Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તે આત્મપરિગતિ આદરો, પરપરિણતિ ટાળો શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ : અંક ૩૮/૩૯ * તા. ૨૨-૧-૨૮૧ , છે એટલે ને મેળવવા ભોગવવા કે સાચવવા કોઇને તો દુ:ખ દેવું (૩૧) “મન્નત્ર : શત્રુ? પ્રમા મચતાં forશો !!' છે જ પપછી સંયમ કે અહિંસાનું પાલન કઈ રીતના થાય.
“હે ભગવન શત્રુ કોણ? હે શિશો ! પ્રમાદ જ સંયમી ઇન્દ્રિયજન્ય સુખો તરફ લાલ આંખ હોય કે ભૂંડના
" તારો શત્રુ માન.” જેવી ત્તિ કે પ્રવૃત્તિ ન આચરે. વાસનાના ગંદકી ભર્યા પ્રવાહને જે આપણને હેરાન પરેશાન કરે, જેના પ્રત્યે આપણને સુરસી તાનો નિર્મલ પ્રવાહ માની તેમાં ડૂબવાનું પસંદ ન કરે.
અણગમો હોય, જે દરેક વાતમાં આપણી સાથે વાંધા-વચકા સંયમ શરીર પ્રત્યે કઠોરતા અને આત્મા પ્રત્યે કોમલતા છે,
કાઢે, આર્થિક પ્રગતિ રૂંધે, આગળ આવતાં રોકે તેને આપણે ઈન્દ્રિય કષાયનું દમન નથી પણ તેના ભાવિ ભયાનક વિપાકો
આપણા શત્રુ તરીકે માનીએ છીએ. આપણા જાની દુશ્મન
કોણ તેના નામ મુખ પાઠ હશે. દુનિયાનો દુશમન બહુ બહુ તો જોઇ.વિચારી સમજણ પૂર્વક મનની મક્કમતા કેળવી તેનાથી
કદાચ તે એક ભવ સુધી રહી શકે. સંધિ કે સમાવટથી દૂર રહેસાનું છે. માટે ઇન્દ્રિયજન્ય સુખોની અપેક્ષા નથી પણ
દુશ્મનગિરિ દૂર પણ થાય અને મિત્રતા મંડાય તે પણ સહજ આત્મિક ગુણોની રમણતા છે. ઇન્દ્રિય જે માગે તે આપવામાં
છે. જેમ દુનિયાને જોનારી આંખ, સ્વયં પોતાનું સ્વરૂપ નથી નહિ પણ તેનો નિગ્રહ કરવામાં જ આનંદ છે. તેમાં જ
જોઇ શકતી તેમ દુનિયાને જોનારા આપણે આપણી જાતે જોઇએ લાભ છે.
છીએ ખરા? આજે ટી.વી. આદિ સાધનોથી દુનિયા ના ખૂણે સંયમની વિશુદ્ધિ માટે તપ જરૂરી છે. તત્ત્વજ્ઞાનની
ખાંચરે બનેલા બનાવો થોડા સમયમાં દેશ-વિદેશમાં ફેલાઇ પરિણતિ તે જ સાચો તપ છે તેથી જ મોહજન્ય ઇચ્છાઓનો
જાય છે પણ આપણા અંતરમાં થતી ઉથલ-પાથલો, દોડધામ, નિરોધ સહજ - શક્ય બને છે. ત૫ દેખાવ-આચરણમાં કઠોર એકસીડન્ટ તેનો આપણને ખ્યાલ આવે છે ખરો ? આપણું હશે પરિણામે હિતકારી છે. કઠોરતા પણ કોમલતાની સંરક્ષક બગાડનાર ચાહે નજીકનો સ્નેહી-સંબંધી હોય તો પણ માપણને બને છે. દુનિયામાં પણ દેખાય છે કે ખીલેલા પુષ્પોની નીચે તે શત્રુરૂપ લાગે છે પણ આપણો વાસ્તવમાં શત્રુ કોણ તેનો જે કર કવચ ન હોય તો કોમલ પાંદડીઓનું અસ્તિત્વ કઈ આપણે ક્યારે ય પણ વિચાર કર્યો છે ખરો ? માટે જ આત્માની રીતન ટકે? તપ એ શરીરને શોષાવનાર કે નિર્બલ કરનાર નથી સાચી નાડ પકડનાર ધન્વતંરી એવા શ્રી તીર્થકર દેવ કહે છે કે, પણ મને શોષાવી આત્માને સ્ફટિક રત્નની જેમ નિર્મલ | "હે શિશો ! પ્રમાદ જ તારો શત્રુ છે.’ જેમ બાલકને પોતાના કરનારું છે. તપ એ દેહદ મન નથી મોહજન્ય ઇચ્છાઓનો
શત્રુ-મિત્રની ગતાગમ નથી હોતી તેમ મોહના રમકડા એવા મારકમારક-નિવારક છે, રત્નત્રયી પ્રાપક છે અને મુક્તિદાયક છે.
