Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મનન મોત
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ - અંક ૪૪/૪૫ તા. ૩-૭-૨
૧
જ આગ્રહ - અપેક્ષા - અધિકાર - આવેટા - અહંકાર || રાગાદિમાં મં ઠતા આવી, કષાયો ઓછા થયા, વિષ#ી એ સં વર્ષ નું બીજ છે. હૈયામાં ભૂલે મૂકે ય તેનું વાવેતર ળ | વાસનાનો વળગાડ વધ્યો કે ઘટયો ? જો મારા દુર્ગુણો વળે થઈ જાય તેનું ધ્યાન રાખજો. આ દૂષણો જીવીને - સં સારો | દોષોની બધી ઘટી નથી તો સમતા - સમાધિ કઈરીતે મા તો ખારો છે. જેવો બનાવનાર છે પણ ધર્મને પણ બગાડનાર | હૈયામાં પ્રવેશે ? છે. કોઇ પણું ન માને તો આપણા પુણ્યની ખામી માનજે | * હે આત્મળ ! તું રોજ વિચારજે કે આ હું અને વિયા ? જે કે- હું પણ બધાઠવું ન માગું તો બધાએ મારું ગૃહસ્થપણું એ ભોગનો અખાડો છે કે ત્યાગવું સદૈવ ખીd માળવું તે | આગ્રહ શા માટે રાખવો! તો જીવળગૈયા સંસાર | i દળવળ છે ? ભોગ તને ભોગવે છે કે તારે ભોગ કરો. સાગરને પાર પમાડો બાકી ક્યારે જીવળમાં ક્યું તોફાળ, ક્યો | અનિચ્છાએ રોગની જેમ ભોગવવા પડે છે ? ત્યાગ અને ઝંઝાવાત પેદા થશો કે જીવન ગાવો ઉથલી પાડો કે ડૂબાવી. | આત્મસાવ બન્યો છે કે હજી ત્યાગ ગમાડવા પ્રયત્7 કરવો. દેeો. માટે આત્મન્ ! તું સાવધ રહે જે.
છે? વાત્સલ્ય - વિવેક - વિરાગની વીણાનું વાદળ ચાલુવકે * મમતા મારનારી છે, સમતા તારનારી છે. મમતા એ | રાગ અને અવિવેકઠાં વાજીંત્ર વાગે છે ? તારા શ્વાસો શ્રાઆપત્તિને બાપનારી છે, સમતા એ સમાધિને સધાવનારી છે. | ગાડીના ધબકારા – હઠયનું પં દળ તેમાં થી કાગળો નેહ મમતા એ ક્ષિત્તિનું કારણ છે તો સમતા એ સંપત્તિવું. માટેનું | નીકળે છે કે વિરાગના વસંતી વાયરાનું સંગીત ગુંજે છે? જ મોહ - માટT- મમતાથી માથવા પ્રયત્ન કરજે અને ક્ષમતા દર્દી અને તું જ ડોકટર છે. આત્મનિરીક્ષણ કર મો. - સમાધિદે ખીલવવા પ્રયત્ન કરજે. રોજ વિચારજે કે મારા | ક્યી જઇe.
મળળ મોતી
- સંકલિકા : અ.સૌ. અનિતા આર. પટણી - માલેગાંવ ભકિત ભગવાનની કરવી અને ભગવાને જે | શણગાર સજી ફરે તે કાળને બદ્ધિયુગ કહેવા કે મેળવવાનું કહ્યું તે જોઈતું નથી અને જેનો ત્યાગ દુબુદ્ધિ યુગ ?
કર્યો તે જોઈએ તો તે ભગવાનને ઠગ્યા જ કહેવાયને ? સદ્બુદ્ધિ દુનિયાના સુખને ખરાબ મનાવે, દુ:ખને * જાતિ - કુલના સંસ્કાર પણ આત્માને જાગતા - સારું મનાવે અને પાપનો પડછાયો પણ ન લેવાદ. રાખનાર છે. કદાચ હૈયામાં ખોટો વિચાર આવે તો • આ સંસારનું પુણ્યથી મળતું પણ સુખ સારું ન લાગે, પણ ના મારાથી ન જ થાય તેવો ડંખ તો રહ્યા પાપથી આવતું દુ:ખ વેઠવા જેવું લાગે, સંસારમાંથી જ કરે.
મન ઉઠે અને મોક્ષમાં જ મન લાગે તે ડાહ્યો ! - સાચો વિરાગગુણ પામ્યા વિના મોક્ષમાર્ગ ઉપર રૂચિ * આજે મોટા ભાગની પાસે ૫ય છે પણ સારા થાય નહિ. સાચો વિરાગ પામવા સંસારના સુખ માત્ર સંસ્કાર નથી. પર હૈયાથી ભારોભાર દ્વેષ - નફરત થવી જરૂરી છે. * આત્માને મારે - આત્માની કતલ કરે તેનું પ્રમ આ એક એવો કોયડો છે જે ઉકેલ્યા વિના છૂટકો નથી. હોંશિયારી - કુશલતા - આવડત તે ગુનો નથી પણ જ અનુકૂળ વિષય ગમે ખૂબ મજા આવે પ્રતિ ળ તેનો દુરુપયોગ કરવો તે ગુનો છે.
વિષયો ન ગમે, મનગમતામાં મહાલે અણગમત માં - સાચો આત્મ પ્રેમ એટલે આત્માનું હિત થાય તેમ રોવે તેનું નામ વિકાર ! '
જીવવું પણ આત્માનું અહિત થાય તેમ ન જીવવું. * લોકોને ગમે તેવું બોલે તેનું નામ ‘વાયડો'. જ્યાં * જે કાળમાં નીતિ ચોધાર આંસુએ રડે, નીતિને જે જરૂરી હોય હિતકારી હોય તે બોલે તેને દેશવટો હોય અને અનીતિ મજેથી મહાલે, સોળે નામ “વકતા”! |
પ્રમાદ !