Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૦ ની ાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજપાત
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩
અંક ૩૪/૩૫ . તા. ૧૭૫-૨૦૧
આવા બ્રહ્માંડપુરુષને વિશ્વપુરૂષની માન્યતા શું અપાવવાની ? | ૪. આનંદો ! યુનેસ્કોએ ભગવાન મહાવીરને વિશ્વપુર ગણી એ ય વિશ્વના વામણા મનુષ્યો દ્વારા ?
લીધા. ત્યાર પછી પરમાત્માની ગણતરી વિશ્વપુ તરીકે 3 २ जानता! घिरछे भावी भूदयेष्टाने!
પ્રસિદ્ધ બનનારી ઇશુખ્રિસ્ત જેવી લૌકિક હસ્તિ સાથે થશે. કલ્પના કરો ! યુનેસ્કોએ ભગવાનું મહાવીરને વિશ્વપુરૂષ
શું વિશ્વના લોકોત્તર તત્વની આવી લૌકિક સરખા ણીઓ જ ગણવાની ના પાડી. શું એમાં વિશ્વવત્સલ પરમાત્મા મહાવીરનું અવમૂલ્યન નહિ થાય ? જૈનોની નાલેશી
આપણા અંતરને કરડી નહિ ખાય ? નહિ થાય ?
૫. ભગવાન મહાવીરને વિશ્વપુરૂષ ગણવાની માંગણી એટલે ૩. તમામ ક્ષેત્રોમાં અને હંમેશા જેમનું દાયિત્વ સહુથીય શ્રેષ્ઠ જગતના લોકત્તર તત્ત્વની લોકોત્તરતા સામે યુદ્ધની રહ્યું છે, તે જૈનોએ સરકાર પાસે ઘૂંટણિયા ટેકવવા જાહેરાત ? १३ ॥२॥?
આ સાથે, ૨૬૦ની અશાસ્ત્રીય ઉજવણીનો વિરોધ જેમના કાન સુધી પહોંચાડવો જરૂરી છે, તેવી પાંચ હસ્તીકોના अड्रेस, इन नंबर, इस नंबर भूस्या छ.
વદ માં, તેમની પરના પત્રોનું સ્વરૂપ કેવું હોવું જોઇએ, એ દર્શાવતાં પત્રો પણ મૂક્યાં છે. સુડા વાંચકો પાંચેય સ્થળે યેન કેન પ્રરેખ પોતાનો વિરોધનો ધ્વનિ પહોંચાડે; એજ એક અભિલાષા.
माननीय प्रधानमंत्री, श्री अटलजी
विक्रम संवत् २०५७ चै. सु. १ प्राइम मीनीस्टर ओफ इन्डिया,
शुक्रवार, ता. ६-४-२००१ न्यु दिल्ली, फेक्स नं. ०११ - ३०१६८५७
विषय : भगवान महावीरदेव की २६ वी जन्मशताब्दी का राष्ट्रीय महोत्सव। श्रमण भगवान महावीरदेव के २६०० वा जन्मकल्याणक वर्ष के उपलक्ष्य में भारत सरकारने जो कार्यक्रम घोषित किया है, वह जैनधर्म के मूलभूत सिद्धांतो को नष्ट-भ्रष्ट करने वाला है।
भगवान महावीर के एक संनिष्ठ अनुयायी की हैसियत से मैं निम्नांकित योजनाओ का विरोध कर रहा हूं। पाँव से मस्तक तक यह कार्यक्रम अनिष्टो से भरा हुआ है।
उनके कुछ नमुने नीचे लिख रहा हूं। १. भगवान महावीर देव की छबि पोस्टकार्ड एवम् टिकिट में अंकित करना। २. भगवान महावीर देव के जीवन पर नाटक बनाना। ३. भगवान महावीर देव के जीवन पर फिल्म बनाना। ४. सार्वजनिक स्थलों पर भगवान महावीर का नामकरण करना। ५. भगवान महावीर की स्मृति में वनस्थलीओंका विकासकरना। ६. जैन आगम ग्रन्थोका भाषान्तर करवाना।
उक्त योजनाओ जैनशास्त्रोकी दृष्टि से सर्वथा अमान्य है। हमारे मन को व्यथित करनेवाला एवम् जैन सिध्धांतो की मौलिकता का खूनकरनेवाला यह कार्यक्रम शीघ्र ही बन्द करे
अंत मे जैन समाज अपने धर्मसिध्धांतो की रक्षा के लिए आन्दोलन का मार्ग अखत्यार करे, उसके पहले जैनसिध्धांता से विपरीत ऐसा सरकार का यह कार्यक्रम रद किया जाय ऐसी आशा व्यक्त कर रहा हूं। पत्ता :
लिखितम्..