Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
മത ജാതിക്കാത്തതായാൽ ശ SMOOI GJIS NISI SIGUICI SU SVI GIGIJUSI GIGS GIGOGO GOI GOI GOI GOI GOI GOI COILSIO SI GOGO તે આત્મપરિાઃ તિ આદરો, પરપરિણતિ ટાળો - શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ : અંક ૩૮ ૩૯ * તા. ૨૨-૫- 01 2
[‘આત્મર્પણદ્ધિ આદરી, પૂરપ$િણત ટાળો
IMIT CHAIR
લેખાંક - ૯
-પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શન વિજય સુવ અને સુગુરુની સાચી ઓળખ આપી હવે સુધર્મની | અને સંયમની વિશુદ્ધિને માટે તપ પણ તેટલો જ જરૂરી છે. સાચી ઓળખ આપે છે. સકલસૂત્ર શિરોમણિ, શ્રત કેવલી પૂ. માટે જ જ્ઞાનનું ફલ વિરતિ કહી જ્ઞાનિઓએ જ્ઞાન અને કિયા, શ્રી ભદ્રાહુસ્વામિજી મહારાજા કૃત ‘શ્રી કલ્પસૂત્ર' પર દ્રવ્ય અને ભાવ સાથે ને સાથે રાખ્યા. જ્ઞાન વિનાની ક્રિયા સુબોધિકો ટીકા રચનાર ૫. પૂ. મહામહોપાધ્યાય શ્રી વિનય પાંગળી કહી અને ક્રિયા વિનાનું જ્ઞાન આંધળું કહ્યું. આ સાથે વિજયજી મહારાજાએ પણ શ્રી નમિનાથ સ્વામિ ભગવાનના ને સાથે પૂરક બનીને રહે તો જ કાર્યસિદ્ધિ થાય. | સ્તવનમાં પણ ગાયું કે ‘ત્રણ તત્ત્વ મનમાં અવધારી, વંદો હિંસા ધર્મરૂપે બની શકે તેમ જ નથી. હિંસાની સાથે અરિહંત કે વો રે!દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ તત્ત્વની યથાર્થ ઓળખ કૂરતા આવી જ જાય. ક્રોધની ભગિનિ હિંસા કહી છે. હિંસ માંથી થયા પછી ભકિત કરવા કહેવું ન પડે પણ ભકિતના તરંગો હૈયામાં મૂઢતા જન્મે. મૂઢતા મહાપાશવતાને ખેંચી લાવે. જેને જીવ ઉછળ્યા ૮૮ કરે. દુનિયામાં પણ જેના ઉપર રાગ હોય છે તે | છું, મને દુ:ખ પ્રિય નથી અને સુખ જ પ્રિય છે તો મારાખને વ્યક્તિ માટે શું શું કરવાનું મન ન થાય - તે સૌના અનુભવમાં માટે મારાથી બીજાને દુ:ખ કેમ દેવાય?'જે બધા આત્મબોને છે. તેમ ાચો ધર્મરાગ જમ્યા પછી જે ભાવોદધિ ઉછાળા પોતાના આત્મા સમાન માને તે બીજાને દુ:ખ કે પીડા કેદ ? મારે જેનું વર્ણન ન થાય. માટે હવે ધર્મતત્ત્વની ઓળખ આપતા માત્ર બીજાના પ્રાણ લેવા, તેને મારી નાખવો તેને હિંસ નથી કહે છે કે
કહી પણ રાગાદિ સંકલેશના કારણે બીજાને દુ:ખ પહોંચાડવું, ( ૨) ‘ો ઘર્મ? વીતરાપોડહિંસા-યમ- તવપોમય: !” | મર્મભેદી વચનો બોલવા, અજીવ-જડ એવા થાંભલા-જાતને
