Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક્ટ પર્યટકો આવશે, તીર્થોની પવિત્રતા લૂંટાશે
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક ૩૪ ૩૫ . તા. ૧૯-૪-૨૦૦૧ ? છપાયું છે. શત્રુજ્ય તીર્થ તીર્થધામ તરીકે જાહેરમાં છે જ. ખરી અસહ્ય પીડામાં સમાઁધ સાધી રીતે એમાં પર્યટકો માટે છૂટની માંગણી છે. લેખ ભારતમાં રહેતા વંદના, કચ્છવાગડદેશોદ્ધારક, પ્રશમપયોનિકિ. આ. ભ. કોઇ ધારવાળાએ લખ્યો હોય તેમ શંકા જાય છે. કેમ કે તેઓ | શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના સમુદાયના હાલ છુપાતે રહેતા હોય છે.
તપાગચ્છાધિપતિ, શાસનસંરક્ષક, જિનશાસનના મહાન આ રીતે પર્યટકો આંગળી દેતા પોંચો પકડતા હોય છે. | જ્યોતિર્ધર આ. દેવેશ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આ. કે. ની પેઢી મુદાના રક્ષણ તરીકેના કોઇ પણ કામ
પટ્ટપ્રભાવક સુવિશાલગચ્છા- ધિપતિ આ. દેવ શ્રી મહોદય કરી શીતવી સંભાવના નથી. કળા કારીગરી ખુલ્લી કરવા વિગેરે
સૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની, પ્રવર્તિની, સાધ્વીશ્રી બહાની પ્રભુ પ્રતિમાજીઓનું ઉત્થાન કરીને એક સ્થાનમાં
હેમશ્રીજી મ. ના નિશ્રાવર્તી સ્વ. સા. વાત્સલ્ય મૂર્તિ પૂ. 3 રખાવી દીધેલ છે. તેઓને યોગ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી સ્થાપિત
પુન્યપ્રભાશ્રીજી મ. સા. ના શિષ્યરત્ના સા. શ્રી પ્રભ વતી શ્રીજી
૧પ વર્ષથી કેન્સરની ભયંકર વ્યાધિ છતાંય ગજબની રમતા સાથે કરવા બાબત તરફ અખાડા કરાઇ રહ્યા છે. ત્યારથી જ આ સ્થિતિમવાના બીજ પોતાને હાથે જ રોપાઈ ગયા છે. કાર્યકરો
૨૦૫૭ ફાગણ વદ ૮ શનિવારનાં સાંજે ૫-૩૦ કલાકે ચતુર્વિધ રે
શ્રી સંધના મુખે અરિહંત-અરિહત સાંભળર્તા સાધિપૂર્વક કમિટિ મોની મિટિંગો ભર્યા કરે અને ભાષાણો કર્યા કરે. આગેવાન
કાળધર્મને પામ્યા છે. કાર્યકરો મોટે ભાગે સરકારી અને ભૌતિકવાદી માનસ સાથે સંગત
ધર્મભૂમિ રાધનપુર નગરમાં રમણિકભાઇ આંગીવાળાથી માનસ ધરાવતા હોય છે. શરૂઆતમાં લોકોને લલચાવવા માટે
પ્રસિધ્ધ શ્રધ્ધા સંપન્ન શ્રાવકનાં ઘરમાં જન્મ પામી નિર્મળાબેન ખૂબ ઉચા પ્રકારે તેઓ કામ કરતા હોય છે. પછી વિશ્વાસમાં
તરીકે ૧૯ વર્ષનું જીવન વિતાવી દીક્ષાના દાનેશ્વરી આચાર્યદેવ ૮ પડેલા લોકોની ઉપેક્ષા વૃત્તિથી બીજાં મનફાવે તેંવાં કામ કરવા
શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની સંસાર નિસ્ટારણી તરફ ઢળતા જવાતું હોય છે. અને કોઇક થોડા ઘણા કામ કરતા
દેશનાના શ્રવણે ૨૦૧૫ વૈશાખ સુદ બીજનાં ધર્મથી ધબધબતી હોય તે માટે માનપાન મેળવવાની વૃત્તિઓ થતી જતી હોય છે.
