Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
:
: :
આરિણીય અભ્યાસી
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ • અંક ૪૨-૪૩ ૦ તા. ૯-૬-૨૦૦૧ સાયિક સફળ બને છે. અથવા સર્વત્ર રાગ - દ્વેષના | આગલોડ નગરે ભવ્ય ચેત્રી ઓળીની આરાધના કારણોમાં પણ સમભાવરૂપ ઉદાસીનતા પ્રાપ્ત થાય તો ય
પ. પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ., પૂ. મુ. શ્રી સાયિક સફળ બને. તે ગુણોને પામવા અભ્યાસ રૂપે પુન્યધન વિ.મ. ની પાવન નિશ્રામાં સવિતાબેન મહેન્દ્રભાઈ કરH સામાયિક પણ પરિણામે સફળ બને છે.
શાહ આયોજીત ચૈત્રી ઓળી ની આરાધ•ામાં ૨૫૦) | ઉદાસીનતા, મધ્યસ્થ, સંકલેશની વિશુદ્ધિ,
આરાધકો જોડાયા હતા. ચૈત્ર સુદ ૫+૬ નાં અત્તર વાયણા અમાકુલતા અને અસંગપણુંઃ આ પાંચ ગુણોથી યુકત
રાખવામાં આવેલ અને સુદ - ૭ થી ઓળ ની શરૂઆત
થયેલ. રોજ સવારે - સામુદાયિક પ્રતિક્રમણ બાદ ૬-૩૦ સાયિક સફળ છે.
કલાકે વાજતે ગાજતે સામુદાયિક દર્શન ત્યાં સંગીત સાથે I જ્યાં ત્યાં, જે તે, ગમે તેવું ભોજન, આસન
સ્તવના થતી હતી. ત્યાર બાદ ગુરૂવંદન ૨ ને પ્રાસંગિક આદની પ્રાપ્તિ થાય તો પણ મનમાં સંતોષ - આનંદ રહે
પ્રવચન, ૮ થી ૧૦ સમુહ પૂજા તથા સ્નાત્ર મહોત્સવ સંગીત તેને ઉદાસીનતા' કહી છે. આત્મ પરિણામની વિશુદ્ધિનું
સાથે રોજ થતા હતા. ૧૦ થી ૧૨ વ્યાખ્યા, રોજ સંઘ આકારણ કહેલ છે.
પૂજન, ગુરૂપૂજન થતા હતા. બપોરે ૩ થી ૪ શ્રીપાળ “આ મારો અને આ પારકો” આવી બુદ્ધિ તુચ્છચિત્ત
મયણા ભકિત નો રાસ વંચાતો હતો. સાંજે :-૩૦ કલાકે વાવા લોકોની હોય છે જ્યારે ઉદારચિત્તવાળો સ્વભાવથી સમુહ સંગીત સાથે પ્રભુ થતી હતી ૭-૩૦ કલ કે પ્રતિક્રમણ આ જગતને પોતાનું કુટુંબ જ માને છે. જે કારણથી |
ત્યાર બાદ ૮-૩૦ કલાકે ભાવના, ભાવના માં આરતી - અનાદિકાલીન આ સંસાર સાગરમાં ભમતાં જીવોએ,
મંગળ દિવાના ચઢાવા ખૂબ જ સુંદર થતા હતા. ચૈત્ર સુદ ૧૩ ઘણ ભવોમાં એકઠાં કરેલા કર્મના કારણે પરસ્પર,
નાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં જન્મકલ્યાણક નિમિત્તે
ભવ્યાતિભવ્ય વરઘોડો વિનોદચંદ્ર ડાહ્યાલાલ શાહ તરફથી પર પરની સાથે માતા - પિતા, પતિ - પત્ની, ભાઈ -
ચઢયો હતો. અને અનુકંપાનું દાન રાખવામાં વાવેલ બપોરે બન આદિ કયો સંબંધ નથી થયો ? અર્થાત બધાની સાથે
૨-00 કલાકે ભવ્ય સ્નાત્ર મહોત્સવ, સાંજે -30 કલાકે પર પર બધા સંબંધોની પ્રાપ્તિ થઈ છે. તેથી “આ મારો કે
મહાપૂજનનું આયોજન થયેલ. ચૈત્ર સુદ ૧૪ ના કુંભ આ પારકો ' આવી ચિંતા કરવી ફોગટ છે આનું નામ
સ્થાપના. બપોરે પાટલા પૂજન, થયેલ વ્યાખ્ય ન બાદ ૫/“મા મસ્થ વૃત્તિ' કહેવાઈ છે. જેથી મારા – તારાની બુદ્ધિ
રૂ.નું સંઘપૂજન દિનેશચંદ્ર પોપટલાલ શાહ, મુ. શ્રી પુન્યધન નાશ પામે.
