Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
YDO
Kઉં ‘હિન્દુ ધર્મ’ અને ‘જૈન સમાજ' શબ્દોનો ગૂંચવાડો શ્રી જૈન શાસન (અઠવાડિક) ક વર્ષ ૧૩ * અંક ૪૬ ૪૭ ૪ તા. ૧૭-૭-૨૮ {
જૈન ધર્મ હિન્દુ ધર્મનો જ એક સંપ્રદાય છે, જે આવનારા સો. પ્રજાને ભુલભુલામણીમાં પાડવા જ યોજયો હોય તેમ સ્પષ્ટ 363 વર્ષોમાં પોતાના મૂળ ધર્મ (હિન્દુ ધર્મ) માં ભળી જશે. આવા
લાગ્યા વિના રહેશે નહીં. લેખો /સ્તકો / વિધાનો તેમના ઉદ્દેશોની સફળતા માટે જરૂરી
- આમ એકતરફતો બિનસાંપ્રદાયિક તંત્ર હોવાનો આ 4 333 માનસતૈયાર કરવા માટે લખાતા હોય છે.
આગળ કરવામાં આવે છે અને બીજી તરફ બંધારણમાં સ ને જેન ધર્મ અને વૈદિક ધર્મ ભારતના મૂળ અને અનાદિ
પોતપોતાના ધર્મોનો પ્રચાર કરવાની છૂટ આપનારાં તત્ત્વો દા ત Y6 કાળથી ચાલ્યા આવતા ધર્મો છે. ભારતમાં જ નિકટના
કરવામાં આવ્યાં છે. ભૂતકાળમાં ઉદ્ભવેલા બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપીને મૂળ બે
આજે વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા ૫૦ થી ૬૦ કરો ને Q ધર્મો સામે પ્રતિસ્પર્ધીરૂપે આજે ગોઠવી દેવાય અને સમય જતાં
આંકડે પહોંચી છે, અને ખ્રિસ્તી ધર્મ પાળનારી પ્રા . જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મને વૈદિક ધર્મની બહુમતીના બહાનાથી
પ્રતિનિધિઓની મોટી સંખ્યા વિશ્વધર્મ પરિષદમાં સ્વાભાઈ ક તેમાં દાખલ ગણી લેવાય. તે વાતમાં બહુમતી વૈદિકો સમ્મતા
રીતે જ કાયદેસર આવી શકે અને એકજ વિશ્વધર્મ કરવાનો ઠર ફૂY8 પણ થાર ,
કરતી વખતે વિશ્વધર્મ પરિષદમાં તેઓનો બહુમત હોય એ યદિક ધર્મની વર્ણાશ્રમ વ્યવસ્થા તોડવા માટે બૌદ્ધો અને
સ્વાભાવિક છે. એટલે હિન્દમાં પણ વખત જતાં ખ્રિસ્તી ધર્મ ë જેનોનીટમણ સંસ્કૃતિના નામે એકંપક્ષ ઊભો કરી તેને આગળ
વ્યાપક બની શકે. એ પ્રસંગ પછી કોઇ પણ લઘુમતી ધમી 6 વધારવામાં આવે. “જૈન ધર્મ પણ તન્ન જાતિભેદ કે સ્પર્શાસ્પર્શ
બહુમતીની ઉદાર મનોવૃત્તિ અથવા દયાભાવ વિના શી તે GK નથી માનતો,” તે વૈદિક ધર્મની સામે મોરચો ગોઠવવા માટે
જીવતા રહી જગતમાં ટકી શકશે? વિદેશીઓએ ચલાવેલી મોટી ગપ (જુઠ્ઠાણું) છે અને તે વસ્તુને
આ આખી પ્રક્રિયાને અંતે ભારતના મહાન ધર્મો તો !! Z પાશ્ચાત્ય કેળવણીથી રંગાયેલા આપણા કેટલાક ભાઇઓએ
પરંતુ ભારતની આધ્યાત્મિક દોરવણી જગતમાંથી સદાને માટે ? પકડી લીધું છે. આ વાત ફેલાવવાથીયદિક અને જૈન એ ભારતના
અસ્ત થાય એ સ્વાભાવિક છે. “આ રીતે જગતમાં એક છે આજના મુખ્ય બન્નેય ધર્મોવાળા વચ્ચે કુસંપ થાય.