પાટણની પવિત્રતમ ધરા પર પ. પૂ. આ. દેવ શ્રીમદ્વિજય પર્યટકો માટે હોટલો ઉઘડી ગયા પછી ૨૫-૫૦વર્ષ મહાતીર્થની
રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી દીપ શી તિ કરાશે ? તેની આજંથી જ ચિંતા થાય તેમ ચાલી રહ્યું | વિ. મ. ના હસ્તે દીક્ષા સ્વીકારી... છે. મીમહાત્મા વર્ગનું શાસનની મુદાઓની બાબતોના રક્ષણ | સંયમજીવનને પામી સાધનાની ધુણી ધખાવી, સ્વાધ્યાય તરફથી ચિત્ત ખસતું જઇ બીજી બાબતો તરફ દોરવાતું ગયું છે. | નિરતતા, ક્રિયા અપ્રમત્તા, સહનશીલતા, પર િકતા વિ.
શ્રીમંત માગેવાન વર્ગ એકબીજાની ખુશામત અને રાજી રાખવા ગુણોથી જીવન સુવાસિત બન્યું. તપધર્મના પ્રેમે વર્ધમ ન તપની ' માટે હા જી હામાંના કિલ્લામાંથી બહાર આવી શકતો નથી, અને [ ૧૦ + ૩૩ ઓળી, ૩૦ ઉપવાસ, ૩૧ ઉપવાસ, બે વર્ષીતપ,
હાર્દિક કમજ અને લાગણી ધરાવતા ઓછા થતા જાય છે. જ્યાં | સિધ્ધિતપ, ચત્તારિ-અઠ-દસ-દોય વિ. તપધર્મની આરા ના કરી,
સુધી શ્રીસંઘમાં ખરા કાર્યકરો બહાર ન આવે ત્યાં સુધી જેમ થાય | વીશસ્થાનક તપની આરાધના તો પાંચ વર્ષ જ્વા અલ્પ સમયમાં પૂર્ણ કરી. જે જ તેનાથી સંતોષ માનીને ચલાવવાનું રહે એ સ્વાભાવિક છે. |
, છેલ્લા ૧૫ વર્ષથી કેન્સર જેવો ભયંકર વ્યાધિ અપાર વેદના જ | Mટકોને સગવડ આપી તીર્થસ્થાન તરીકેની પ્રશંસા છતાંય આટલી વેદનામાં હંમેશ માટે સૂત્રોનું રટણ સતત ચાલુ... મેળવવા જતાં, તીર્થસ્થાનોની તીર્થ તરીકેની પવિત્રતા-પ્રભાવકતા
છેલ્લે તો વ્યાધિએ મગજ ઉપર કબજો જમાવ્યો ડોકટરોના અભિપ્રાય ગુમાવવાનો વારો આવશે.
મુજબ બ્રેઇન ટ્યુમર જેવો મહાવ્યાધિ તો સામે સમતા પ ગ મહાન ,
હતી છેલ્લા ૨૦ દિવસમાં તો વ્યાધિએ માઝા મૂકી સાથે સમાધિ પણ છે • – પ્રભુદાસ બેચરદાસ પારેખ
વધતી રહી... પ્રતિ પ્રભુદાસ બેચરદાસ પારેખ
સહવર્તી સાધ્વીજીઓએ તથા પૂજ્યશ્રીજીનાં આસાવર્તિની ' મેમોરિયલ ફાઉન્ડેશન
સાધ્વીવૃંદની તેમજ અન્ય સાધ્વીજી મ. ની સહાયતાથે તેઓની લક્ષ્મી નિવાસ, પાઇ નગર, એર્સ.વી.પી.રોડ,
સમાધિ જીવંત અને જવલંત બની. તેમનો જીવન દીપ બૂકાયો પણ * બોરીવલી (પશ્ચિમ),
સમાધિ દીપ અખંડ રહ્યો. પૂ. હિતદર્શન વિ. મ. પધાર્યા તેનો ૩-ડા - મુંબઇ - ૪૦૦૯૨. ટે. નં. ૮૯૩૫૪૪૫ મહીના સુધી સતત ભગિની સાધ્વીજીને સમાધિમાં ઝુલાવવામાં સફળ
બન્યા હતા...