Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
****************************************************************
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૬/૩૭૦ તા. ૮-૫-૨૦૦૧
મસ સંમેલનના હૈદારોને સાદર સમર્પણ
કરી શકે ? કયા એવા પરમાત્માના રાગી છે કે પેથડમંત્રી કુમારીપાળ – ધરણાા જેવી ઉદારતા ધરાવીને સ્વદ્રવ્યથી આબુ - દેલવાડા કે રાણકપુર જેવા મંદિરોનું નિર્માણ કાવી શકે ? એક દેરાસર બનાવવા કરોડો રૂપિયા કઈએ. કચ્છ માટે કેટલા રૂપિયા જોઈશે તેનો અંદાજ બગાવીએ તો વિચાર થાય છે કે દેવદ્રવ્ય સિવાય કઈ રીતે ફી ની ધાર કરાવી શકાય ?
સરકાર વીસ હજાર કરોડ રૂપિયા પ્રજા માટે વર્ચવાની છે. એમાંય કેટલો ભ્રષ્ટાચાર થશે, કોણ કેટલા દરિયા ચાઉં કરી જશે અને ખરેખર પ્રજા પાસે કેટલી સાલ પહોંચશે તે મોટો સવાલ છે. છતાં એટલું તો ખરું કે કાર પ્રજા માટે કંઈક કરશે પણ આપણા ધર્મસ્થાનકોનું
હિન્દુમંદિરો કે જેમાં દ્વારકાનું કૃષ્ણનું મંદિર પણ આવી જાય છે તે ખા મંદિરોના માટે આજે ચિંતાનો વિથ છે. જ્યારે જૈનસંઘ માટે આવાસનરૂપ દેવદ્રવ્ય છે.
અનંન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા, ચરમ પતિ, પત માન માંહવીર મધ્યરાજાનું વર્તમાનમાં ન લે છે. આપણે સૌ કોઈ તેમાં આરાધના કરીએ
અને દેવદ્રવ્યનું વરસો વરસ વધારો થાય તેવી બોલીરૂપ પ્રથા છે.
આત્માર્થીને હિતશિક્ષા
આરાધનાનો શવામાં સો પ્રકાર સીવેરાતનો પાર કરી જીવનભર પાલન કરવું તે જ પ્રમસ્ત કોટિનો ઉપર છે. જે કોઈને મોંમાં જવું હસે તેને સચરતનો સ્પર્શ કર્યા વગર ચાલતું નથી. જે કાંઈ વો
બેટિંગમાં કે ગૃહસ્થોલામાં માટે ગયા છે તે સઘળાય અવિરતિને સ્પર્ધા છે. જે જીવા સર્વરતિનો મનોરધ જ નથી તેઓ વીતરાગના ધર્મ બન્યા જ નથી. સર્વાવતની સહેલી નથી. જે જીવોને મુખ્યના ઉદયે મળેલ મનુષ્ય જન્મની કિંમત સમજાય તે ના કેનવાસનું શ્રવણ કરે છતાં પણ દર્શન મોહનીય કર્મને ધ ન લાગે ત્યાં સુધી તેને ભગવાનની રાત ફ્રેંચતી નથી. તે બે રૂચે ત્યાં સુધી સાધુપણું પાળવું મુશ્કેલ છે અને સાધુ 1 કલાને સાધુપણું કેલ લાગે.
\
ધર્મદ્રવ્ય વર્મિવટના લેખકોને ફરી પોતાના વિચારોનું પરિમાર્જન કરી શાસ્ત્રીય પ્રશ્ન ને આવકારે સ્વીકારે અને તેમના આશ્રિતોને શ્રધ્ધા ક સમજાવે તે ખૂબ જરૂરી છે. તેમને રોજ નવું નવું સત્ લાધે તેમ તેમ કોઈપણ જાતની પક્કડ રાખ્યા સિવાય સ્વીકારી લે છે તેટલી સરળતાની જેઓ વારંવાર વાતો કરે છે તેમના માટે આ સુંદર અવસર - તક આવી છે. સત્ય લાગે તે તરત જ સ્વિકારનારથીને આજે જો દેવ બના રક્ષણની જરૂરીયાત સમજાતી હોત તો ક્ષણનો પણ વિલંબ કરવા જેવો નથી. ધરતીકંપ ઘણી ઘણી મોટી ઈરતોને ડોલાવી ગયો. જો આપના મગજને ડોલાવવા જે કો ર.સેલ પર નોંધાયો હોય તો અવશ્ય એક એવા નિવે નની જૈન સંધ અપેશા રાખાને બેઠો છે. શુભમ્ મુિ. - તું.
- શ્રી સંજય
પૂ. આ. શ્ર વિ. રામાસૂ મ સા. આવે છે તે વેઠવું જોઈએ તેમ ન થાનું દર્શન મોહનીયનો ય ન થાય. જેઓને દુઃખવું જેવું અને સુખ છોડવા જેવું છે તેમ લાગે તેને માટે સવિર્સને સુલભ છે. જેઓ મહિતિ પામ્યા છે. તેઓએ ખાલી પડતાં દુઃખોને વેઠવા ખદુર થવું અને મલતા સુખો દે લાત મારવા તૈયાર થવું. આ ન બને તો અનંતીવાર સવરતિની ક્રિયાને પામે પણ જેવો જોઈએ તેવી ચરાધના અને સ્પર્શતા ન થાય.
આપણે અનંતા જન્મ - મા કી અનેકાર નરકાદિના દુ:ખો વેઠ્યા. હજારો, લાખો, ક્રોડો વોર્ન નજર સમક્ષ દુઃ૨ વેટના જોઈ રહ્યા છીએ દુઃખ કોઈને વેઠવું નથી પણ સંસારમાં દુઃખ વેઠવું જ પ આપી પદ પરું દુઃખ વેઠીને આપ્યા છીએ. હવે જો પછી મામૂલી દુઃખમાં ગભરાઈ જઈએ તો અનંતીવાર મગ !નનું શાસન મૃત્યુ, સર્વવિરતિની ઊંચામાં ઊંચી ક્રિયા કરે તો પણ તેવું ક્યાર ન થાય. કેમકે, વિરાગ વિના ધ ની અને વિરાગનો અર્થ આ જ છે, દુઃખમાં આનંદ અને સુખમાં વિરાગ.
કર્મના યોગે અગત દુઃખ ગમે નહિ. સંસારના સુખ ગ સુખ ગમે છે તે જ ભૂત લાગે, દુબ પાપના યોગે
******* ૫૭૨
સૌ સર્વવતિના પરિણામ જવવાનો પ્રયત્ન કરે અને વહેલું કલ્યાણ સાધે તે જ શુભેચ્છા.
******************* ******