આપણે પણ ‘બાલ” જ છીએ ને ? જે આપણા આત્માની શ્રુતકેવલી ભગવાન શ્રી શયંભવસૂરિજી મહારાજાએ
અનાદિકાળથી ખાનાખરાબી, પાયમાલી કરી રહ્યું છે તેને હું
હજી આપણે ઓળખતા પણ નથી, કોઈ ઓળખાવા માગે પણ દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પહેલી ગાથામાં
તો આળસ કરીએ, કયાં તેની વાતને સ્વીકારતા પણ નથી. પણ મા જ વાત કહી કે
પ્રમાદ એ જ આત્માનો મોટો શત્રુ છે. વિષય-કષાયાદિ ધ” મંગલમુક્કિતું, અહિંસા સંજમો તવો !”
પાંચ પ્રકારના કે આઠ પ્રકારના જેમાં માતા-પિતાનો પણ | Jઆ ત્રણે ધમનો સંપૂર્ણ સુભગ સુયોગ આત્માને
સમાવેશ કર્યો છે. આત્માને વિવેકહીન બનાવનાર કોઇપણ પરમમા બનાવવા સમર્થ છે અને તેવો આત્મા જ નિર્મલ
ભાવનાને બધી પ્રમાદમાં ગણાય. મોટી ફેકટરીઓ ચલાવનાર બની આત્મગુણોમાં સદૈવ રમણતા કરે છે. ધાર્ય છે અને
કે રેલ્વે - વિમાન - બસ આદિ વાહનો ચલાવનાર ચાલકની ઈતિ : તે ધર્મની યથાર્થતાને ચરિતાર્થ કરે છે. ધર્મ એ બહારથી
એકાદ ભૂલ કે એકાદ ક્ષણની આળસ - પ્રમાદ કેવું, વિનાશ * કે લાવ ની કે ખરીદવાની ચીજ નથી પણ કર્મના કારણે સર્જે તે અનુભવમાં છે. આજનો ધમવર્ગ પણ પોતાની 3 દબાલા આત્મધર્મને પ્રગટ કરવાનો છે. તે માટે આ ત્રણની ‘ઇમેજ' માટે વાત-વાતમાં કહે છે કે, ધર્મમાં જ પ્રમાદ બહુ
પ્રા.િ ખીલવણી જરૂરી છે. ધર્મને પ્રગટ કરવાનો પ્રબલ નડે છે - આ જ સિદ્ધ કરે છે કે પ્રમાદ એ જ આત્માન મોટામાં છું પુણ્ય પુરૂષાર્થ કરી આપણો આત્મા સંપૂર્ણ ધર્મમય બને તે મોટો શત્રુ છે. આજે આશ્ચર્ય એ છે કે પ્રમાદના ના નો ધર્મ જ ભિલાષા.
પ્રમાદની પુષ્ટિ માટે કરાઈ રહ્યો છે. પોતાના ઇચ્છિત હૈ કમળ / ળળળળ ળી છી છી છિી છી છી છી છી છી છE Dા છી છી છી છી છી છી છી છી છી છી આ JUGOVCOV OVOU CJULOV COCOMOVE
Je Ve SUCURSULUM
COCOME