Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
થી કાળી થી નીકળી તળી નથીજીવન ની સ્થિતી
દ્વીપ
MMMMMMMMMMMMMMMMMMMITSUSTASIENENTMENTSENTSITSCHIENENENGJIGJEN 15
આ મહા-સુલસી
શ્રી જૈન શાસન (અઠવાડિક) રર વર્ષ ૧૩ – અંક ૪૦ ૪૧ તા. ૧૮-૬-૨૦૦૧ 3
માનવોના મહેરામણથી ઉભરાતો તે દેશ. દક્ષિણાવર્ત શંખ જેવો જ તે સુભગ અને શત્રુઓ જેની એકાદ કાંકરીય ન ખેરવી શકે તેવા શકનવનતો દ્વીપ,
ગગનચુંબી દુર્ગો ગઢો ત્યાં ઠેર-ઠેર પથરાયે હતા. | મહાસાગરના મધ્યભાગમાંથી જેમ દક્ષિણાવર્ત ઋતુચક્ર પણ ત્યાં સમયબદ્ધ રીતે ઘૂમતું રહેતું. શપ પ્રગટે. સમુદ્ર ત્યાં ઉછાળો ભરતો રહે. બસ! તેમજ
| દુષ્કાળોની નોંધપોથીમાં મગધ દેશનું સરના મુચ શોધ્યું જદ્વીપની ચોફેર ‘લવણ’ નામનો મહાસાગર ઘૂ ઘૂ
ન જડે. ઉદ્યાનો અને ઉપવનોની શ્રેણિબદ્ધ રચનાઓ ઘૂઘવાટ વેરી રહ્યો છે.
તે ભૂમિને નવપલ્લવિત બનાવતી હતી. 1 જંબુદ્વિીપની ફરતે જો સુવર્ણજડિત જગતી (ગઢ)
સરોવરો, કૂવાઓ, વાવડીઓ અને નહેરોની ન હોત, તો કદાચ દ્વીપના મનુષ્યો દિ'રાત સાગરના.
માનવસર્જિત જળ-વ્યવસ્થાથી તે દેશ સુર બદ્ધ અને કોલોનું જ શ્રવણ કર્યા કરત. તે જંબદ્વીપ પૂર્ણચન્દ્રમાં
સુસંસ્કૃત જણાતો. જેવા જ ગોળ મટોળ.
તે દેશના ગામે ગામ, નગરે નગર, સુવર્ણના | તેના નેત્રસ્થાને ગંગા અને સિધુ નામની બે
કળશોથી મંડિત બનેલા જિનમન્દિરોથી વિભૂષિત હતા. મધુસરિતાઓ વહી રહી છે. દ્વીપમાં ચોફેર પથરાયેલા
પંફિતબદ્ધ રીતે રોપાયેલા ઘટાટોપ વૃક્ષો, એ ‘ભમશાલ’ ‘મહાશાલ’ જેવા વનો, ઉપવનો અને
ભૂમિને નેત્રદીપક બનાવી દેતા. ગોચરનો તો ચાં અફાટ ઉંધનો; મનોરમ કેશપાશ બનીને દ્વીપને સુશોભિત
પથરાયો તો. બનવતાં રહે છે.
તે મગધ દેશની મધ્યમાં ભાર ગિરિ નમનો એક
ઉત્તુંગ પર્વત રહ્યો છે. જેની ફરતે લઘુશિખરોને હારાવલી 1 જંબુદ્વિીપના મધ્ય ભાગમાં ૧ લાખ ચોજન (૩૨
રચાયેલી. લાજ માઇલ) જેટલો વિરાટ્ સુમેરુ પર્વત રહ્યો છે. જેનું ઉત્તગ શિખર દેવલોકમાં પણ જંબૂદ્વીપની પ્રશસ્તિ
મગધની તે ગિરિમાળાઓમાં ઠેર ઠેર ઝ, ણાઓનો
કલ્લોલ ઘૂમતો રહેતો. શિખર પરથી ધરતી ભ ણી ઘસતા કંડ કરતુ રહે છે.
તે કલ-કલ કરતાં ઝરણાઓનું દૃશ્ય પા! મનોહર I તે જંબુદ્વિીપના દક્ષિણી તટપર રહ્યું છે, ભરતક્ષેત્ર.
બની જતું. તેની મધ્યમાં ઉભેલો રજતમય વૈતાદ્ય પર્વત
એ મગધ દેશની આવી તો સમૃદ્ધ હતી. આ ભારત વર્ષને ઉત્તર અને દક્ષિણ, એમ બે ભાગમાં
અધાયથી ચડીયાતી તેની સમૃદ્ધિ તો તે બની રહેતી; કે વિતરત કરે છે.
એ ભૂમિ ‘રત્નગર્ભા’ હતી. હજારો માન પરત્નો - | | દક્ષિણાર્ધ ભારત વર્ષ, ઉત્તરાર્ધ ભારત વર્ષ.
મહામાનવોની તે જન્મદાત્રી બની. | બન્નેય ત્રણ - ત્રણ ખંડોમાં વહેંચાયા છે. ભારત
મગધ દેશની રાજધાની હતી : રાજગૃહી નગરી. વર્ષની આ સુwાં સુbo સુwાં ભૂમિની છ ખંડોમાં
વૈભારગિરિની તળેટી પર વસેલી તે માનગરી. વહેમણી કરનાર તત્ત્વ છે, ગંગા અને સિધુ નામની
તીર્થકરોના કલ્યાણકોથી પાવિત બનેલી તે મહ સરિતાના સતત વહેતા જળ પૂરો. દક્ષિણાર્ધ ભારત
મહાનગરી. ભૂતના ત્રણ ખંડો પૈકીનો તે મધ્ય ખંડ. જેના એક છેડે
તીર્થકરોના ચરણ-સ્પર્શથી શણગારર જનારી તે ગંગત્રી ધૂધવતી રહે છે. અને સામા છેડે સિધુ નદી
ધન્ય નગરી. વી રહે છે. તે મધ્યખંડમાં જ વસેલો આ એક દેશ હતો.
શ્રમણ ભગવાન મહાવીર દેવે જે પુના ધામમાં નામ તેનું : મગધ દેશ.
ચૌદ ચૌદ ચાતુર્માસો કર્યા તા. ગિરિમાળાઓથી વીંટળાયેલો તે દેશ.
* રાજગૃહના નગરવાસીઓ પણ મૂકી ઉંચેરી ઉંડી ખીણોના આરોહ-અવરોહોમાં ગૂંચવાયેલો
પાત્રતાના સ્વામી હતા. તેશ.
(કમશ:) જળી છી છી છી છી છી છી છી છી છી છી છી છી છી છી છી છી છીએ છીએ
અ
MMDAwMDAwMDA%
D
#