Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
F
OLL ' ,
ННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННЕН
3ી પ્રવચન અડતાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૩૮ ૩૯ , તા.૨૨ - ૨-૨૦૦૧ જીવોને ઊંડે ઊંડે પણ ધર્મ જ ગમે છે તે જીવો | મોક્ષ ગમ્યો હોય, સંસારનું સુખ ભંડું લાગ્યું હોય તે મા – | ગમે તેટલું દુ:ખ આવે તો પણ પોતાનો ધર્મ છોડતા નથી. | બાપ બચી શકે અને પોતાનાં સંતાનોને બચાવી શકે. મેં એને જીવો જોયા છે જે ઘરડા થવા છતાં ય શકિત હોય | બાકી જે મા-બાપાદિ સંસારના સુખના રાગી હોય તે મોક્ષ ત્યાં સુધી બેઠા બેઠા પ્રતિક્રમણ કરતાં નથી પણ ઊભા | જવા દે ખરા ? તમારે ઘેર સંતાન જન્મે તો સાકર વહેંચો ઊભા જ કરે છે, ખમાસમણ પણ વિધિપૂર્વક દે છે, તપ | છો તે શા માટે ? ઘર ચલાવનાર પાકયો, વાંઝિયાપણાનું ફી પણ છેડતા નથી, તિથિના ઉપવાસ પણ ચાલુ હોય. | મેણું ટાળ્યું આમ જ જવાબ આપો ને ? તેને સંરરમાં જ | ત્યારે ખાજે તો અનુકૂળતાના જ અર્થી જીવો કામ પડે તો | ફસાવો ને ? ધર્મી માણસ સંતાનને ધર્મ શીખવે કે અધર્મ
શ્રી સંત્સરીના દિવસે પણ નવકારશી કરે, બીજો તપ ન | શીખવે? થાય તે દુ:ખ પણ નથી થતું. ઘણાને તો તિથિ પણ નથી
સભા તેની પાસે હોય તે શીખવે. ગમતી બે દિ થયાને તિથિ આવી. આજે મોટાભાગના ધર્મીને મરીખ યાદ હશે પણ તિથિ યાદ નહિ હોય. તિથિ
ઉ.- તમારી પાસે શું છે? શ્રાવકકુળમાં શું હોય ?
ધર્મ કે અધર્મ? યાદ આવે તો તપ કરવો પડે અને અમારે તપ કરવો નથી તે ની છે. વેપારીની જેમ જેમ શકિત વધે તેમ તેમ તેનો
આર્યદિશ - આર્યજાતિ - આર્યકુળમાં અને તેમાં ય વેપાર મધતો જાય છે. તેમ આજના ધર્મ કરનારાઓનો | જૈનજાતિ એ જૈનકુળમાં જન્મે તેને જ્ઞ નિઓએ ધર્મ ધડ દા'ડે વધતો જાય છે. કે ઘટતો જાય છે ?
મહાપૂણ્યશાળી કહ્યો છે તે શા માટે ? જૈનકુળાદિમાં જન્મે ત્યારથી મુકિત સુખનો રાગ પેદા થાય ત્યારથી ધર્મ તે પુણ્ય કરીને આવ્યો છે, સાધુ કે શ્રાવક થવા નાવ્યો છે સાંભળ માની લાયકાત જીવમાં આવે છે.
માટે. પણ આજે તમે તમારા ઘરમાં આવેલાને મોટાભાગે ખા સંસાર અસાર છે તેમ દરેકે દરેક ભગવાન કહી
- શ્રીમંતાઈનો ભીખારી બનાવો છો પણ ધર્મ અર્થી
બનાવતા નથી ! તમારા ઘરમાં જે જન્મે તે ર્મી થાય ગયા છે. ઉપદેશની શરૂઆત પણ “અસારોડયું સંસારો”,
ને ? છોકરો સાધુ થાય તો સારું, સાધુ ન થાય તો શ્રાવક થી ધા છે અને તમે બધા હા પણ પાડો છો. સંસાર
થાય અને કદાચ શ્રાવક પણ ન થાય તો પાપ ન કરે, અસાર એટલે શું અસાર ? સંસાર અસાર એટલે સંસારનું
દુનિયાના સુખનો અને પૈસાનો લોભી ન બને તે ય સારું સુખ સુખનું સાધન જે સંપત્તિ તે બે ય અસાર છે આ વાત તમારા હૈયામાં છે ? જેમ જેમ પૈસા વધે તેમ તેમ
- તેવી પણ ઈચ્છા છે ખરી ? આવી ઈચ્છા ન હોય તે
બધા માતા - પિતાદિ ભયરૂપ કહેવાય ને? તમને માનંદ થાય કે દુ:ખ થાય ? મહાપરિગ્રહ તે નરકનું કારણ કે તેમ શાસ્ત્ર કહ્યું છે તે ખબર છે ને?
આપણા બધા શ્રી અરિહંત ભગવન્તો ક્યાં ગયા
છે ? મોક્ષમાં. આપણને શું કહીને ગયા છે ? મોક્ષમાં - પરિગ્રહની મૂર્છા કે પરિગ્રહ નરકનું કારણ.
આવવાનું કહી ગયા છે કે સંસારમાં રહેવાનું કહી J-કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહેવાય. તમને
ગયા છે ? શ્રી અરિહંત પરમાત્મા કોણ થાય ? જેને | પરિગ્રહકવો લાગે છે? પરિગ્રહ ભૂંડો નથી લાગતો ને?
સંસારના સઘળાય જીવોને મોક્ષે મોકલવાની ઈચ્છા થાય માજે તમે પૈસા કેવી રીતે કમાયા તે જાતવાન હોય | તે. તેમ જેને આખા કુટુંબને મોક્ષે મોકલવાની ઈચ્છા થાય તે પણ બોલી શકે તેમ નથી. પૈસો મેળવવા મોટોભાગ તે ગણધર થાય. સંસારનું સુખ જ ગમે તેને આવો ઈચ્છા મહાપા કરે છે, સગાબાપને પણ ઠગે છે, માલિકને પણ થાય ખરી ? સુખ તમને ગમે છે કે નથી ગમતું ? સુખ ઠગે છે અને જે કોઈ વિશ્વાસ મૂકે તેને ય 'ઠગે છે ને ? સમકિતીને ગમે કે મિથ્યાન્વીને ગમે ? અને એ વ્યવહાર અને નિશ્ચયની વાતો કરી અમને ય
પ્ર.- અવિરતિવાળાને સુખ ગમે ખરું પણ ઉપાદેય | ઠગે છે!
ન માને. * વ ગ્રન્થકાર પરમર્ષિ એ વાત સમજાવી રહ્યા છે.
- ઉ.- આ વાત ખરી છે. સુખ ગમે તો દુ ખ થાય કે, ધમ નહિ પામેલા માતા - પિતાદિ સંબંધી છે તે |
છે? તેને મેળવવા અને ભોગવવાં જેવું માનો નર, ને? | આપણા સંસારમાં ભટકાવનાર છે માટે ભયરૂપ છે. જેને
ક્રમશ: શ્ન
પ૮ +
ННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННННН