Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તે રામચન્દ્ર રીન્દ્ર ચરણે મુજ નમ્ર શીશ નિશદિન રહો શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ - અંક ૪-૪પ૦ તા. ૩-૭,રo૧ | 'તે રામચન્દ્ર સુરીન્દ્ર ચરણે મુજ નય શીશ નિશદિન રહોઃ
-મુ. પ્રશાન્ત દર્શન વિજય “ અત્યંત વિદ્વાન અને જેટલી પ્રખર વિદ્વતા માનનીય પણ બન્યા છે. તેથી જ ઘું. કસ્તુરભાઈ એ પણ એટલી જ પ્રબલ વાણી ધરાવતા આ એક મહાન ભારપૂર્વક કહ્યું હતું કે- ““પૂ. આ. શ્રી વિજય જૈનાચાય છે.”
રામચન્દ્રસુરિજીના વિચાર એ જ શા છે. અનેક માંકિત વિદ્વાન પણ જેઓની મુકતકંઠે પ્રશંસા
સૈદ્ધાન્તિક મતભેદો ધરાવનાર વ્યકિત પણ છે જે કરે છે તેવા યુગ- પુણ્યપુ, શાસનશિરતાજ
અભિપ્રાય આપે છે તે જ પૂજ્યશ્રીજીની લૌકિક તપાગચ ાધિરાજ, સુગૃહીતપુણ્યનામધેય પ્રાતઃ સ્મરણીય
મહત્તા છે. અનંતોષ કારી પૂજ્યપાદ પરમગુરૂદેવેશ શ્રીમદ્ વિજય જે પૂજ્યશ્રીજીએ જીવનભર શાસ્ત્રીય સત્યાનું જ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજ સદેહે પ્રરૂપણ સમર્થન કર્યું, શાસ્ત્રીય સત્યોના રક્ષણ માટે આવી વિદ્યમાન નથી પરમોપકારી મહાપુની અણધારી પડેલા અનેક સંઘર્ષોનો મક્કમતાથી પ્રતિકાર કર્યું અને વસમી વિદાયનું દુઃખ સૌ કોઈ ભકત દ્ધયોને થાય જ તે જગતના ચોગાનમાં “જયશ્રી’ વરીને શ્રી જૈનશાસનની સહજ છે. તે પૂજ્યશ્રીજીની યાદ ક્ષણે ક્ષણે આવે અને હવે સુવિહિત પ્રણાલિકાઓને ચાર ચાર ચાંદ લગાવ્યા તેનો તેઓશ્રી છની ખોટ સાલે તે પણ સંભવિત છે પરન્તુ તેથી | તો હવે જોટો જડવો મુશ્કેલ અતિમુશ્કેલ છે. પૂજ્ય કીજીને જગતમાં અંધકાર ફેલાયો છે તેમ માનવું તે વધુ પડતું છે. | જ આધાર માનનાર અને વફાદર અને પૂજ્યશ્રીજીના કારણ કે તેઓ પૂજ્યશ્રીજીએ પોતાના આયુષ્ય દરમ્યાન | નિકટ- અતિનિકટ ગણાનાર દરેકે દરેક, તેની પ્રાણના અનુભવ ના અમૃતનો નીચોડ કરીને શાસ્ત્રોના ગહન - ભોગે પણ જાળવણી કરવી, તેમાં એક તસુ પણ ફેર ન અતિગહન પદાર્થોનું મનનીય ચિંતન કરી અત્યંત કરવો કે કોઈ ફેર કરાવવા આવે તેવી વાત પણ લોકભાગ્ય ભાષામાં રજા કરવાની અદ્દભૂત શૈલીથી | સાંભળવી નહિ તે દરેક સુજાતો (શિષ્યો)ની – અનિવાર્ય ધર્મના રહસ્યોને આબાલવૃધ્ધ સૌ સારી રીતે સમજી શકે નહિ બલ્બ આવશ્યક ફરજ છે, જવાબદારી છે તેમાં તે રીતે સમજાવીને- જે પ્રકાશની કેડી કંડારી છે તે માર્ગે જરાપણ ખામી પોતાના આત્માની સાથે પૂ. પાપા પગલી પણ ભરવાથી પણ આત્મા ધર્મના સન્માર્ગે | ગુરુદેવશ્રીજીના ગૌરવનું જ ખંડન છે. તેઓશ્રીજીની જેમ સુસ્થિત બની શકે છે.
અતિજાત ન બનાય તો પણ સુજાત તો બનવું જ વળી તેઓશ્રીજીનાં જે વચનો - ઘણાને વંચન જોઈએ. એકતા, શાંતિ - સમતા'ના નામે સમાધાનવૃત્તિ લાગતાં હતાં તેને જ ધર્મીવર્ગ વાંછી રહ્યો છે. તેમનાં જે રાખવી તે તો કાયરતાની નિશાની છે, તેવા કયારે પ્રવચનો - ઉન્માર્ગ - ગામિઓને પ્રવચન રૂપ લાગતાં
કજાતમાં આવી જાય તે કહેવાય નહિ. હતાં તે સન્માર્ગગામિઓ સારી રીતના પાન કરી - પૂજ્યશ્રીજીએ પ્રરૂપેલા - જાળવેલ - રસેલ રહ્યા છે
સન્માર્ગથી આત્મા જરાપણ મૃત ન થઈ જાય તે બહુ તે બોશ્રીજીનાં પ્રવચનોના શબ્દ - શબ્દો, પદે - |
જ સાવધગિરિ રાખવી જરૂરી છે. સિદ્ધાન્તમાં મક્ક અને પદો, કિયે - વાકયો દરેક દરેક આત્માઓના સાવધ રહેનાર આત્મા વડિલોનું ગૌરવ ઉજાય છે, જીવનવ ણને સન્માર્ગગામી બનાવવા પથદર્શક છે. | બાકીના તો નામને ય બટ્ટો લગાવે છે. એનો ઈ કાર કોઈપણ સદ્ધયથી વિદ્વજન કરી શકે તેમ જ્ઞાનદાતા ગુરના લક્ષણોમાં “શુદ્ધકરૂપક ગુણને જ નથી. સુવર્ણ જેમ કસીને લેવાય તેમ તેઓશ્રીજીના | અતિ મહત્વનો કહ્યો છે. “શ્રી ઉપદેશમાલા - પુષ્પમાલા” વચનો સ્ત્રોથી પરિકર્ષિત થઈને જ સુવિશુદ્ધ કોટિના | પ્રન્થના રચયતા પૂ. આ. શ્રી માલધારીયે શ્રી બન્યા છે અને દરેકને માટે ગ્રાહ્ય - આદરણીય - | હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે