Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાખ (અઠવાડિક)
મંગળવાર તા. ૧૭-૪-૨૦૦૧
રજી. નં. GRJ૪૧૫
પૂજ્યશ્ર કહેતા હતા કે
શ્રી ગુણદર્શી
ન
નનનનનનનનન
નનનનન નનનન નનનનનનન
પરિમલ
(- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. 5
આજે પાપાત્માઓનું, ઉન્માર્ગે ચાલનારાઓનું, છે. તેવા જીવો કદી ગુણ પામ્યા નથી, ૫ મતા નથી
સૂત્રભાષીઓનું પુણ્ય સારું કેમ છે? તેમને અહીંથી અને પામશે પણ નહિ. કડીને મોટી દુર્ગતિમાં મોકલવા છે માટે. તે બધા
• વિષયોથી નિવૃત્ત એટલે અનુકૂળ વિ યો પ્રત્યે રહીં નાચે તેમ નાચવા દો, કુદે તેમ કુદવા દો, | આકર્ષણ નહિ અને પ્રતિકૂળ વિષયો પ્રત્યે લોઢુ બગડે અછંદપણે જીવવા દો. પછી કર્મ તેમને પકડીને
નહિ - હૈયું બગડે નહિ. તયાનક દુર્ગતિમાં ધકેલશે.
દુનિયાએ જેને સારું માન્યું તેના પર જેને રાગ નથી • પસારના કે સંસારના જ સુખના રસિયા જીવો પહેલે
અને દુનિયાએ જેને ખરાબ માન્યું તેના પર જેને પણઠાણે પણ નથી હોતા.
અભાવ નથી તે વિષય સુખથી નિવૃત્ત કહે ાય. હું ધારું તે જ થાય” “હું કહું તેમ જ કરવાનું આવું
સાધુ તો મૂર્તિમંત ત્યાગ છે, મૂર્તિમંત ધર્મ છે. નનારા - બોલનારા પણ પહેલા ગુણઠાણે નથી
- પાંચે ઈન્દ્રિયોના વિષયની સારી ચીજ છે. આકર્ષણ તા.
નથી, ખરાબ વિષયની ચીજ પર દુર્ભાવ થી - તેના સાધુપણું લહેર માટે નથી. લહેર - મોજમજા માટે
જેવો જગતમાં સુખી કોણ? સાધુ સૌથી સુ કી કહ્યા તે સાધુ થાય તે તો ભયંકર સ્વચ્છંદપણુ છે.
આ કારણે. ને ભગવાનની, પોતાના ગુર્નાદિ વડિલોની આજ્ઞા
ગમે તે રીતે પૈસા મેળવે અને મોજમજા કરે તે તો સિંદ ન હોય, મરજી મુજબ જીવવું હોય, પોતાની જ
લુંટારા કહેવાય અને નીતિની રીતે મેળવે તે અનુકૂળતા જુએ તે એટલા માટે સાધુ થયો છે કે તેને
ધંધો કરનારા છે. આજે લુંટારા વધારે છે કે ધંધો | મયાનક મોટી દુર્ગતિમાં જવાનું છે માટે.
કરનારા ? | • સંસાર-આંખ સામેથી ખસે, મોક્ષ આંખ સામે આવે
દુનિયાના માણસો જે દોડાદોડ કરે છે તે જોઈને જે મર્મ મોક્ષ માટે જ કરાય' - આ ભાવના આવે તેનો સાધુ એમ કહે કે- “આ ઉદ્યમી છે, વણેલો છે, | Rડો પાર. *
હોંશિયાર છે, એટલા ઝડપી કામ કરે છે કે વર્ણન સંસાર બિલકુલ ગમતો નથી અને મોક્ષ જ ગમે છે' નહિ” તો તે સાધુ માત્ર વેષમાં છે. તમારા સંસારના. # ધર્મ પામેલો જીવ કહેવાય.
કામનું, સંસારની પ્રગતિનું સાધુથી અનુમે દન થાય ? ૦ માધુ જ તેનું નામ દુનિયા જેની પાછળ મરે તેની વખાણ થાય ? કરે તો સાધુપણું રહે કે ભ ગી જાય ?
તમે ય ન જૂએ અને દુનિયા જેનાથી ભાગાભાગ કરે તમે જે કામમાં જાવ છો તે કામમાં સફળ થાય તે તે તરફ અભાવ પણ નહિ.
માટે જો અમે વાસક્ષેપ નાખીએ તો અમારો સંસાર આજે મોટાભાગમાં બીજાના દોષ જોવાની આવડત
પણ વધી જાય. અમે તો તમે પાગલ ન થાય તે માટે છે. પોતાના દોષ જોવાની તાકાત નથી. બીજાને
વાસક્ષેપ નાખીએ છીએ તે પણ “સંસા થી વહેલા ગુણ જોવાની દ્રષ્ટિ નથી. પોતામાં ગુણ કલ્પી લેવા પાર પામો' તેમ કહીને.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ).
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી Hત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ કર્યું.