Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સંડાસ એટલે સંયમ જીવનની સ્મશાન યાત્રા
જાય એવા કોઈ પણ ઠરાવો કરનારા કે કરાવનારા ન હોય, કોઈ એવા ઠરાવો કરવાની વાતો કરતા હોય તેનો પોતાની બધીજ શકિતનો ઉપયોગ કરીને સખતમાં સખત વિરોધ કરીન એ ઠરાવોને ઉડાડી દેનારા હોય.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૪૦-૪૧ ૭ તા. ૧૨-૬-૨૦૧ સાધ્વી સંયમના આચારો પાળવામાં ઢીલા બનશે તો શ્રાવક – શ્રાવિકાઓ વધુને વધુ શ્રાવકપણાના આસરો પાળવામાં ઢીલા બનશે માટે શ્રાવકચારોના પાલનમાં શ્રાવકોને દ્રઢ રાખવાની જવાબદારી સાધુઓના માથે છે. આ વાત દરેક સાધુ - સાધ્વીઓએ સમજી રાખવાની છે.
સંડારામાં થંડીલ”- માતરૂ જવાનો ઠરાવ કરી દેવામાં આવશે તો અને સાધુ - સાધ્વીઓ (જે જતા ન હતા) સંડાઞમાં સ્થંડીલાદિ જતા થશે અને એમને એમ પણ વિચાર આવશે કે ઠરાવ કર્યો છે એટલે સંડાસમાં થંડીલાદિ જવામાં વાંધો નથી જેમ ગર્ભાપાતનો કાયદો થયો એટલે લોકોને થયું કે હવે ગર્ભપાત કરવામાં વાંધો નથી એથી માસુમ બાળકો પ્રત્યે નિર્દયતા આવી તેમ સંડાસમાં સ્વંડીલાદિ જનારા સાધુ - સાધ્વીઓને જીવો પ્રત્યે નિર્દયતા આવી જશે નિસ પરિણામી થઈ જશે. એમને અ તુતાપ પશ્ચાતાપ થવાનો નહી અને પ્રાયશ્ચિત પણ લેવાના નહી કેમ કે ઠરાવે સંડાસમાં થંડીલાદિ જવાની છૂટ આપી દીધી છે.
સ્થાનકવાસી તેરાપંથી વગેરે જે સાધુઓ કાંદા - બટાટા દિ કંદમૂલ ખાય છે એવી એમના અનુયાયી પણ છૂટથી કંદમૂલ ખાય છે મજેથી ખાય છે એમાં એમને કોઈ દોષ જેવું જણાતુ નથી. તેમ સાધુ - સાધ્વીઓ સંડાસમાં સ્થંડીલ જતા થઈ જશે ત્યારે સંડાસમાં જવામાં સંકોચ અનુભવનારા શ્રાવક શ્રાવિકા વર્ગ છૂટથી સંડાસમાં જતો થઈ જશે.
શ્રાવક
જૈન સંઘમાં કેટલાએ એવા શ્રાવક - શ્રાવિકાઓ છે જેને સંડાસમાં જવું નર્થી ગમતું ગામડાઓમાં રહેનારા શ્રાવિકાઓને એમના દિકરાઓ મુંબઈ અમદાવાદ - સુરત જેવા મોટા શહેરોમાં લાવે છે ત્યારે એઓ સંડાસમાં જવાથી ત્રાસી ઉઠે છે અને પાછા પોતાના વતન ગામડામાં આવી જાય છે.
પહેલા મોટા ભાગે ગૃહસ્થો વિરાધનાના ભયે સંડાસમાં જવામાં સંકોચ અનુભવતા હતા પણ શહેરોમાં વસવાના કારણે રોજ સંડાસમાં જવાથી વિરાધનાનો ભય અને સંકોચ ડી · ગયાં અને લગભગ નિર્ધ્વસ પરિણામવાળા બની ગયા.
એટલે સાધુ - સાધ્વી સંયમના આચારો પાળવામા જેટલા દ્રઢ રહેશે તેટલાજ શ્રાવક શ્રાવિકોઓ શ્રાવક ધર્મના અ ચારો પાળવામાં વધુ દ્રઢ રહેવાના જો સાધુ -
૬૨૧
આજે કેટલાક આચાર્યાદિ સાધુઓ કાગાળ મચાવે છે કે બહાર સ્થંડીલ જવામાં સાધ્વીઓના લ લુંટાઈ જાય છે. સાધુઓ બહાર સ્થંડીલ જાય તેમાં શાસનની હીલના થાય છે માટે સાધુ સાધ્વીઓએ સંડાસ બાથરૂમાદિમાંજ માતરૂ એનો ઠરાવજ કરી દેવો જોઈએ.
થંડીલ જવું જો એ
-
-
આવો કાગારોળ મચાવનારા આચાર્ય આ ને શાસ્ત્ર મર્યાદાઓનું ખરેજ ભાન નથી એમ લાગે છે. શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક થંડીલ - માતરૂ વગેરે જાય પરઠવે એમાં કોઈ શાસન હીલના કે શોલ જોખમમાં મૂકાવાની કોઈ શકયતા જ રહેતી નથી બહાર થંડીલ જવાથી સાધ્વીઓના શીલ જોખમાય છે માટે બહાર સ્થંડીલ જવાનું બંધ કરી સંડાસમાં જ જવું આવી જો એમની માન્યતા હોય તો સાધ્વીઓને વિહાર પણ બંધ કરાવી દેવા જોઈએ કેમ કે વિહારમાં જંગલની અંદર પણ સાધ્વીઓનું શીલ જોખમમાં મૂકાવાની શકતા રહેજ છે.
તેમજ સાધુઓ બપોરના ટાઈમે ગૃહસ્થના ઘરમાં ગૌચરી જાય ત્યારે મોટા ભાગે ભાઈઓ.વગેરે દુકાન, ઓફીસ વગેરેમાં ગયા હોય છે. કેટલીક વાર ઘરમાં એકલી બહેનોજ વહોરાવનાર તરીકે હોય છે એ વખતે પણ સાધુનું શીલ જોખમમાં મૂકાવાની શકયતા હોય છે માટે સાધુએ ગૃહસ્થોના ઘરમાં ગૌચરી જવાનું બંધ કરી દેવું જોઈએ અને ઉપાશ્રયમાં જ ગૌચરીના ટીકાનો મંગાવી લેવા જોઈએ પરન્તુ આવું તો કોઈ કરતું નથી અને આવુ કરવું ઉચિત નથી તો પછી સાધ્વીઓના ચીલ લુંટાઈ જવાની અને શાસન હીલનાના તદ્ન ખોટા નિમિત્તોને આગળ કરી સંડાસ બાથરૂમમાં થંડી માતરૂ જવાની વાતો કરવી અને એના ઠરાવો કરવની પેરવીઓ કરવી એ કઈ રીતે ઉચિત ગણાય ખરેખર એ તો સાધુ - સાધ્વીઓના સંયમ જીવનને નષ્ટ ભ્રષ્ટ કરવા બરોબર છે.