Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Xige VVV 16 VUSVIGUGUGI GIOIEJIGITIGIICOT CHOCHOTE COUTOTOHOTOVOM તે પર્યાવરણવાદ ઓમાં છાગની ઘેલછા
શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩ : અંક ૩૮/ ૩૯ : તા. ૨૨-૫- ૦૧ સE
રીતનીકલ સૂત્રમાં આવતી વાત ઉપર પર્યાવરણવાદી સાધુઓ | અશકિતના કારણે કે કૃપણતાના કારણે કરતા હોય એકલા જ કુદાકુદ કરે છે બસ બધે છાણ લીપાવો મંદિરમાં પણ છાણનું | માત્રથી છાણથી લીંપણ કરવાનું શાસ્ત્રીય વિધાન થઈ જતું લીંપણ કર નો દીક્ષામંડપને પણ છાણથી લીંપાવો. ઉપધાન | નથી કે ઉપાશ્રય મંદિરાદિ ધર્મસ્થાનોમાં છાણનું લીંપણ કરો. મંડપને પા છાણથી લીંપાવો ઉપાશ્રયોને પણ છાણથી જે કાર્ય શાસ્ત્ર હિત નથી એ કાર્યને શાસ્ત્રપાઠના ઉટપટાંગ લીંપાવો જ કરવાની રૂમને પણ છાણથી લીંપાવો. છાણનું | અર્થ કરીને પ્રરૂપણા -પ્રચાર અને પ્રવૃત્તિઓ કરવી એ ખખર ભૂત ખરેખ પર્યાવરણવાદીઓના દિમાગમાં નૃત્ય કરી રહ્યું | લોકોને ખોટે માર્ગે દોરનારો ઉન્માર્ગ છે. ઉત્સુત્ર પ્રરૂ ગા છે. છાણ છે ઘેલું લાગી ગયું છે. છાણ પવિત્ર છે બધે જ . અને ઉત્સુત્ર પ્રવૃત્તિઓ છે, જે સંસારમાં દુરંત દુર્ગતિરોમાં છાગનો પયોગ લીંપવાદિમાં કરો કરો ! બસ કરો જ કરો. | પરિભ્રમણ કરાવનાર છે. આવી પ્રરૂપણાઓ અને
આના કારણે જ કલ્પસૂત્રના પાઠનો અર્થ કયા | પ્રવૃત્તિઓથી ધર્મી આત્માઓએ છેટાને છેટા રહેવા છે. હા સંદર્ભમાં છે એની સમજ “ઘણા શાસ્ત્રો ભણી ગયા! છતા | એમાં ફસાવાનું ન થાય તેની કાળજી રાખવા જેવી છે નહિતર
પર્યાવરણ દિીઓને નથી”. શાસ્ત્રોમાં તો ઘણી ઘણી વાતો | ભવભ્રમણની પરંપરા વધી જશે. આવે એ ? તો કયા સંદર્ભમાં છે અને કઇ વાત કયાં લગાડવી સાધુએ પણ ગીતાર્થ બનવાની જરૂર છે. શાસ્ત્રો મચી એની સાર | જાણકારી હોય તોજ શાસ્ત્રોનું ભણતર ભણતર જવાનો અને શાસ્ત્રના મન માન્યા અર્થ કરવાનો કોઈ અર્થ છે. નહિ તર એ ભણતર નથી. પણ જૈન શાસનમાં | નથી ગીતાર્થતો તે જથયો ગણાય કે શાસ્ત્રોના અર્થો ઔદ ર્યાદા વિવાદ કે વાયડા પણું છે.
સુધી સમજીને અરિહંત પરમાત્માની આજ્ઞાને સંગત અર્થ સિ વાર્થ રાજા ભગવાન મહાવીરના પિતા હોવા | કરતો હોય. છતા રાજા છે ગ્રહસ્થ છે એઓ પોતાના વ્યવહારમાં જે કાર્યો | ગીતાર્થ બનેલો સાધુ તો ખરેખર એવો હોય કદાચ કરાવે -કે કરે તેથી એ બધા જ કાર્યો ધર્મના કે ધર્મસ્થાનના એનાથી શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણા કે પ્રવૃત્તિ થઇ જાય, પર. એને વિષયમાં વૈહિત થઇ જતા નથી.
સમજાવનાર મળે તો તેની પાસે સાચુ સમજવાની મારી - તો ભગવાન મહાવીરનો જન્મ થયો એ નિમિત્તે હોય છે અને સાચું સમજાયા પછી મિચ્છામિ દુકક દવા નગરમો સવ કરાવવા માટે રસ્તામાં કચરાઓ સાફ કરાવો, | પૂર્વક પોતાની મતિકલ્પનાથી થયેલ ખોટી માન્યતાનો માગ પાણી છે. વો તોરણ બંધાવોછાણથી બાહ્ય કચેરી લીંપાવો કરી જ દે, પોતાની ખોટી માન્યતાને સમજવા છતા ડિવા વગેરેની : વકોને આજ્ઞા કરી એમાં બાહ્ય કચેરીને છાણથ તૈયાર ન થાય તે ગીતાર્થ ન કહેવાય. એને તો શાસ્ત્રો મને કહે લીંપાવત ની આજ્ઞા કરી છે. પરંતુ અભ્યન્તર રાજસભાને છે મુઢ માણસ ખરે જ મિથ્યાદષ્ટિ હોય છે. એ
છાણથી લીંપાવવાની આજ્ઞા નથી કરી. રાજમહેલ વગેરેને | છાણના લીંપણ વગેરે કરવા એ શાસ્ત્ર વિહિત કર્યો છે પણ છા ગથી લીંપાવવાની આજ્ઞા નથી કરી કે કોઇ [ નથી જે શાસ્ત્રવિહિત કાર્ય નથી તેનો ઉપદેશ અપાય તો એમાં ર જિનમં િરાદિ ધર્મસ્થાનોને પણ છાણથી લીંપાવવાની | સાધુને પણ આરંભ સમારંભના પાપમાં પડવાનું થાય. * આજ્ઞાની કરી એ તો લોક વ્યવહારની દષ્ટિએ બાહ્ય કચેરીને | છાણના લીંપણ વગેરે કરવામાં જે જીવોની હિંસા થાય તેનું > છાણથી લીંપવાનું કહ્યું છે એટલા માત્રથી ધર્મસ્થાનોમાં કે| બધુ પાપ સાધુને, લાગે. હું લોકોના રો વગેરેમાં છાણથી લીંપવાનું કલ્પસૂત્રના પાઠથી આ સાચુ સમજો - સાચુ સાધો કે વિહિત ૬ ઇ જતું નથી.
આ સિદ્ધિ સૌધમાં સીધાવો. લાકોમાં છાણથી પોતાના ઘરાદિ છાણથી લીંપવાનો એ જ શુભ મનોકામના. વ્યવહાર પોતાની સગવડ ખાતર કે વિશિષ્ટ ધન ખર્ચવાની
widower of Vol.
. . . . પ૭૯