Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
IIIIIIIII
iiiiiiiiiiiiiiiiiiiith
રાષ્ટ્રીયન ઉજવણીનો વિરોધ કેમ?
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૩૪/૩૫ ૦ તા. ૧૯-૪-૨૦૦૧ બંધ કરે, શકય હિંસા ઘટાડે. અને તીર્થો - મંદિરો - | શ્રદ્ધાળું છે. ઉજવણી અંગેનો જે સત્તાવાર કાર્યક્રમ બહાર ધામિ ખાતાઓ ઉપરના કરવેરા વગેરે માફ કરે. અને | પડયો છે તે પ્રથમ ચારે ય ફિરકાઓની મળેલ સંયુકત આપણે ભગવાનની આજ્ઞા મુજબ ઉજવીએ તેમાં શકય | કમિટિએ ચર્ચા વિચારણા કરી લીધા બાદ નક્કી રેલો છે. તેટલી સહાય આપે.
આ પછી તે કાર્યક્રમને ભારત સરકારે મંજાર રાખ્યો છે. કોલ્હાપુરના ઉત્સવના પ્રસંગની યાદી :
ભારત સરકારે તો પ્રથમથી જ સમિતિ ને સ્પષ્ટ વિ. સં. ૧૯૯૭માં કોલ્હાપુરમાં અંજનશલાકા
જણાવ્યું છે કે તે તમારી ધાર્મિક મર્યાદાએ, મુજબ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. તે સમયે ત્યાંના રાજા થોડા
ઉજવણી કેમ કરવી તેના નિર્ણયો તમારે (જેનોએજ) સમય પૂર્વે જ મૃત્યુ પામેલા. રાણી વડોદરામાં હતા.
કરવાના છે અને એથી એનો તમામ કાર્યક્રમ જૈનોએ આપણે જૈન આગેવાનોએ ત્યાંના દિવાનસાહેબ પાસે
નક્કી કરેલો છે.' ઉત્સવા માટે રાજ્યની સામગ્રીની માંગણી કરી. દિવાને કહેવાતા શ્રદ્ધાળુ અને જૈન ધર્મના જાણકારી આવો રાણીને પૂછાવ્યું. રાણીએ જણાવ્યું કે- આપણા | હિંસામય અને અજ્ઞાન પોષક કાર્યક્રમ ઘડે કે રાજ્યકાથી જે સામગ્રી જોઈએ તે આપો. એવી સહાય નિવણ માર્ગ સાધક ? કરજો કે, જેથી આપણા રાજ્યનું ગૌરવ વધે. તમને | શ્રદ્ધાળુ અને જૈન ધર્મના જાણકાર શ્રાવો આવો ખબર છે કેટલી સહાય કરી ? ઉત્સવના સ્થાનની ચારે હિંસામય અને અજ્ઞાન પોષક કાર્યક્રમ ઘડે આવા બાજુ જ રાત્રે ૧૪ ઘોડેસ્વારો ચોકી ભરતા. વરઘોડા લોકોને શ્રદ્ધાસંપન્ન અને જ્ઞાની કહેવાય ? નેશ લ પાર્ક નીકળવાના સમય પહેલા નગરના માર્ગો ૨-૪ વાર જેવો પાર્ક બને તે માટે વનસ્થલી ઉભી કરવી - બાલ પાણીથી સિંચાતા. વરઘોડામાં ગરમી ન લાગે, ઠંડક રહે | કેન્દ્રો ખોલવા - પાણીની ટાંકી નાંખવી વિગેરે વિગેરે. એ મરે. ધ્વજાવાળા ૩૬ ઘોડાઓ આપ્યા, સોનાની જેમાં નિર્વાણના માર્ગ તરીકે સમ્યગુ દર્શન - જ્ઞાન - અંબાણવાળી હાથીની ગાડી વિગેરે વિગેરે ઘણી સામગ્રી ચારિત્ર કે તેની આરાધનાનો એક શબ્દ પણ નથી. આવો આપીઉત્સવ ખૂબ દીપાવ્યો પણ ખબર છે તમને ? એક | કાર્યક્રમ નિર્વાણ કલ્યાણક મહોત્સવનો હોઈ શકે ? અને પૈસો પણ લીધો નથી..
