Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| | | આજ :: :
:
:
: કર્ક ક
ડ
ક
કકકક ક્રિકેટ રસિક એક
ફિગર
છે
*
:
: *:
: : :
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૩૩૭ ૦ .. ૮-૫-૧...
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
જિજ્ઞાસુ જીવ આવે તેને ધર્મનો જ સાધુધર્મનો જ, તેની | સંબંધ છે પણ સ્વામિત્વ ભાવ નથી. તેમ ગુરૂ માત્ર કિત ન હોય તો તેની શકિત માટે તેની કક્ષા પ્રમાણેના જ્ઞાનના સંબંધી નહિ પણ જ્ઞાનના સ્વામી જોઈએ. અમનો જ ઉપદેશ આપે છે તેને જ ગુરૂ કહેવાય છે. આ સ્વામી એટલે જ્ઞાનને પચાવનાર પરિણ ( બનાવનાર લક્ષણોથી નિર્દોષ હોય તે જ ગુરૂ બને તેમાં કોઈનો અમલી બનાવનારા. માટે જ્ઞાનના ત્રણ પ્રકારમાં ‘શ્રી | ઇન્કાર છે ખરો ? ‘હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મસેવન અષ્ટક પ્રકરણ'માં “તત્ત્વસંવેદન જ્ઞાન” પર ભાર મૂકયો. | રને પરિગ્રહ’ આ પાંચે મહાપાપોનો મન – વચન - પરિણત જ્ઞાન થાય તો આવે માત્ર પ્રતિ માસ જ્ઞાનધી | કયાથી, કરવા - કરાવવા અને અનુમોદવા રૂપે ત્યાગ કામ ન ચાલે, માટે મહાવ્રતીને ગુરૂ કહ્યા. પહેલું મહાવ્રત
કે તેનો કોઈ વિરોધ કરે તેવો કોઈ માડી જાયો જગતમાં જીવ માત્રને અભય, પોતા પ્રત્યે કઠોર બની પાછા પકયો છે ખરો ? જે વેપારી પાસે જે માલ હોય તે વેચે, કરૂણામય બનાવે, બીજાં મહાવ્રત પરને શાંતિ અને
નના પારખુ અને વેપારી ઓછા તેમ સદ્દગુરૂ પાસે જે. વિશ્વાસ જન્માવવા સાથે પોતાને નિર્ભય નાવે, ત્રીજાં ઘર્મ છે તેને જ સમજાવે તેમાં ખોટું પણ છે ?
પરને નિર્ભય અને સ્વને સ્વાવલંબી બનાવે ચોથું પરમાં જ્ઞાન જો જીવનનો સાચો પ્રકાશ બની જાય તો
ઈજ્જત - આબરૂ અને સ્વમાં સાચી રે માત્માશકિતનું ભવનમાં અમલી બનાવ્યા વિના રહે જ નહિ. સાચો
સીંચન કરે, પાંચમું જીવ માત્રને નિશ્ચિંત અને પોતાને રાગ ભાવ વિરતિ વિના રહી શકે જ નહી વિરાગ
આત્માગુણ સમૃદ્ધિથી સમૃદ્ધ બનાવે. માટે “સ્વ - પર અને વિરતિ તો સગા જોડીયા ભાઈ - બેન છે. “જ્ઞાનસ્ય
કાર્યા પણ સાપ્નો તિ ઈતિ સાધુ:” આ વાત પણ અહીં જ ક વિરતિ’ નો પરમાર્થ પણ આ છે. ધનને ગણ્યા
ઘટે છે. માટે આવા સદૂગુરૂનો સાથ પામ્યા પછી તેમની કવાથી ધનવાન ન ગણાય નહિ તો બેંકનો કેશિયર જ
પ્રત્યે સાચો સમર્પણભાવ કેળવી પોતાના આત્મામાં તે
ભાવ પેદા થાય તેવો પ્રયત્ન કરવો હિતકર છે. | Nલા નંબરનો ધનવાન ગણાય. કેશિયરને ધન સાથે
મ :
- મનન મોતી -
સંગ્રાહિકાઃ અ.સૌ. અનિતા આર. પટ્ટણી - માલેગાંવ સંપત્તિનો મજેથી ભોગવટો વિપત્તિને લાવનાર છે.
| સંપત્તિને વિપત્તિનું કારણ સમજી રોગની માફક ભોગવે તો તે સંપત્તિ વિપત્તિનું કારણ ન બનતા આત્મિક ગુણસંપત્તિનું કારણ બને. સંપત્તિમાં મદ નહિ અને વિપત્તિમાં વિષાદ નહિ તેનું નામ ધર્માત્મા ! વિચાર પણ સ્વ-પરને હિતકારી બોલય. મયણાએ કોઢિયાનો હાથ પકડયો ત્યારે શ્રી ગૌતમ મહારાજા કહે કે- ““રાજા પોતાના કોપથી પાછો ન પડયો, તત્ત્વની જાણ એવી મયણા પોતાના સત્ત્વથી પાછી ન પડી.” શાસનના શિરતાજ શ્રી ગૌતમ મહારાજાએ આને સત્ત્વશાલિની કહી પણ આગ્રહી ન કહી, જીદ્દી ન કહી. ભગવાનના સિદ્ધાન્તને પકડી રાખે તે તમારા મતે જીદ્દીને ! ઝઘડાળુંને ! |
કજીયાખોરને ! કદાગ્રહીને ! નવામતીને ! Ek**** * એક ક ક ક k*
2 + + ૫૬૮
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
સંસાર ઝેર જેવો ન લાગે, ધર્મ અમૃત કેવો ન લાગે ત્યાં સુધી સાચા ભાવે ધર્મ આવે જ નકિ. જે વખતે કર્મ જેવી સ્થિતિ આપે તેમાં મજેથી રહેવું છે, સુખમાં લીન નથી થવું, દુ:ખમાં દ ન નથી થવું - આ દશા સુખી થવાનો સાચો રાજમાર્ગ છે. ભગવાનની પાસે સંસાર પોષક અને પરાગ શોષક એક પણ વસ્તુ મંગાય જ નહિ. મ ગે તો ધર્મ ભાગી જાય. અધર્મ આવી જાય. દેવ - ગુરૂ - ધર્મ પાસે સંસાર સુની માગણી કરવાથી સમ્યકત્વ ભાગે અને મિથ્યાત્વ લાગે. *ધર્મના અર્થીએ અર્થકામની વાસનાથી - આસકિતથી અલિપ્ત રહી મોક્ષ માર્ગની શુદ્ધ આરાધનામાં જ આસકત બનવું જરૂરી છે. સાધુ વૈદ્ય છે પણ શરીરના રોગોના હૈ નથી પણ આત્માના રોગોના વૈદ્ય છે માટે સાધુ સાચા ભાવ વૈદ્ય છે. માનવધર્મ શું? પોતાની લાયકાત ન હ ય તેવું સુખ જોઈએ નહિ. મારાથી બીજાને દુઃખ થ ય તેવું પણ સુખ જોઈએ નહિ.
) : * * * * *
* * *
* 2 ,* *?? ??
*, * *