Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઝૂ
ક ક ક દ
ઝ
*
ડ ક ક પ્રવચન - અડતાલ શમું
ક ર
સ કર કર કર * * * * શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૩ ૦ અંક ૩૬/૩૭૦ તા. ૮-૫-૨૦૦૧
'પ્રાથન - અડતાલીશમી
પ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩ ભાદરવા વદ -૧, સોમવાર, તા. ૮-૯-૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વ૨, મુંબઈ - ૪00 00.
(શ્રી જિના છે કે પૂ. સ્વ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ | શ્રાવિકા સંસારમાં જ રહે કર્મયોગે સંસારનું સુખ પણ લખાયું હોય તો ત્રિા રેલ્વે ક્ષમાપના. અ. વ.)
મેળવતાં હોય અને ભોગવતાં પણ હોય પણ તે સુખ माया य पिया र लुप्यइ, नो सुलहा सुगई विपिच्चओ ।
તેમને જરાપણ ગમે નહિ. તેઓ તો માને કે – જરાપણ
જો આ સુખથી સાવચેત ન રહીએ તો મર્યા સમજો. एयाई भयाइं पहिया आरंभा विरमिज्ज सुव्वए ।।
તમારી શી હાલત છે ? તમે બધા સંસારમાં બેઠા છો, અનંત ઉપકારી શ્રી. અરિહંત પરમાત્માના શાસનના
સંસારનું સુખ પણ ભોગવો છો અને તમને જો આ સુખ | પરમાર્થને પામેલ. શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવાન
જ ગમતું હોય, સુખમાં જ મઝા આવતી હોય તો તમે શ્રી મુનિસુંદર સુરીશ્વરજી મહારાજા - જીવને જે સુખ
બધા ભગવાનના સંઘમાં પણ રહેવા લાયક નથી. કેમ કે, જોઈએ છે તે મોક્ષમાં જ છે. સંસારમાં નથી તે વાત
હજી સુધી ભગવાનની આજ્ઞા હૈયામાં ઊતરી નથી | સમજાવી આવ્યા પછી તે મોક્ષ સુખને નહિ પામવા દેનાર
ગમી નથી. કઈ કઈ ચીજો , તે કેવી ભયરૂપ છે તે વાત સમજાવી
આ સંસાર બહુ ભયંકર છે. આ સંસાર તો એવો રહ્યા છે.
છે કે મોટા મોટા જ્ઞાનિઓને પણ ભૂલાવે અને સંસારમાં સંસારના બધા જ જીવો સુખના અર્થી હોવા છતાં ય
રૂલાવે, મોક્ષમાં જવા દે જ નહિ. ઘણા ઘણા સાધુઓ છે દુ:ખી કેમ છે ? * * સુખ જોઈએ છે તે હજી કેમ નથી
સંસારમાં રૂલી ગયા તેમ ઘણા ઘણા શ્રાવકો પણ સંસારમા મળતું ? સઘળા ૧ જીવોને કયું સુખ જોઈએ છે તે આપણે
રૂલી ગયા. સંસારમાં રહે અને જે આત્મા સાવચેત ન નક્કી કરવાનું છે ભગવાન તો આપણને માર્ગ બતાવે, તે
થાય તે રૂલી જાય. સંસારમાં રૂલાવનાર સંસારના સુખનો! માર્ગે તેમના કહ્યા મુજબ જે ચાલે તેનું ઠેકાણું પડે. આપણે
રાગ જ છે માટે જ્યાં સુધી સંસારના સુખ પ્રત્યે ભારોભારી બધા ભગવાને મતાવેલા માર્ગે ચાલીએ છીએ ખરા ?
દ્વેષ ન થાય ત્યાં સુધી તેનું ઠેકાણું પડે નહિ. સંસારની ભગવાનના મા ચાલે તેને આ દુનિયાનું સુખ ગમે કે ન
બધા જીવોને દુ:ખ ઉપર અતિ દ્વેષ છે અને સંસારની | ગમે ? તમે બધ આ દુનિયાના સુખના જ રાગી છો કે
પૌદ્ગલિક સુખો ઉપર અતિરાગ છે, તેને લઈને સંસારમાં વિરાગી છો ? ભગવાનના સંઘમાં કોણ આવે ?
ભટકે છે. વિરાગપૂર્વકના ૮ વાગી અને જેનાથી સંસારનો – સંસારના
ધર્મ પામવાની આડે આવનાર પણ આ બે જ છે. સુખ માત્રનો તાગ ન થઈ શકે પણ જેનનો વિરાગ
દુનિયાના સુખ ઉપર જે અતિરાગ છે તેના ઉપર દ્વેષ થાય જીવતો હોય તે બધા ભગવાનના સંઘમાં આવે. ભગવાન
અને પોતાના જ પાપથી આવતાં દુ:ખ ઉપર જે દ્વેષ છે શાસન સ્થાપે છે તેમાં સાધુ - સાધ્વી, શ્રાવક - શ્રાવિકાનો
તેના ઉપર દ્વેષ થાય તો જીવ ધર્મ પામે, ગ્રન્થિભેદે અને જ નંબર છે. ર ાધુ - સાધ્વી વિરાગપૂર્વકના ત્યાગી છે
સમ્યક્ત્વ પામે. પ્રન્યિ શું છે ? ગ્રન્થિભેદ શું છે ? જ્યારે શ્રાવક - શ્રાવિકા, સાધુ - સાધ્વી થવાની
રાગ-દ્વેષનો ગાઢ જે પરિણામ તેનું નામ પ્રન્થિ છે. કય | ઈચ્છાવાળા હોવ છતાં ય સાધુ - સાધ્વી થઈ શકતા નથી
રાગ - શ્રેષ? સંસારના સુખ અને સુખના સાધનો ઉપરનો પણ ઝટ સાધુપ , ઉદયમાં આવે તેની જ મહેનતમાં હોય છે, માટે વિરા પૂર્વક સંસારમાં રહે છે. અને સુંદર
ગાઢ રાગ અને દુઃખ અને દુઃખનાં સાધનો ઉપરનો ગાન
ષ તેનું નામ પ્રન્ચિ છે. સંસારના સુખના રાગ ઉપર | શ્રાવકપણું શકિત મુજબ પાળે છે.
અને દુઃખના દ્વેષ ઉપર ગાઢ ઢષ જન્મે ત્યારે પ્રીિ તમને ઇ ધાને તમારાં પુણ્ય મુજબ વર્તમાનમાં
ભેદાય. તમારી પ્રખ્યિ ભૂદાઈ છે કે મજબૂત છે ? સંસારનું જે સુખ મળ્યું છે તે ઊંડે ઊંડે ગમતું નથી ને ? તે સુખ છોડવાનું ? મન છે પણ હજી તે સુખ છોડી શકતા
| તમને બધાને સંસારનાં સુખ અને સુખનાં સાધન *ી નથી તેનું પણ ! :ખે છે. આ વાત કબૂલ છે ને? શ્રાવક - | ઉપર જ્યારે જ્યારે રાગ થાય તો તરત જ દુઃખ થાય છે? * * * * * * * * * * * * * # { ૫૫૭ પ્રકઝક કર ઝું
* ઝૂંડ
ઝું જ