Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્માપરિસતિ આદરો, પરપરિણતિ ટાળો” શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૩૪/૩૫ ૦ તા. ૧૭-૪૦૦૧ આપો” માવું વચન તે વચનોમાં કનિષ્ઠ છે, હોવા છતાં | પામવો કઠીન છે. જેનું દાન અનાદિકાળના કર્મ લીન “મારી પ સે નથી” તે વચન તો તેના કરતાં વધુ અનિષ્ટ આત્માને સ્ફટિકની જેમ નિર્મલ બનાવનાર છે, છે. “મારી પાસેથી આ લો” આવું વચન તે વચનોમાં | આત્માની સર્વ દરિદ્રતાને દૂર કરી સાચી શ્રમંતાઈ, સાચી રાજા છે, આપવા છતાં “મારે જોઈતું નથી” “મારે જરૂર ઠકરાઈ પેદા કરનાર છે અને આવો દાતા જ સાચો નથી” “ ની ઈચ્છા નથી' તેને વચનોમાં રાજાધિરાજ | દાતાર ગણાય તેમાં કોઈ પણ વિરોધ કરી શકે તેમ છે ? કહેવાયું છે. ઈચ્છા - તૃષ્ણાને જીતવાનો આ જ ઉપાય આવા દાતાને પામીને આપણે પણ તેવા બનીએ તેમાં જ છે. “લો લો છતા લેતા નથી' આવી જો ભાવના આ ભવની સાર્થકતા છે. આત્મસાત થાય તો શ્રી ઈલાચીકુમારની જેમ તુષ્ણાની
(૨૧) “કો ભાતા ? યઃ શુભંકર.' મરણ પધારી પડે. સઘળીય મોહજન્ય તૃષ્ણાઓ ઉપર
ભાઈ કોણ? જે શુભ કરે તે. વિજય મેળવે તે જ સાચો વિજેતા છે. આવા વિજેતા બનવા પ્રયત્ન કરવો તે જ આપણા માટે જરૂરી છે તો જ
‘ભાઈ’ શબ્દ બોલતા પણ આનંદ આવે છે. આ ભવનો ત આવશે.
મારો ભાઈ છે, ભાઈ જેવો છે. આમ ઉચ્ચાર પણ
હૈયાના ઉલ્લાસને જણાવે છે. પરમહિતૈષી પુરૂષો એ છે . (૨૦) "કો દાતા ? ધર્મદાતા યઃ '
કે, જે આત્માનું શુભ કરે તે સાચો ભાઈ છે. જે કાળમાં દાતા કોણ? જે ધર્મ આપે છે.
પૈસા અને સુખ ખાતર સગાભાઈઓ વચ્ચે પણ ડર - દુનવી ચીજ વસ્તુઓનું દાન કરનારા હજી ઘણા વિરોધ - વૈમનસ્ય વધતું હોય તેવા કાળમાં આ વાત મળશે પણ વાસ્તવમાં દાતા કોણ કહેવાય તે વિચારણીય | પચાવવી પણ કઠીન છે. પણ આત્મહિતૈષીને માટે તો છે. બાહ્ય ચીજવસ્તુઓનું દાન તો કાલાંતરે પણ ક્ષીણ સહજ છે. જે સાચો બંધુ હોય તેને દુન્યવી પૈયા - થાય પણ એવી વસ્તુનું દાન કરવું જરૂરી છે જેમ જેમ ટકાદિની કિંમત નથી તેને તો આત્મિક ગુણોની મહત્તા આપે તેમ તેમ વધે અને અક્ષયનિધિરૂપે બની જાય. વધારે છે. આત્મગુણોનું આદાન – પ્રદાન અને ક્ષણ કીડીથી કુંકે માનવથી દેવ સુધી સૌને ભેગું કરવાની, કરનાર જીવ સ્નેહી - સંબંધી - કુટુંબીના દુ:ખ, શાકને કોઈપણ ચીજ - વસ્તુ કે વ્યકિત પર મારાપણું પેદા દૂર કરનાર છે. અહિતકર - અનુચિત - અકાર્યથી રોકી કરવાની વૃત્તિ સહજ દેખાય છે. સંચિત વસ્તુ પર હિતકર - ઉચિત - કાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર જ સાચો પિપાસા પણ પેદા થાય છે જેમાં મુખ્યતા ભય કારણ બને ભાઈ - બંધુ છે. જે આપત્તિમાં પડખે ઊભો રહે છે અને છે અને મૃઢતા વધે છે જે વિવેકને દૂર કરે છે. આવી રીતે | સિંપત્તિની સામું પણ જોતો નથી. વિપત્તિમાં મગર એકઠી કે ભેગી કરેલ ચીજ વસ્તુનું વિતરણ કરવું, બોલાવે દોડયા આવી વળગે છે, હિંમત આપે છે. ડિક' બીજાને માપવી તે દાન કહેવાય અને તે આપનારો | થઈને પણ ‘હિતકર’ માર્ગે જોડે તે સાચો ભાઈ ! સ્કા દાતા કહેર ય.
પોલીશી કરી અધ:પાત અને અહિતકર માર્ગે લઈ જાય જેન થી આત્માનું એકાંતે હિત - કલ્યાણ થાય
તે જ દુશ્મન ! સાચો ભાઈ - બંધુ બનવા પ્રયત્ન કરવો તેવી વસ્તુનું દાન કરવું તે જ સાચો દાતા અને ધર્મના હિતકર છે. દાન જેવું શ્રેષ્ઠદાન બીજાં એક નથી. જેને સ્વપરના (૨૨) “કા માતા ? સંયમી વૃત્તિ, આત્માને ના લોક – પરલોકથી ઉગાર્યો અને આત્માને
માતા કોણ ? સંયમીવૃત્તિ એકાંતિક, આત્યંતિક સુખના માર્ગ રૂપ ધર્મ બતાવ્યો -
જન્મેલા બાળકની પહેલી ઓળખાણ પીછાનામા આપ્યો તે ૪ સાચો દાતા છે. આત્મ ગુણોને પેદા કરવા
છે. માત્ર જન્મ આપે તેટલા માત્રથી “મા” કહેવાય નહિ. આત્માનું ન કરાવી તેને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવવો
પણ જન્મ આપ્યા પછી સંતાનને સંસ્કાર સ્નેહથી સાચી તે જ સાચું દાન છે. ચોરને પકડનાર કાંઈ ચોરને પેદા ન
સંયમી બનાવે તે સાચી માતા કહેવાય. કરે છતાં ય ઈનામને પાત્ર બને છે. શિક્ષક પોતાનું મગજ કાંઈ વિદ્યાર્થીના ધડ પર ન મૂકે છતાં ય વિદ્યાદાતા
પોતાની વૃત્તિ પ્રવૃત્તિને સંયમમાં રાખવાનું કહેવાય છે તેમ આત્મિક ગુણોને માટે જે ધર્મ આપે તે
સમજાવે તે જ સાચી મા છે. “મા” શબ્દ બોલવો પણ
મીઠો મધુરો છે. વાત્સલ્ય - મમતા - સહનશીલતાની જ સારો દાતા કહેવાય. સધર્મોપદેશક વિના સધર્મ
:૫૪૭)