Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રતિબંધ - આસકિત, રાગ-ની અનર્થકારિતા અંગે
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ - અંક ૪૬-૪૭
તા. ૧૭-૭ ક00૧
પ્રતિબંધ - આસકિd, રામ-ની અનર્થકારિતા ૨ (શ્રી સંવેગરંગશાળામાંથી – શ્લોક ૭૪૯૯ થી ૭૫૪૦ ના આધારે )
- અ માસી !ી જિનવચનના પરમાર્થને પામેલા મહાપુરૂષો | અનુભવની આ વાત છે. જ્ઞાનિઓ હંમેશા મૂળ થઈને પ્રતિબંધ ને આસકિત - રાગરૂપ કહે છે. આસકિતની | તેનું નિદાન કરનારા હોય છે. જો તમારે અર્થો - આધીન છે શું શું નથી કરાવતી- તે સૌના અનુભવમાં છે. | આપત્તિઓની પરંપરાથી બચવું હોય તો પ્રતિધનો તેની અનર્થકારિતાથી બચાવવા તે આસક્તિરૂપ ત્યાગ કરો. જો તે આસકિતનો ત્યાગ નહિ કરો તો પ્રતિબંધ ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદ ઈચ્છા હોય કે ન હોય અનિષ્ટો આવવાના જ છે. સમજાવે છે.
જો કોઈ એમ કહે કે, પ્રતિબંધ કરવામાં વાંધો | ( માં દ્રવ્ય પ્રતિબંધ તેની જાણ પુરૂષો વિષયના | શું ? તો તેના સમાધાનમાં જ્ઞાતિઓ આપણી આંખ ભેદથી વ પ્રકારે કહે છે. તે આ રીતે - સચિત્ત, અચિત્ત ખોલતાં કહે છે કે, પ્રતિબંધ કરવામાં વાંધો તો કોનથી અને મિત્ર એમ ત્રણે ભેદે દ્રવ્ય હોય છે. અને તે દરેકના જો તેના વિષયભૂત વસ્તુઓમાં કાંઈ ઉત્તમતા, શ્રેતા કે દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એમ ત્રણ ભેદ ગણતાં | સારાપણું હોય તો. પરંતુ તેનામાં જરાપણ સ રાપણું ૩*૩= : પ્રકારે તે થાય છે. તેમાં પહેલો ભેદ પુરૂષ, . દેખાતું નથી કે અનુભવાતું પણ નથી. જો સારાપ નથી, સ્ત્રી, પે પટ આદિમાં, બીજો ભેદ હાથી, ઘોડા આદિમાં, તો તેને કયો મૂરખ પણ કરે ? આ વાતને સ્પષ્ટ કરતાં ત્રીજો જે દ પુષ્પ-ફલ આદિમાં, સચિત્ત દ્રવ્યગત જાણવો. કહે છે કે સંસારમાં ઉત્પન્ન થતી સઘળી વસ્તુઓ - ગાડાં, ર ય આદિમાં ચોથો, પાટ - પલંગ - ખાટલાદિમાં | પદાર્થો, સ્વભાવથી જ ક્ષણભંગુર - વિનશ્વર, પ્રસાર પાંચમો અને સુવર્ણ આદિમાં છઠુઠો - એમ અચિત્ત દ્રવ્ય | અને તુચ્છ છે તો તેમાં સારપણું હોય તો તમે જ બનાવો. સંબંધી જાણવો, સાતમો ભેદ વસ્ત્રાલંકાર સહિત જે આ રીતે – આ કાયા ગમે તેટલી રૂડી રૂપાળી હોય તો પુરૂષાદિ માં, આઠમો ભેદ અંબાડી - અલંકાર સહિત | પણ હાથીના કાનની જેમ ચંચળ છે. આ કાયાને ગમે હાથી ૨ દિમાં અને નવમો ભેદ પુષ્પમાલા આદિમાં તેટલી સાચવો - નવરાવો - ધોવરાવો - ટાપટી કરો મિશ્ર દ્રવ ગત જાણવો.
-પણ અંતે તે વાંકી જ ચાલવાની છે. ક્ષણ બે ણમાં - મ, નગર, ઘર, દુકાન આદિમાં જે પ્રતિબંધ તે હતી તેવી જ થવાની છે. રૂપ પણ વિજળીની જેમ જોયું 8 ક્ષેત્ર પ્રતિબંધ કહેવાય છે.
ન જોયું તેમ ક્ષણમાં નાશ પામનારું છે, સુંદરમાં સુંદર | વસંત, શરદ આદિ છ ઋતુમાં કે રાત્રિ - દિવસમાં
સૌભાગ્ય પણ ચોક્કસ નાશ પામનારું છે, યૌવન પણ જે આસ કેમ તે કાળ પ્રતિબંધ જાણવો.
પરિમિત - અલ્પકાલીન છે, લાવણ્ય પણ અંતે
વિવર્ણતાને - કરૂપતાને પામનારૂં છે. ઈન્દ્રિયો પણ સુંદર અને મનોહર મનગમતા આકર્ષક શબ્દ -
વિકલતા - શિથિલતાને પામે છે, કહેવાતું સરસવ કેટલું રૂપ આ દેમાં જે વૃદ્ધિ અથવા ક્રોધ - માનાદિનો જે
સુખ પણ મેરૂપર્વત સમાન ઘણા દુઃખોના સમૂહથી પ્રાપ્ત અત્યાગ ને ભાવ પ્રતિબંધ કહેવાય છે.
છે અર્થાત્ સરસવના દાણાની જેમ અલ્પ એવું ઈનય કે એ ચારે પ્રકારનો કરાતો પ્રતિબંધ પરિણામે દુરન્ત કષાયજન્ય સુખ મેરૂની જેમ ઘણા મોટા ઇખોને ભયાનક લાંબાકાળના દુ:ખને આપનારો છે. માટે આપનારું છે. બળ પણ નાશ પામનારું છે, આ જીવન ઉપકારી પરમર્ષિઓ કહે છે કે, જો તમારે દુઃખ જોઈતું પણ પાણીના પરપોટાની જેમ ક્ષણિક છે, પ્રેમ પણ વખ, નથી અા ઈષ્ટ સુખોને જોઈએ છે તો આ પ્રતિબંધનો સમાન મિથ્યા છે- પરસ્પર ઘણો જ પ્રેમ દેખાતો હમ તો ત્યાગ કરવો શ્રેયસ્કર છે કારણ કે જેટલો જેવા પ્રમાણનો | પણ તે જ્યાં સુધી અનુકૂળ અને આકર્ષણ હોય ત્યાં સુધી પ્રતિબંધ તેવું દુ:ખ પ્રાપ્ત થાય છે. અને આપણા સૌના | જ છે. બધી લક્ષ્મી - સુખ - સમૃદ્ધિ - સાહ્ય -
A