Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? '
શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૩ ૦ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯ ૬-૨૦૦૧
કોટિન છે તેનો છોડી દો. આપણી તો એ વાત છે કે કમિટિમાં બેસનારા બધા આ વાતની મશ્કરી ભગવાન મહાવીરના ૨૫OOમા નિર્વાણ કલ્યાણકની જે કરનારા છે. આ સરકાર અને કમિટિના સભ્યો બે કબૂલ રીતે ઉજવણી થઈ રહી છે તેનો વિરોધ કરવો.
કરે અને કહે કે બાર મહિના સુધી આજ પ્રચાર કરવો છે આજે જે ભસ્મગ્રહની વાત થઈ રહી છે તેમાં
કે- “આપણા પાપનું ફળ દુ:ખ છે તે સારું છે, વેઠવા અમને એક જ વાત મલે છે કે ભગવાનના જન્મ
જેવું છે, પુન્યથી મલતું સુખ આત્માને પાયમાલ કરનારું નક્ષત્રમાં તે ગ્રહની સંક્રાતિ થઈ. નિર્વાણ વખતે શ્રી ઈન્દ્ર
છે માટે ભૂંડ છે, છોડવા જેવું છે. દુઃખ કેમ ભોગવાય મહારાજાએ ભગવાનને વિનંતિ કરી કે- હે પ્રભો !
અને સુખ કેમ છોડાય, છોડયા પછી યાદી ય ન આવે તે ‘ભગ નું ક્ષણમુ આયુ વર્ધક,” કેમ કે આપના જન્મ સમજવા માટે સમ્યજ્ઞાનના પુસ્તકોના પુસ્તકો છે. નક્ષત્ર દુષ્ટગ્રહ સંક્રામ થાય છે, થોડું ક આયુષ્ય
સુખને લાત મારી અને દુઃખને આમંત્રણ આપવા પૂર્વક વધારીજથી શાસન સુખે ચાલે.
વેઠવાના તેનું નામ ચારિત્ર.” ભગવાન કહે કે- “મોહ છોડી દે, ગાંડો થા મા !
ઘરનો વડો કોણ કહેવાય ? ઘરને ખવરાવીને ખાય ભાવિ/અફળ થવાનું નથી. મારા શાસનને પીડા થવાની - તે કે મારે તે ? આજના પ્રધાનોના ભથ્થા તેમની સગવડો જ છે/ શાસનના આરાધકોને મુશ્કેલી તે જ પીડા. તેને વિશેષાધિકારોનું લીસ્ટ વાંચો તો ખબર પડે કે આ કોઈ કી શકે તેમ નથી. શ્રી તીર્થંકરો આયુષ વધારી નાલાયકો જગતનું ભલું કરવા નાલાયક છે. ઉપર શકતા નથી. તેમ ઘટાડી શકતા પણ નથી.'
જણાવ્યો તે પ્રચાર કરવાનો નિર્ણય કરે. બાર મહિના આટલી વાત મેં જોઈ છે. પછી ૨૫૦૦ માં ૫૦૦
સુધી તે જ પ્રચાર કરે તો અમે તેમની સાથે છીએ . વર્ષ વીના આ વાત કયાંથી કરે તે ખબર નથી. ' - ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણ કે જેમ શાસનમાં પ્રભાવક પુરુષો પાકશે એટલે પાછું
આપણે ઉજવી એ છીએ. છઠ કરે, દેવનંદ ગણું શાસનું ઝળહળતું થશે. પહેલા જેવું થયું તેવું હવે નહિ
આદિ કરે, દાન દેવાય, અનુકંપા થાય છે, સાધર્મિક થાયામ કે કાળનો પ્રભાવ છે. આ તો અવસર્પિણી અને
વાત્સલ્ય, ઓચ્છવ મહોત્સવાદિ થાય છે. તેમાંય હુંડા અવસર્પિણી. પાછા પાખંડીઓનું જોર વધે - બધા રેડિયાવાળા ખોટા પાંખડી પ્રચાર કરે છે તે તો શસિન મુશ્કેલીમાં મુકાશે. આવા રાજ્યો આવે તો બંધ કરે અને આ જ પ્રચાર કરે, જ્યાં જાવ તાં આજ ભયંકી મુશ્કેલી થાય. લોકોને મંદિરમાં પાઈ-પૈસો અવાજ આવે. નાંખવું તે ય મુશ્કેલ. કારણ કે સરકાર ૫% લઈ જાય આજે તો “અંડા ખાવ લોહી બઢાવ' સવારથી અને 1મે તેમ વાપરે તે ગમતું નથી. તમને પૈસા નાંખવા
ચાલુ, નાના નાના ગામોમાંય ચોરા પર ભેગા કરી આજ બંધ કરાવીએ તો પછી ચાલુ કરાવવા તે ય મુશ્કેલ. પ્રચાર લોકો નું સત્યાનાશ વાળ્યું આમાં દેશ નો ઉદય આજે પિસો કોની પાસે છે. આગળ માણસ ગમે તેવો કહેવાય ! જે લોકે ઈડા જોયા ન હતા તે બધા ખાતા થઈ હોય પણ તેનો પૈસો ઉન્માર્ગે જાય નહિ. કૃપણનો કાકો
ગયા. તે બધું બાર મહિના બંધ કરી દે. કતલખાના બંધ હોય ણ તેના દિકરાના ય હાથે પૈસો સન્માર્ગે જતો.
કરવા તે તેમની તાકાત બહારનું છે કેમ કે માંર, ખાનાર આજે મસો એવા માણસો પાસે છે કે પૈસો કયાં જાય છે.
પ્રજા એવી તૈયાર કરી કે, બંધ કરે તો તેમના પ્રાણ લે. તેની ખબર પડતી નથી.
બાર મહિના આ ડંકો વાગ્યા કરે. “ભગવાનનો સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર - તપ
સભા : સરકારને શું ફાયદો ? એ ઉમોત્તમ મોક્ષમાર્ગ છે. દુ:ખ ભોગવવું અને સુખ છોડવું તે સમ્યગ્દર્શન શીખવે; સુખ છોડવું કેમ અને દુઃખ
સરકાર તો ફોરેન એક્ષચેન્જ માટે કરે છે. મૂળ હેતુ મઝથી વેઠવું કેમ એ સમ્યજ્ઞાન શીખવે. આ જ્ઞાનનો
આજ છે. વધારે વિદેશીઓ આવે તો વધુ હુંડીયામણ પ્રચાર કરવાનો છે. દુઃખને ભોગવવાની અને સુખને
મલે. આની પછવાડે સરકારને ૫૦ કરોડ મળવા ના છે. છોડવની કબૂલાત કરવી તે ચારિત્ર. ચારિત્રને ઉજ્જવલ ઉત્તર : હવે તો વિરોધ કરવાની જરૂર છે ને? કર્યા
કરવા ઈચ્છામાત્રનો રોધ કરવો તેનું નામ તપ.' | વગર ચાલે તેમ નથી ને? પણ વિરોધ કરવા માટે બધાનું 9િ ૬૪૮)" અન8 :
૧