Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
માં
E**>kબ પ્રકારના એક રાક મત જા કલા અ
સાત # # ય કત એક અગ્રત #ખ જ મધ સહજ | આત્મા પરિણતિ આદરો, પરપરિણતિ યળો, શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ અંક ૩૭ ૩૭૦ તા. ૮-૫-૨૦૦૧
કાકા કાલાકાર
જ.
.
‘આcપરિણલિ આદશે, પરિણતિ શ્રી
જીજી :Cass
લેખાંક - ૮
-પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શન છે. | સર્વજીવ વત્સલ શ્રી જિનેશ્વરદેવોએ આત્માના | સુરદાસ લાગો છો ! હું તો ભાઈ આંધળો જ છું. પણ એકાંતે હિતને માટે ધર્મશાસ્ત્રનની સ્થાપના કરી છે અને કોઈ દેખતો અથડાઈ ન જાય માટે આ લાલટેન લઈ કર્મથી મલિક અને કર્મથી રહિત નિર્મળ એવા જાઉં છું. ત્યારે તે દેખતાની હાલત કાપો તો લોહી * આત્મતત્ત્વની છે સાચી અને યથાર્થ ઓળખ આપી છે તેનું નીકળે તેવી થઈ. વાસ્તવિક જો બાપણને ભાન થાય તો કર્મમલિન આપણો
આજની હાલત પણ આજ છે. આજે જ્ઞાન વધ્યું આત્મા, આ માની ખરાબી આપણને ઓળખાઈ જાય.
છે, ભણતર વધ્યું છે પણ જ્ઞાન જે રીતના પરિણામ | દુનિયામાં પણ ખરાબી કોઈને ગમતી નથી. વસન, મકાન
પામવું તે ન પામે તો શું થાય ? લોક પણ કહે કે- “ભાર મા અને ખાન - પાનમાં પણ શુદ્ધિની ઉપર જેવો ભાર મૂકાય
પણ ગયો નહિ ! જે જ્ઞાન વિનય - વિવેક – વિરમ છે તેવો જ જો આત્માની ખરાબીને જાણી તેને દૂર
આદિને વિદાય આપે અને અવિનય - અવિવેક અને કરવાનો સચિત પ્રયત્ન કરાય તો આત્મા જરૂર
રાગાદિની માત્રાને, વિલાસ - વિકારને વધારે કે આત્માસ્વરૂપ, પામી શકે. તેને માટે જ આ બધી
આંધળા અને તે જ્ઞાનીમાં ફેર ખરો ? જ્ઞાન આવે એમ વિચારણા છે. જે આત્મા પરિણતિને આદરવામાં અને પર
નમ્રતા વધે, જીવનમાં સદાચાર - સંતોષ - સાદાઈ વધા પરિણતિને રા બવામાં ખૂબ જ સહાયક બનનારી છે.
માંડે તો તે જ્ઞાન પરિણામ પામ્યું કહેવાય. જે ન * હવે એ ગળ કહે છે કે
મદજનક, અહંકારજનક બને તો તે જ્ઞાની ૨ને (૨) “ગન્ધઃ છો ? જ્ઞાનદીનો ૧૦,
આંધળામાં કાંઈ ફેર નથી. તેવા જ્ઞાની કરતાં તે આંધળો (૨૫) શો દ્રા ? કુરિ માનઃ ”
સારો જે કદાચ ઓછા પાપ કરતો હશે. પાપને પાપન
માને, પાપને મજેથી ગોઠવીને કરે. પાપનો બચાવ કરીતો આંધળો કોણ ? જ્ઞાનવિનાનો,
જ્ઞાનીને કેવો કહેવાય ! માટે જ્ઞાનિઓ આપણને હૈયાનો દેખતો કોણ ? મુકિત માર્ગમાં રહેલો-ચાલનારો.
અંધાપો દૂર કરવા જણાવે છે. સામાવથી આંખ ન હોય તેને આંધળો કહેવાય છે.
| માટે જ કહે છે કે દેખતો કોણ ! જે મુકિત માર્ગમાં જન્માંધ તો ખતો નથી પણ રાગાંધ અને કામાંધને મારે લોક પણ કહે છે કે, દેખવા છતાં જે દેખવાનું દેખતો નથી
રહ્યો – ગમન કરતો હોય તે. પગ ચાલે છે અને અખ
જૂએ છે. સાચું જૂએ – જાણે – પરિણમાવે તે ગતિ કરમા અને નહિ દે જવાનું જ દેખે છે. જે આંખવાળો હોવા છતાં
વિના ન રહે. જે આત્માને અહિતકર પ્રવૃત્તિથી દૂર કરે પણ સન્મા - યોગ્ય માર્ગે ન ચાલે અને ઉન્માર્ગ -
એ હિતકર પ્રવૃત્તિની સંમુખ કરાવે, તે માર્ગે જ બળાકારે અયોગ્ય મા નો ત્યાગ ન કરે તો તે દેખતા અને
પણ ચલાવે તે સાચો જ્ઞાની કહેવાય. આત્મમાં આંધળામાં કઈ ફેર છે ? જ્ઞાનિ તો આંધળા કરતાં પેલા
સમ્યજ્ઞાન પ્રગટે એટલે તેય - ઉપાદેયનો વિવેક પદા દેખતાને વધ રે ગુનેગાર કહે. જેમ રાગાંધ જેની પર રાગ
થાય. તેને આખો સંસાર હેય જ લાગે અને મોટેહોય તેના ૬ ષને પણ ગુણ જ જૂએ તો લોકમાં પણ તે
મોક્ષમાર્ગ જ ઉપાદેય લાગે. સમ્યગ્દર્શન - જ્ઞાન – ચરિત્ર | નિંદાય છે ને ?
સ્વરૂપ જે રત્નત્રયી તે સ્વરૂપ મોક્ષ માર્ગ, તે માર્ગ જ જેમ યવહારમાં વાત આવે છે કે, એક આંધળો
ચાલવાનું મન થાય. કદાચ અશકિત કે આસકિાના રાતના સમયે લાલટેન લઈને જઈ રહ્યો છે. સામેથી | કારણે ચાલી ન શકે તો, મોક્ષમાં નહિ કમાનારા વેપારીને | ઉતાવળે આ તો એક દેખતો તેને અથડાયો અને ગુસ્સામાં | જે દુઃખ થાય તેના કરતાં કઈ ગણું વધારે દુઃખ તેને આવી તે ક આંધળો છે ? ત્યારે તે સુરદાસ - વિનયપૂર્વક થાય. “શીતલનહિ છાયા રે આ સંસારની, કડી છે આયા તેને કહે કે ભાઈ માફ કરજો ! આપ પણ મારા જેવા ! રે આ સંસારજા! આ વાત તેના હૈયામાં અસ્થિની
કડ ડ ડ ડ
ડ ડ
ડ ડ
* *
* *
*
* * આ
૫૬૫ )
રક્ષક ક
ક
ક
ક
ક
kk{