Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રતિબંધ - નાસકિત, રાગ-ની અનર્થકારિતા અંગે
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩૦ અંક ૪૬-૪૭૦ તા. ૧૭-૭-bo૧
દ્રવ્યાદિ સાથેના સંયોગો પણ અંતે નિયમા વિયોગવાળા | અને વિચિત્ર એવા સંસારનું કારણ બને છે. તો તું જ છે, તો દ્રવ્યાદિમાં કરાતા પ્રતિબંધ - રાગથી કયા ખરેખર તારા આત્માના હિતને ઈચ્છે છે તો આ ભ ાનક ગુણની 2.પ્તિ થશે?
સંસારથી ભય ધારણ કર, અજ્ઞાન - મો ધીન
અવસ્થામાં કરેલાં પાપોથી ઉગ પામ - ૫ મોની વળી, એ પણ ભૂલવા જેવું નથી કે જીવ દ્રવ્ય
હૈયાપૂર્વક નિંદા - ગહ અને આલોચના કર તથા વગેરે દ્રયોનું પરસ્પર અન્યત્વ - જાદાપણું છે અને
પ્રતિબંધ - રાગમાત્રનો ત્યાગ કર. જેમ જેમ સંયો જન્ય અન્યને બાધીન જે સુખ, તે પરવશ હોવાથી દુ:ખ જ છે.
આસકિત, સુખ, રાગનો ત્યાગ તેમ તેમ નો પરવશત , કે પરાધીનતા દુઃખરૂપ છે તે સૌના અનુભવમાં |
અપચય - ઘટાડો થાય. જેમ જેમ તે કર્મોનો હૃાા તેમ છે. તેથી તે ચિત્ત ! જો તું પહેલેથી જ પરાધીન એવા -તેમ પરમપદ નજીક બને. માટે હે આત્મન્ ! મુનિવર ! સુખમાં પ્રતિબંધ ન કરે, તો તેના વિયોગથી થનારા આરાધનામાં મનને જોડી અને સઘળાય આપના દુ:ખને પણ તું ન જ પામે. પરંતુ મોહમૂઢ જીવ સંસારના | પ્રતિબંધને સર્વથા, સર્વ રીતે તૈયાપૂર્વક ત્યાગ કરીને પદાર્થોના સમૂહમાં સુખમાત્રની કલ્પનાથી જેમ જેમ હંમેશને માટે આત્મરામી બન અર્થાત આત્માના ગુણોને રાગને કરે છે તેમ તેમ ગાઢ અને અતિગાઢ - ચીકણાં, | મેળવવા, આત્મગુણોમાં રમણતા કરનારો થા. | અતિચીકણાં નિકાચિત - એવાં કર્મોને બાંધે છે. સુખની આ રીતના પ્રતિબંધની અનર્થકારિતાને જાણી તીવ્ર લ લસાથી પેદા થયેલી મૂઢતાના કારણે તે બિચારો | તેનાથી બચવા પ્રયત્ન કરવો અનિવાર્ય જરૂરી અને ગરીબડે એટલું પણ વિચારતો નથી, કે જે પદાર્થમાં હિતાવહ છે. સૌ તેવો પ્રયત્ન કરી આત્મારામીનો તે પ્રતિબંદ કરું છું તે તે પદાર્થ ચોક્કસ વિનાશી, અસાર જ મંગલકામના. in
સંયમીન હિતશિક્ષા.
છે ' -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર
મ. સા.
. : અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના | જે જીવોને અવિરતિ ભૂંડી લાગી, ભગવાનનું શાસનમાં જે દુર્લભ ચીજો ચારે પ્રકારની વર્ણવી છે. તે સંયમ ગમે તેટલું કષ્ટકર હોય તો પણ આત્માનુંભાણ
ચારે પ્રકારની ચીજો, પુણ્યથી જે ભાગ્યશાળી આત્માઓ | તેમાં જ છે તેવી પ્રતીતિ થઈ ગઈ છે તેવા જીવોનું B પામે છે તેને તેની જો ભાવથી સ્પર્શના થઈ જાય તો તેને | કલ્યાણ થવાનું છે. માટે સંસાર સાગર મટી ખાબોચિયું બની જાય છે.
જે જીવો ભગવાનનું સંયમ પામ્યા છે તે નક્કી કરી જીવોને સંસારનો ઉપદેશ જન્મે છે, તે પછી |
લે કે, - મારે ભગવાનની આજ્ઞા મુજબ ગુની અજ્ઞામાં સ્વાભાવિકતાથી જન્મે કે ઉપદેશથી; પણ તેને
રકત થઈ સંયમની સાધના સિવાય કશું કરવાનું નથી.
તેના માટે “સ્વાધ્યાય' સિવાય બીજી કોઈ અદૂભુ ચીજ “જિન ચન' સિવાય કશું જ સાંભળવા જેવું લાગતું
નથી. સ્વાધ્યાયમાં આનંદ પણ વિનય - વૈયાવરાદિથી નથી. મેં સાંભળ્યા પછી તેના હૈયામાં એ વાત નિશ્ચિત
આવે છે. તેમાં જ મન - વચન - કાયા વીર્ય થઈ જ ય છે કે, “સુખ પણ દુઃખનું જ કારણ છે. મારું
ફોરવવાનો અભ્યાસ કરવા માંડે તો તેના માટે આ સંસાર સ્થાન ના સંસાર નથી પરંતુ મુકિત જ છે.' મુકિત જેને
સાગર નથી પણ ખાબોચિયું છે. સાધ્ય બને તેને સમકિત સહેલાઈથી પ્રાપ્ત થાય છે.
જે જીવો સંયમને પામી શકયા નથી તે પણ મનુષ્ય જન્મ મલે, શ્રી જિનવાણી મલે, તેની શ્રદ્ધા |
સંયમ મેળવવાના ભાવમાં રમે, અને પમવાનો જાગે, શ્રદ્ધા જાગ્યા પછી અવિરતિનો પરિત્યાગ કરવાનું યથાશકિત ઉદ્યમ કરવા માંડે તો પામના અને સામ ન આવે તો ચોથી દુર્લભચીજમાં વીર્ય ફોરવવાની અનુમોદનાર સૌ કલ્યાણને પામે છે. આવી દશ પામો વાત ૨ લાવતી નથી.
તેજ શુભાભિલાષા.
- - -
-
૭૦૧
SM -