Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસ (અઠવાડિક)
મંગળવાર તા. ૮-૫-૨૦૦૧
રજી. નં. GRJ૪૧૫
TS SET
| પૂજ્ય કહેતા હતા કે
શ્રી ગુણદર્શી
ઇનનનન નનનનનનનનનનનનનનનનનન
પરિમલ
(- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. 5
ચદશના સંસ્કાર જીવતા હોત તો આજે મોંઘવારી | લવંત ન હોત. આજની મોંઘવારી સાચી નથી પણ કસમ છે. તપ - જપ કરનારા આ દેશના લોકોને લખું ખાવું કઠીન છે ? એક અનાજથી ચલાવવું કાન છે ? વિશ્વની શાંતિ કરવી છે તો બધા આયંબિલ કરો ! જો બધા સમજીને જીવવા માંડે, જે
જ મોંઘી છે તે વાપરવી જ નથી તેવો નિર્ણય કરે | તે મોંઘવારી કાલે જતી રહે. હોટલમાં જવું નથી, મજશોખ કરવા નથી તો મોંધવારી કયાં ઊભી રહે ? આમ કરો તો બેકારી પણ ભાગી જાય. બેકારી તો
વધારી છે. ઘરમાં રેડીયો, ટેલીવીઝન ઘાલી, સનેમા - નાટક - ચેટક જોઈ, મોજશોખ કરી બેકારી
મારી દીધી છે. આજનો પરોપકાર પણ જૂઠો છે, ઉચાઈ અને હરામખોરીથી ભરેલો છે. આજના પોપકારની વાત કરનારા મોટેભાગે સ્વાર્થના પૂજારી એ મને ખબર છે કે, મારી આ વાત જંગલમાં રૂદન છે તમારે સાંભળવું જ નથી તમે જે રીતે દેશને સમારવા માંગો છો તે સુધરે જ નહિ. સુધારાના નામે બમાડો થઈ રહ્યો છે. જે રીતના જીવી રહ્યા છો, જે રના વિશ્વશાંતિની બાંગો પોકારો છો તો પણ શ્વિશાંતિ આવે જ – થાય જ નહિ,
જ બધા ખાતા નહિ પણ બીજાને ખવરાવતા
યા હોત તો ય કામ થાત. આજે ખવરાવવું તે ય I ! લાખો મણ મીઠાઈ વેચાય પણ વહેંચવી તે A : ! આ કેવો કાયદો કહેવાય ? જમાડવામાં
:જનો દુર્વ્યય થાય છે. તેવું કોને કહ્યું ? B -ત્ર એ આત્માને પરિણામ છે. દુ:ખની
-રામણ ન થાય, રાષ્ટ્ર ની સૂગ જીવતી રહે તેનું 'ધ ચારિત્ર !
આજના ભણતરે તમને બધું ઊંધું શીખવ્યું છે. ખોટી ભૂખ જગાડી છે કે, ગમે તે રીતે સારું સ્થાન મેળવવું છે, પૈસા મેળવવા છે, મોજશોખ - મજા રવી છે. ગમે તે રીતે પૈસા મેળવે, મોજમજા કરે છે લુંટારા કહેવાય ને? આપણા આયંબિલમાં જે તમને ખાવા મળે છે તે દુનિયામાં ઘણા માણસોને નથી મળતું. જે લોકોને નથી મલતું તે ચલાવે છે ને ? તમે બધા સુમારી જાવ તો ઘણા બધા સુધરી જાય. આ મોંધવારી ધ ટી જાય. આજે કોઈ ચીજની સાચી અછત છે જ ન ડે, બધી કૃત્રિમ છે. કાળા બજારમાં શું શું નથી મળતું ? બધું જ મળે છે ને ? અનાજની કૃત્રિમ તંગી કરી આ દેશને માંસાહારી બનાવવો છે. પણ તમને ? રી વાત તો ગાંડા જેવી લાગે છે ને ? સાધુ સહાયક ખરા પણ શેમાં ? સંયમમ તમારી અસંયમની કારવાઈમાં સહાયક નહિ જ. સંસારની બધી પ્રવૃત્તિ અસંયમની જ છે. તેમાં સહાય સાધુની ન જ મળે. કદાચ કોઈ સાધુ તમારો ‘ભગ +' બની. આપે તો શ્રાવક જ કહે કે “અમારે જોઈએ ? નહિ.” શ્રી નવકાર મહામંત્ર પાપના ક્ષય માટે જ ાણવાનો છે નહિ કે દુ:ખના ક્ષય માટે, નહિ કે દુન્યવ સુખની પ્રાપ્તિ માટે. લોભ ગમે તે અવિરતિ છે અને લોભાદિ ગ છે તે પણ ગમે તે મહામિથ્યાત્વ છે. સાધુથી, સંસારી જીવ સંસારમાં દોડ દોડ કરે તેના મનપત્ર ન થાય, વખાણ ન થાય, લન હાર ન પહેરાવાય ! સારામાં સારી દુનિયાદારી શ્રી પ્રત સાધુને મન કેવો ?
ન શાસનું અઠવા ડેક માલિક શ્રી વીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવા
/ ), શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તન, મુદ્રક, પ્રકાશક : ભરત એસ મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ ર્યું.