ધર્મ કયો ? શ્રી વીતરાગ દેવે પ્રરૂપેલ અહિંસા, અથડાઇ ‘આ વચમાં આવે છે’ આમ અપ્રીતિ બતાવી તે સંયમ અને તપજ'. '
બધાને પણ હિંસા કહી છે. તે બધાથી બચવા અહિંસાનું લન જ તમાં કહેવાતા ધર્મો એ સદ્ધર્મ રૂપે બનતા નથી. જરૂરી છે અને અહિંસાના પાલન માટે પોતાથી ચૌદ રાજલકના જેમના રો -દ્વેષ-મોહ અને અજ્ઞાન નાશ પામ્યા તે શ્રી વીતરાગ સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર એક પણ શિવને દેવને ખોટું બોલવાનું કોઇ જ કારણ નથી. છદ્મસ્થ પણામાં . મન-વચન-કાયાથી મારવા, મરાવવા કે અનુમોદવા રૂપે માગ અનુપયો. દિના કારણે પણ વિપરીત બોલવાનો પ્રસંગ | કરવો તેનું નામ અભયદાન છે. અહિંસાનું પાલન તે નિબુ લતા સંભવિત છે. માટે જ શ્રી તીર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન ન કે કાયરતા નથી પણ સામનો કે પ્રતિકાર કરવાની શક્તિ છતાં પામે ત્યાં સુધી ઉપદેશની પ્રવૃત્તિ મોટે ભાગે કરતા નહિ. લાર્ભ | સહન કરવું તે ધર્મ છે. ઉત્કૃષ્ટ સર્વ પ્રગટ્યા વિના આ વિશેષે કદાચ કહે તે વાત અલગ છે. માટે જ શ્રી વીતરાગ દેવે શક્ય નથી. ' કહેલો ધર્મ એ જ વાસ્તવમાં ધર્મ કહેવાય છે જે ધર્મ આવી અહિંસાના પૂર્ણ પાલન માટે સંયમ ખૂબજ જરૂરી કષ-છેદ-નાપની કસોટીમાંથી પાર પામેલો છે. શ્ર વીતરાગ છે. માટે સાધુઓ માટે સર્વસંયમ અને શ્રાવકો માટે દેશથી પણ દેવના ધર્મ માં કોઈ જ દૂષણ કાઢવા શકિતમાન નથી. ધર્મના સંયમ બતાવ્યું છે. જેના મન-વચન-કાયાના યોગો, મચે આરાધકનું ખામી-દોષોના કારણે ધર્મ વગોવે કે વગોવાય તેમાં | ઇન્દ્રિયો અને ચારે કષાયો કાબૂમાં છે તેને પાંચે અવ્રત કઇરીતના આરાધકનું ભૂલો કારણ છે, બાકી ધર્મ તો સો ટચના સુવર્ણની પીડી શકે. સંસારના વિષય-કષાયજન્ય સુખ માત્ર પ્રત્યે ફિગ જેમ સર્વથ સુવિશુદ્ધ જ છે.
અને ઉદાસીનભાવ જન્મે, પોતાના જ પાપથી અ મતાં મા કહે છે કે સર્વજ્ઞ એવા વીતરાગદેવે પ્રરૂપેલો અહિંસા, દુ:ખોમાં સમાધિ રાખે તેના માટે સંયમ ધર્મ તે સહજ છે. સંયમ અને તપ એ જ વાસ્તવમાં ધર્મની કોટિમાં આવી શકે | અનુકૂળતામાં ઉદાસીનતા અને પ્રતિકૂળતામાં પ્રસન્નતા જ છે. અહિંસાના સંપૂર્ણ પાલન માટે સંયમ ખૂબ જ જરૂરી છે | સમાધિનો રાજમાર્ગ છે. એક પણ દુન્યવી સુખની ઇચ્છા થઈ
કોઈ છોછ છછ000000000000000000000000000000000000000000000000000000000000000000000000000060000000000000000000000068
CHHHHHHHHHHHHHHHHHÜTNESSCHUHT