Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
થી નીકળી ગળી થી જીતી
લીધી
છે ) 01 (5) 000 0 0 0
0
0
ર
- સાધુ જીવન ર નંદનવન જીવન છે
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ : અંક ૩૮/૩૯ તા.૨૨-૫- ૦૧ જવું. રૂપ રંગ-ગંધ-સ્પર્શ-સડન-પડન-વિધ્વંસના સ્વભાવ | બતાવવામાં આવ્યું છે. તે શક્તિ મુજબ આરાધાય તો પર વાળું આ ડગલ દ્રવ્ય છે. ચર્મ ચક્ષુથી દેખાતા વિશ્વના જે | હિતકારી છે. અનંત જ્ઞાનીઓ દ્વારા બનાવાયેલા આ બધા માંગે ચેતન પદાર્થોનો નાનામાં નાનો અણુ કે આંખને આંજી દેતા | એકાંતે શ્રેયસ્કર છે. આકર્ષક દયો, નાશવંત પદાર્થો, તેમાં અબજો રૂપિયાની ચોથો યોગ છે ધર્મ કથાનુયોગ લાખો દષ્ટાંતોથી ભ પર કિંમતનો હીરો હોય પાંચ લાખ રૂપિયાની કિંમતી સાડી હોય. આ કથાનુયોગ છે. નાના મોટા સૌને કથા પ્રિય હોય છે. કથાનો આ બધુ ૨ કેન્દ્રિય જીવોના મૃત કલેવરની પેદાશ છે. તેમાં ઊંધો અક્ષર થાક થાય છે. જે ભવનો થાક ઉતારે છે. થા શાન-ભાન ગુમાવવા જેવું નથી. જગતમાં પણ કહેવત છે. કરનાર જો બરાબર ન હોય તો વકતા અને શ્રોતા બેનું અતિ ‘જર-જર્મન અને જોરુ કજિયાના છોરું' આજ શબ્દોને મહાન પણ થવા સંભવ છે. મનોરંજન માટે આ કથાઓ નથી. મને પુરુષોએ પરા હે સો તેરે પાસ, અવર સબહી ન્યારા', એમ મંજન માટે છે. અનાદિ કાલથી મલિન બની ગયેલા મનને કહી બોધ ધોધ વરસાવ્યો છે. તે આપણાં કાનમાં સદા માટે | માંજી ચંદન કરતાં વધુ શિતલ બનાવવાનું છે. કથાનુ યોગને શંખનાદ કે છે. હે જી સાવધ બનજે આ નાશવંત પદાર્થોની સહારે શ્રી જૈનશાસનને મહાનપુરુષોની ભેટ આપી છે. આર ધક પ્રિતિથી ન લે તો તે તારા દ્રવ્યપ્રાણ અને ભાવ પ્રાણોને લૂંટી | પ્રભાવક અને શાસન રક્ષક પુણ્યવાનો શાસનને ચરણે ધર્યા છે. તારા ચારિ અને માટીમાં મિલાવી દેશે.
સુયોગ્ય આત્માઓને કથા સાંભળતા થાય છે અહો ! આ મક ગણિતાનું યોગમાં તે વાત ઉપર ભાર મૂક્યો છે. સૂક્ષ્મમાં સમયનો પાપી આત્મા ધર્મ સંયોગ પામી પરમાત્મા બની મા: સૂક્ષ્મ ગણિતની રીતો બતાવી છે. એ ભાવોમાં ઊંડા ઉતરી મહાભયંકર ચોર, લુંટારા, લોભી, માયાવી, અજ્ઞાની, પણ જગતથી ન્ય બની જવું.
પ્રભુ પંથે પલટાઇ ગયા. લાવ હું પણ જીવન પરિવર્તનની ચર ગ કરણાનું યોગ જીવનભર જે આચારોનું પાલન | દિશામાં જઇ જીવનની દશા બદલી કાઢું હું કયારે પરમ માં ક્રવાનું છે જે ધર્મક્રિયાઓ કરવાની છે તેનું આલંબન લઇ બનીશ? આવા ભાવો કથાનુયોગમાંથી ઉત્પન્ન થાય છે. આ
સ્વ-સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ પૂર્વક વ્યવહાર માર્ગે કથાનુયોગથી જીવનનો ઉપનય કરી ખોટી વસ્તુને ઉપશમવી મન-વચન કાયાને અપવાદ માર્ગે પ્રવર્તાવવું તેનું નામ છે ચરણ પરમાત્મા સ્વરૂપે બનવા માટે છે. કરણાનું યોગ. આ ક્રિયાઓ અને આચારાનું પાલન જે રીતે
નૂતન વર્ષની યાચના તુમ ગુણ હોજો મુજ ભીતરમાં, - સૌ. અનિતા પટણી
આપ વસો મુજ અંતરમાં. મહા..૪ મહાવીર જિન નમું બહુ ભાવ ધરી,
હૃદયમાં વિકસો શુભ ભાવવિધિ, નૂતન વર્ષે આવી હું બહુ આશ ધરી; |
' મળજો મુજને તુજ નામનિધિ હૃદય કમલ માં મુખ પદ્મમાં
કરું પ્રભુ હું એક જ વિનંતિ, પ્રભુ નામ જપી, ભવ ભરું અંતરમાં. મહા૦...૧
પ્રગટો ગુણ મુજમાં વિરતિ. મહા.પ તુમ દરિશને નયન વિકસે,
ગુણનિધિ છબી ધ્યાવું મનમાં, તુમ સ્તવને મુજ ભ્રમણ ટળે, સદાચાર સન્માર્ગે હું ચાલું,
આત્મ દેશ પ્રદેશ ભરી તનને, - બ શાસન રસીની હું ભાવના ભાવું. મહા0... ૨
દિલડાં બનજો દયાર્દ ભર્યા, હરતાં ફરતાં જગમાં વિચરતાં,
તરવા ભવસાયર દુ:ખ ભર્યા. મહાદ મુજ નેત્રો હોજો સમતા ભરેલાં,
આત્મગુણ રંજન કરવા, મુજ કાય ફુવે ભરતી કરૂણા,
સમકિત સંવેગ વિરાગ પામ, સંસારના ભયને હરનારા. . મહા૦...૩
ભક્તિ રહો સદૈવ જિનપદ કેરી, તુમ જ્ઞાન કરો મુજ અંતરમાં,
| | / યાચે નવલ પ્રભાતે ‘અનિતા' અનેરી. મહા૦૭ આપ વ્યાપી રહો મનમંદિરમાં,