Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
3
સંકલ - વિકલ્પોને શું કહેવું?
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ - અંક ૪૨ ૪૩ * તા. * ૯-૬-૨૦૦૧
2
: 2
8
.
1
(સંક૯પો – વિકલ્પોને શું કહેવું ?) | | આફતોની વણઝારમાં સંપડાયેલા એક માનવીને વિચાર | ના, ભાઈ આમાં કાંઇ ઓછું - વ ન થાય.
આ છો. “મારી આફતો ટળે એ માટે હું કાંઇ સંકલ્પ કરું.” ભાવ-તાલ- કરવાના નથી. જોઇએ તો આ શરત પ્રમાણે બ! એ જ વિચારધારાએ મનથી સંકલ્પ કર્યો “મારું ઘર ખુશીથી લઇ જાવ નહિંતર કાંઈ નહિ. અરાચરચીલું બન્ને વેચી, આ બન્નેની રકમ ગરીબોને વહેંચી. એક સોદાગરે તેની શરત પ્રમાણે બન્ને વસ્તુનો સ્વીકારી દઈશ. જો આ મુશીબતોમાંથી છૂટીશ તો.”
લીધી. રૂપિયા ચુકવાઇ ગયા કબજો લેવાઇ ગયો. . I કાંઇક ભાગ્યોદયે ! પૂણ્યોદયે એ જ દિવસથી વળતાં માનવીએ પોતાના સંકલ્પ પ્રમાણે ૧ રૂા. ભિખારીને પાા થવા લાગ્યા મુશીબતોમાં રાહત મળવા લાગી. આવતી આપ્યો. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયાનો સંતોષ માન્યો. આતોમાંથી હેમખેમ પાર ઉતરવા લાગ્યો. એક દિવસ એવો મોટા ભાગના માનવીનું મન આ રીતે જ મ કરે છે. આ મી સઘળી મુશીબતો અને આફતો દૂર થઇ ગઇ. હવે સમય | તેઓ ગુરુની વાત સાંભળે ખરા, સમજે પણ ખરા, નિયમો આ તો સંકલ્પ પૂર્ણ કરવાનો.
આદિનું પાલન કરવાનું નક્કી પણ કરે. નિયમો લે અને પછી પરંતુ, મન માનતું નથી. આટલા રૂપિયા કઇ રીતે ગરીબોને સંકલ્પ-વિકલ્પોની વણઝાર ચાલે. આ દેવાય. કાંઇક રસ્તો કાઢે. વિકલ્પો શરૂ થયા. ભટકતાં ગુરુની વાતનો પોતે લાભ લીધો અને અર્થઘટન મને કાંઇક યુક્તિ સુજાડી - બતાવી.
કર્યું મનફાવતું. ઘર તથા રાચરચીલાની કીંમત ૧ રૂા. સાથે આ - આવી સંકલ્પ-વિકલ્પોની માયા જાળમાંથી છૂટવા માટે બિલાડીની કિંમત ૧ લાખ રૂપિયા.” “શરત એટલી કે મનને કોઇક સાધનામાં જોડવું પડે. જ્યાં સુધી ન જો ત્યાં સુધી ખરીનારે બન્ને વસ્તુઓ સાથે ખરીદવી પડે.”
તેઓ કોઈ નિયમ કે કાંઈ કશુંય શીખી શકતા નથી. 1 જાહેરાત વાંચી અનેક ઘર-ઇચ્છુકો તેને ત્યાં આવવા દઢ સંકલ્પો અવશ્યમેવ પરિપૂર્ણ થાય છે. લા. ઘરની કિંમત મંજૂર છે પણ બિલાડીની કિંમતમાં કાંઇક
-વિરાગ ફેરફાર કરી આવો તો સોદો મંજૂર.
a
,.
8
R &*
મલાડમાં ચૈત્રી ઓળીની પdiાવકઆશati
*
, તીર્થંકરો પણ જેનું વર્ણન કરે છે અને ગણધરો પણ જેનું | અણનમ રહેશે. એ ઝંડામાં લપેટાઇને જ અમારું શબ મશાન ભેગું સેવન રે છે, એવા શ્રી સિદ્ધચક્ર ભગવંતની ચૈત્ર માસીય ઓળી | થશે. સાધુના ધવલ ચીર એટલે જ સિદ્ધાંતોનું પ્રતીક' મુંબઇ લાડ ખાતે યાદગાર બની ગઇ તી.
- પૂજ્યશ્રીની વાત ઝીલી લઈને અત્રેના સ થે 1 પ્રવચન પ્રભાવક પૂ. ગણિવર્ય શ્રી નયવર્ધન વિ. મ. ના શાસન | અન્તર્દેશીયો તૈયાર કરી વિવિધ સ્થળે રવાના કર્યા તાં. પ્રભાવક શિષ્યરત્ન પૂ. મુ.શ્રી ભવ્યવર્ધન વિ. મ. આદિ મુનિ ભગવંતો શ્રી સિદ્ધચક્ર ભગવંતનું માહાત્મ અને નવે નવપદોનું વર્ણન છે મલાડ-રત્નપુરી) સંઘની વિનંતીને સન્માન આપી ગુજરાતથી [ પણ પ્રવચનમાં હૃદયસ્પર્શી રીતે કરાતું હતું. સરેરાશ ૧૭૫ જેટલા મુંબઇ પધાર્યા હતા. શૈ. સુ. ૫ + ૬ ના દિને પૂજ્યમુનિવર્યોનો તપસ્વીઓએ નવે દિવસ આયંબિલનું આરાધન કર્યું હતું. સામૈયા મહ પ્રવેશ થયો તો. પ્રથમ દિવસે જ પ્રવચનમાં પૂ. મુ. ચૈત્ર સુદ પૂનમને દિવસે શ્રી પુંડરિક સ્વામીજીના ૫ કરોડ હિતવધી વિજયજીએ ૨૬0 ની ભયાનક ઉજવણીને પડકારી | મુનિ ભગવંતો સમેતના નિર્વાણની સ્મૃતિ સ્વરૂપે ૫ કલાક નાદેવવંદન હતી. તેણે સિંહનાદ કરીને કહ્યું “ સિદ્ધાંતનો ઝંડો અમે હાથમાં | કરાવાયા હતાં. પકડ્યો છે. રકતનું બુન્દ પણ આ દેહમાં હશે, ત્યાં સુધી તે ઝંડો આમ, ચૈત્ર માસીય ઓળી મલાડના સંઘનું સંભારા બની ગઇ.
*