વિ. મ. ને ૨૬ વર્ષ સંયમનાં પૂર્ણ થયા હોવાથી સવારે | પરસ્પર સાથે વસવા છતાં પણ બીજાના દુર્નયો - દ-00 કલાકે ચૈત્યપરિપાટી, ૭ કલાકે વ્યાખ્યા 1, ગુરૂ ગુણ ખરીબી જોવા છતાં પણ તેનાથી મૂંઝાવું નહિ, “આ બધા ગીત સાથે ચૈત્ર સુદ ૧૫ના બપોરે શ્રી સિદ્ધચક મહાપૂજન, જીવ કર્મને વશ છે, તે ખરાબી મને ન અડે તેની કાળજી ચૈત્ર વદ ૧+૨ના પૂ. ૧/- રૂા. નું મુલચંદ હીરાચંદજી, રાખવી” તેનું નામ “સંકલેશની વિશુદ્ધિ' છે.
નવપદના સિક્કાની પ્રભાવના, પ્રાર્થ કેટરર્સ ત ફથી ૮-૩૦
કલાકે સામુદાયિક પારણા ઓળીના આરાધકોને ૧૦૮|- રૂા. જતાં - આવતાં, ઊઠતાં – બેઠતાં, સૂતાં – જાગતાં,
ની પ્રભાવના પૂજાની થાળી - વાટકી - દીવી - રૂમાલ - ૨ લા-નુકશાન આદિના સર્વ પ્રસંગોમાં પ્રાપ્તિનો હર્ષ અને
નવકારવાળી ૨ ધુપનાં પેકેટ, તથા ૫OO કામ સાકરની અપ્રાપ્તિનો શોક - દુઃખ નહિ કરવું તેનું નામ
પ્રભાવના તથા અઠમવાળાને ૬૦) રૂા. ની પ્રભા ના તથા નવે ‘અમાકુલતા – અવ્યાકુલતા' છે.
દિવસ પૌષધ કરનારને ૯0- રૂ. ની પ્રભાવના અલગ થયેલ. | કનક કે કથીરમાં, મિત્ર - શત્રુમાં, સુખ - અને સવારે ૧૧ કલાકે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન રાખવામાં દુ:ખાં, બીભત્સ કે મનોહર સુંદરતામાં, સ્તુતિ - નિંદામાં, | આવેલ. સાંજે સંઘ સ્વામિવાત્સલ્ય હતું રોજ પ્રભુજીને ભવ્ય કે તેવા બીજા પણ વિવિધ પ્રકારના મનના વિકારોના ] અંગરચના થતી હતી. વિધિ માટે જામનગર +1 નવીનચંદ્ર કારમાં જે સમચિત્તપણું - સમાનતા રાખવી. તેને | બાબુલાલ પધારેલ. સંગીતકાર અમદાવાદથી દશરથભાઈ જગપ્રભુ શ્રી તીર્થંકરદેવો ‘અસંગપણું' કહે છે.
પોતાની મંડળી સાથે નવે દિવસ લોકોને ભકિતમાં તરબોળ કરી
દીધા હતા. આગલોડ નગરે સૌ પ્રથમ વખત ર માટલી સરસ આ પાંચે ગુણોને પામવાના અભ્યાસરૂપ સામાયિક
ઓળીની આરાધના થયેલ. અને ખુબ જ સરસ છે .વસ્થા હતી. કરી આ જીવન સફળ – સાર્થક કરવું હિતાવહ છે.
પૂ. મહારાજ સાહેબનાં અખાત્રીજના પારણા બારેજા છે.
*