Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મંગળવાર તા. ૩-૭-૨૦૦૧
રજી. નં. 7RJ ૪૧૫ |gzzzzzzzzzzzzzzzzzzzzzzzzzZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZIAL ત્ર પૂજ્યશ્રી કહેતા હતા કે- જ
શ્રી ગુણદર્શી ટાં
નનનનનનનનનનન નનનનનનનનનન નનનનન
પરિમલ
::
:::
(- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. 5
પપ કરીને સુખી થવું તે મહા દુઃખી
"તત્ત્વનો પરિચય કરવાની ઈચ્છા ય ન થાય તે રાજમાર્ગ છે. પાપ ન કરવા ખાતર દુઃખ ભોગવી | ધર્મ પામવા લાયક નથી. લે અંતે સુખ ઓછું મળે તો ચલાવી લેવું તે
• જેને દુઃખ સહન કરતાં આવડે તે ગુણસંપન્ન થઈ જાય. મહાસુખી થવાનો રાજમાર્ગ છે.
કષ્ટ ભોગવે તે જ ધર્મ કરી શકે. મજા કરનારા પરિગ્રહી બધા દુઃખી ! પરિગ્રહમાં બેસેલ પણ
ધર્મ ન કરી શકે. મજા કરવી તે ખોટી તેમ લાગે પરિગ્રહમાં સુખ નથી, સંતોષમાં છે તેમ માને તે
તે ધર્મ કરી શકે. કષ્ટ ભોગવે તે જ સાધુપણું સુખી !
પાળી શકે, અનુકૂળતા ભોગવવા નીકળેલ દુનિયાના પદાર્થોની ઈચ્છા માણસને પાગલ સાધુપણાનો દેખાવ કરી શકે, પાળે નહિ બનાવનારી છે.
અનંતજ્ઞાનીઓ સંસારને દુ:ખ દુ:ખ રૂપ, મજશોખના સાધનો માટે પૈસા મળે અને દુઃખફલક, દુઃખાનુબંધી કહે છે. તે સમજવાની ભગવાનની ભકિત માટે પૈસા ન મળે તો ઈચ્છા જાગે નહિ તો સમજવું કે દર્શન અને પાપોદયવાળા જ કહેવાય ને ?
ચારિત્ર મોહનીય ગાઢ છે, તેથી કષાય પણ ગાઢ |ળ • ના પાપ છે તેમ માને તે જ પુણ્યશાલી ફાવે !
છે અને રાગ-દ્વેષે તો માઝા મૂકી દીધી છે. તેને
લઈને અનુકૂળ વિષયો પર ભારેમાં ભારે રાગ છે • મહેલ જેલ ન લાગે, પૈસો અનર્થકારી ન લાગે તે
અને પ્રતિકુળ વિષયો પર ભારેમાં ભારે ઉષ છે. પાપોદય !
આજે સામાયિક પ્રતિક્રમણ, પૂજા -દાનાદિ બકરની આંખ ગમે તેટલી સારી હોય પણ
કરનારને તે તે ધર્મ પ્રત્યે આદર નથી અનાદર 'માની આંખ ઉઘડી ન હોય તો તે બધા આંધળા
એ જ મોટું પાપ છે. દેવ-ગુરૂ પ્રત્યે અનાદરવાળા કહેવાય ને?
આવે નહિ, આવે તો ટકે નહિ. A • પાપ પ્રવૃત્તિ કરતાં જેનું હૈયું ન કંપે તે આસ્તિક
ધર્મથી જ સુખ મળે તે સાચી હોવા છતાં પણ સુખ 4 ની. આશિત હૈયું પાપ કરતાં કંપ્યા વિના
માટે તો ધર્મ થાય જ નહિ ધર્મ તો મોક્ષ માટે જ
કરાય. સુખ માટે ય ધર્મ કરાય આવું કહેવું તે આ બ• સુખ મધમી કરનારને કોઈ ગુણ પેદા થતો મહામિથ્યાત્વનો ઉદય હોય તે જ બોલાવે. A. નવી. જ
ઊંધી સમજવાળા ધર્મ કરીને ગાઢ પાપ બાંધીને • સુખ પાક્કો છે, દુર્ગતિમાં મોકલનાર સંસાર વધારે છે. જેમ અધર્મ કરવાથી, સંસાર છે તે સુખને સારું લગાડનાર કર્મ છે. તે કર્મને
વધે છે. તેમ આજ્ઞાવિરૂદ્ધ વર્તવાથી પણ. સંસાર સર કહેવાય ? ઉપકારક કહેવાય?
વધે છે. ImgIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIT/IITYA જૈન શાસન અઠવાડિક B માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી સ્ત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
S