Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગ્રન્થિમ,ષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૪૪/૪૫ * તા. ૩-૭-૨૦૦૧
ગ્રન્થિમ, વૈષ્ટિમ, રિમ અને સંઘાતિમ
‘જૈન સત્ય પ્રક્રા’, વર્ષ – ૧૨, અંક ૧૨, વિ. સં. ર૦ર, ઈ. સ. ૧૯૪૬ ના અંકમાંથી સાભાર
ગૂં ચીને બનાવાયેલી માળા વગેરેને ‘પ્રશ્ચિમ' કહે છે. રું ને માટે પાઇય ભાષામાં મુહિમ શબ્દ છે. એં શબ્દ પિયાહપણત્તિ (સયમ ૯ ઉદ્યમ ૩૩) માં તેમ જ પહાવારણ (સુચકબંધ ર, અજઝયણપ) માં વપર યો છે. મંથિમ એવો પણસમાનાર્થક પાઇય શબ્દ છે. એ નાયાધમ્મકહા (ધ્રુયકખંધ ૧, અઝયણ ૧૩; પત્ર ૧૭૯ ) માં વપરાયો છે.
વેદના અર્થાત્ લપેટીને બનાવાયેલ પદાર્થને ‘વેપ્ટિમ’ કહે છે. એને માટે વેક્રિમ એવો પાઇયશ છે.એનાયાધમ્મકહા (સુય. ૧, અ. ૧૩; પત્ર ૧૭૮ ) માં, પહાવારણ (સુય. ર, અ. પ; પત્ર ૧૫૦)મ તેમજ ઔવવાઇયમાં વપરાયેલો છે.
પૂવાી યાને ભરવાી બને તે ‘પૂમિ' કહેવાય છે. પાઇયમાં પણ આ જ શબ્દ છે અને વેઢિમને સમતા ઉપર્યુકત ઉલ્લેખોમાં એનો પણ ઉલ્લેખ વાય છે.
સં ાતરૂપે બને તે ‘સંઘાતિમ’ કહેવાય છે. એને માટે પા યમાં એનો એ શબ્દ હોવા ઉપરાંત સંઘામ તેમજ સં ાય શબ્દ પણ છે; નાયાધમ્મકહા (સુય. ૧,. ૩ પત્ર ૧૭૯) અને પહાવારણ (સુય. ૨, અ. ૫; ૫૪ ૧૫૦) માં સંઘાતિમ શબ્દ છે.
‘ઇમ' અનુગ - ગંઠિમ, પૂર્િમ, વૈશ્વિમ અને સંઘાઇમ નૅશબ્દોમાં ‘ઇમ' અનુમ છે—એના અંતમાં જેમ ‘ઇમ શબ્દ છે તેમ બીજા પણ કેટલાક શબ્દોમાં
પણ ‘કમ' જોવાય છે. ઉદાહરણાર્થે હું થોડાક અહીં નોંધું છું :
ઉદ્બેઇર। (સં. ઉદ્ભઠિમ) = સ્વયં ઉત્પન્ન થનાર. ખાઇમ (ખાદિમ) = આહારનો એક પ્રકાર. પાઇમ (પાકિમ)= પાક કરવા લાયક.
લે. પ્રો. હીરાલાલ ર. કાપડિયા - એમ.એ
૬૭૯
પુરન્થિમ (પૌરત્ય) = પૂર્વ (દિશાનું). ભાજજમ (ભાજજેમ) - તળવા લાયક (પદાર્થ) વંદિમ (વા) = વંદન કરવા યોગ્ય. સંચ્છિમ (સંમૂર્છિમ) = સંપૂર્ણ જમવાનું (પ્રાણી). સાઇમ (સ્વાદિમ) = આહારનો એક પ્રકાર. Introduction to Ardhamagadhi (પૃ. ૧૪૧૧ માં કહ્યું છે કે પ્રાય: વિધ્યર્થ કૃદન્તના મૂલ્યવાળાં વિશેષણો બનાવવા માટે ક્રિયાપદને (ધાતુને) ‘ઇમ’ અનુમ લગાડાય છે. Renou (રેનું) સૂચવે છે કે પાકિમ, Àકિમ ઇત્યાદિ સંસ્કૃત શબ્દોની બાબતમાં તેમજ ખનિવિચ અને કૃત્રિમ જેમ એથી પ્રાચીન કક્ષામાં ‘ઇમ’ અનુગ તે નામધાતુને ‘ઇ’ વડે વિસ્તારાયેલો ભૂતકૃદન્તનો ‘મ’પ્રત્યય છે. ‘દ્વારા મેળવેલ' આવા મૂળ અર્થમાંથી જરૂરિયાતનો અર્થ વિકસ્યો.
Intro to AM. માં નિવ્વદિમ'નો ઉલ્લેખ છે. માિમ અને વરિમ માં ‘ઇમ’ અનુમ હોય એવો ભાસ થાય છે, પણ સિદ્ધહેમચન્ટુ (અ. ૮, પા ૧, સુ. ૪૮) માં ‘મધ્યમ’ ઉપરથી ‘માઝમ’ અને ‘તમ’ ઉપરથી ‘કઇમ’ શબ્દ નિષ્પન્ન કરાયા છે. ‘ચરમાં માટે અત્ર કોઇ ઉલ્લેખ હોય તો યાદ નથી. અને માટેનો સંસ્કૃત શબ્દ ‘ચર્મ' છે અને એનો અર્થ ‘અંતિમ' છે.
સિદ્ધહેમચન્દ્રમાં ‘ઉણાદિ’ સૂત્રોમાં ‘ઇમ' ને અંગે નીચે મુજબનું સૂત્ર છે:
"कुट्टि वेष्ठि पूरिपिषिसचिगण्यपिवृमहिभ्य કૃમઃ''-સૂ. ૩૪૨
પ્રન્થિમાદિનું રૂપકરણ નાયાધમ્મક ના અભયદેવસૂરિષ્કૃતવૃત્તિ (પત્ર ૧૮૦ આ) માં