શ્રદ્ધાળું જૈનો આવો કાર્યક્રમ ઘડી શકે ? સરકાર તો આ બા રીતે સરકાર આપણી ઉજવણીમાં સહાય કરી
કાર્યો કરવાના જ હતા, ૫૦ લાખ રૂા. ખર્ચવા . હતા. શકે. પરંતુ આજની સરકાર પાસે શું છે ? હાથી - ઘોડા
તેમાં જૈનો ખુશ થાય તે માટે તેમના ઉત્સવમાં ભાગ છે? તો જે શકય હોય તે કરે. આવું કાંઈ થવાને બદલે
લેવાના નામે જાહેરાત કરીને કાર્ય તો પો ના જ અહીં જાદુ જ થયું છે. આપણા કહેવાતા આગેવાનો
કરાવ્યા. એ માટે તમને એક વાત જણાવું કે – વિ. સં. શ્રમણ પ્રધાન શ્રી ચતુર્વિધ સંઘને પૂછયા વિના સમિતિમાં
૨૦૨૫ ની સાલમાં મેં પાલીતાણા મુકામે દિવાળીના
દિવસે નિર્વાણ કલ્યાણકનો વરઘોડો પુર્ણ થર ! પછી, બેસી ગયા. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સમિતિમાં બેસવા કહ્યું હોય તો તેમને પણ તે આગેવાનોએ કહેવું જોઈએ કે
સભામાં કહેલું કે- ““એ ઉજવણીની વાતો કરન ર અને
યોજના ઘડનારા ખરેખર નિર્વાણમાં માને છે ખરા ? અમારી ધાર્મિક બાબતમાં મુખ્ય અધિકારી પૂ. સુવિહિત
એમને નિર્વાણ પામવાનું મન છે ખરું ? પગવાને ગીતા આચાર્ય ભગવંતો છે, તેમને અમારે પૂછવું પડે.
ફરમાવેલા માર્ગને નિર્વાણ માર્ગ તરીકે તેઓ માને છે આમ કરવાને બદલે આગેવાનો એમને એમ સમિતિમાં
ખરા ? અને જગતમાં શ્રી તીર્થંકરદેવો જેવા શ્રી તીર્થંકર ગોઠવાઈ ગયા. અને તે આગેવાનો કહે છે કે
દેવ જ હોઈ શકે પણ અન્ય કોઈની સરખામણી બે પરમ સરકારી કાર્યક્રમ ઘડવા જૈનોને આપ્યો હતો, ને જૈનોએ આ કાર્યક્રમ ઘડયો છે. જાઓ ! તે આગેવાનોના
તારકો સાથે થઈ શકે નહિ એ – એ સમજે ખર ? જેને નિવેદનના શબ્દો :
નથી ખપ નિર્વાણનો અને નિર્વાણ માર્ગના સ્થાપક તરીકે
ભગવાનની ઓળખ નથી, તે ભગવાનને ન મે અને ભારત સરકારે શ્રમણ ભગવાન શ્રી
ભગવાનના માર્ગને નામે શું કરે ? એવું કરે :- જેમાં મહાવીરદવના ૨૫૦૦ માં નિર્વાણ કલ્યાણકની ઉજવણી
ભગવાનની અને ભગવાનના માર્ગની આશાતા હોય. કરવા માટે એક રાષ્ટ્રીય સમિતિ નીમી છે. આ
આથી એવી ઉજવણીમાં ભાગ લઈ શકાય નહિ.' સમિતિમાં અનેક સભ્યો જૈન ધર્મના જાણકાર અને
ક્રમશ: ૫૩૨ ===