વિશ્વધર્મનો આદર્શ પાર પાડવા માટે નાના નાના સંપ્રદાયે રે {3 ભારતના પૂર્વના આધ્યાત્મિક આધારના સર્વગ્રાહી
પોતપોતાના મુખ્ય મુખ્ય ધર્મોમાં સમાવી દેવાની અને નાની ના 0 2 બંધારણ ને રદ કરી હાલના ભૌતિક આદૃર્શના નવા રાજય
માનવસંખ્યા ધરાવતા મુખ્ય ધર્મોને મોટી સંખ્યાવાળા પાડો h બંધારણને તૈયાર કરવામાં આવ્યું છે અને તેને બિનસાંપ્રદાયિક
ધર્મોમાં સમાવી દેવાની ગોઠવણી કરવી.'' એ જાત ) ૦૨ બંધારણ કહેવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય આદર્શ હોવામાં કંઇ શંકા જણાતી નથી. | નવા બંધારણનો આદર્શ કોઈ પણ ધર્મનો સંપ્રદાય
આખરમાં એ આદર્શ કોને માટે - સમસ્ત માનવ સૂર્ણ ન હોય, એ બનવાજોગ છે. પરંતુ તેનો આદર્શ તો કોઈ પણ ધર્મ
માટે કે કેવળ ગોરી પ્રજા માટે લાભકારક છે? કે ગેરલાભકા ક હૈં પણ નથી એ પણ માની લઇએ કે ભલે એક અમુક ધર્મ તેવો
છે ? એ પ્રશ્ન અહીં વિસ્તારભર્ચ ન ચર્ચતા આ જાતનો આ આદર્શ ના હોય, પરંતુ ખૂબી તો એ છે કે “માનવજાતનો
સિદ્ધ કરવામાં આવે તો વર્તમાન ધર્મોની શી પરિસ્થિતિ થાય ? આધ્યાલિવિકાસ” એ આદર્શ પણ ભારતના નવા બંધારણના
તે સમજી શકાય તેવું છે. સમન્વય, સમાનતા, એક ઘર 88 ઉદ્દેશોમાં રાખવામાં આવ્યો નથી.
સર્વધર્મસમભાવ, પરમતસહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકમ આનું પરિણામ એ છે કે હાલનું બંધારણ ધર્મ રહિત એટલે
વગેરે ભાવનાનો પ્રચાર આ આદર્શ સિદ્ધ કરવા માટે જ કરવા માં ૨ કે માનવજાતિને માટે આધ્યાત્મિક વિકાસના આદર્શો
આવેલો હોય એમ જણાય છે. ખીલવવા ના ઉદ્દે શ રહિત છે. ઉલટાનું ભૌતિક આદર્શી
અને આવા જ આદર્શોને સામે રાખીને, પાળનારાઓ SSS ખીલવવાના પાયા ઉપર રચાયેલું હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે.
અપેક્ષાએ નાની સંખ્યા હોવા છતાં આધ્યાત્મિક જીવન ); 82 બિનસાંપ્રદાયિક તંત્ર” બદલે “બિનધાર્મિક તંત્ર ચા તો
દુનિયામાં સર્વોત્કૃષ્ટ કોટિના જૈન ધર્મને અને તે 3ડી ભૌતિક વિકાસતંત્ર”શબ્દવાપરવામાં આવે તો હિન્દનો સામાન્ય
અનુયાયીઓના પ્રજાકીય મોભાને દૂર કર્યા વિના અને તે જાત ? પ્રજાજન તે વાત પસંદ ન કરે એવું આજે તેનું માનસ છે. એટલે
ભાવિ પરિણામને યોગ્ય કોઇ બીજ વાવ્યા વિના આંતરરાષ્ટ્રમ ફૂYS બિનસાંપ્રદાયિક તંત્ર” એવો શબ્દ વાપરવામાં આવ્યો છે.
આદર્શોની સફળતા કેમ થઇ શકે? કેમ કે સંપ્રદાય સામે લોકોમાં ઘણો ખરો અણગમો ફેલાવાઇ
- યુરોપિયન અમલદારો - મુસલમાન બાદશાહો કર | Z શકયો છે. એટલે પ્રજા એમ માને કે “કોઈપણ સંપ્રદાયને
શોધખોળ, અભ્યાસ અને માહિતી મેળવવામાં કાચા જોવામાં ન 6.
આવ્યા. એટલે જૈન સમાજ’ અને ‘હિન્દુ ધર્મ” એ બે શબ્દો ખો 28 રાજ્યતંત્ર ને અનુસરે તે બરાબર જ છે. તેથી બિનસાંપ્રદાયિક
અર્થમાં અજાણતાં યોજાઈને સરકારી વહીવટમાં દાખલ થવા પામેલ છૂYS તંત્ર ભલે હોય” પરંતુ “બિનસાંપ્રદાયિક તંત્ર” શબ્દ હિન્દની.
હોય તે માનવાને કોઇ કારણ દેખાતું નથી. આ શબો ઉGI