Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રવન - સુડતાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ ૦ અંક ૩૪૩૫ ૦ તા. ૧૭-૪-૨૦૦૧
'પ્રવચન - સુડતાલીશમી
પ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી કે હારાજા ૨૦૪૩ ભાદરવા સુદિ -૧૫, સોમવાર, તા. ૭-૮ -૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪ 0005.
ગતાંકથી ચાલુ
| ચોપડામાં કદી ખોટું લખે નહિ કે લખાવે ન ૩. શેઠ જૂઠું તમે બધા અહીં મઝામાં છો તે શાથી છો ? તમારી
લખવાનું કહે તો નોકર, નોકરી છોડી દેતો હતો પણ જૂઠ હોંશિયારીથી કે ભૂતકાળમાં ધર્મ કરીને પુણ્ય કર્યું તેથી ?
લખતો ન હતો. આજે તમે તમારો ખર્ચો ઉ મલક લખી અહીં ધર્મ વધારે કરો છો કે પાપ વધારે કરો છો ? અહીં
શકો છો, કયાં વાપર્યા તે લખી શકો નહિ, જારે આગળ ધર્મ કરવો છે કે પૈસા જ મેળવવા છે અને મોજમઝાદિ
તો શેઠ પણ પોતાનો ખર્ચો આઈટમવાર લખ વતો હતો. કરવાં છે? સાચા સુખી થવું હોય તો ય ધર્મ જ કરવો
આજે તો તમારો ખર્ચો પણ એવો કે કહી ન શકાય. તેને જોઈએ. તમે કહો કે મારે ય ધર્મી થવું છે અને મારા
તો ઢાંકી જ રાખવો પડે. માટે આ બ૬ સુખ સારું પરિવારને પણ ધર્મી બનાવવો છે. ખરો ધર્મી કોણ ?
નથી ને ? સાધુ સાધુ થવાની શકિત મેળવવા માટે શ્રાવક ધર્મ તમારે કેવું સુખ જોઈએ છે? જેમાં દુઃ નો લેશ ન કરવાનો છે. માટે તમારે તમારા પરિવારને સુખી હોય, જે પરિપૂર્ણ હોય અને આવ્યા પછી ક ી નાશ ન બનાવવો છે કે ધર્મી બનાવવો છે?
પામે તેવું હોય. આવું સુખ સંસારમાં નથી, મોક્ષમાં જ સભા : આપ સંસારના સુખીને દુઃખી માનો છો,
છે. માટે તમારે બધાને મોક્ષમાં જ જવું છે ને ? રોજ મોક્ષ અમે સંસારના સુખીને સુખી માનીએ છીએ.
યાદ આવે છે ? અત્યારે અહીંથી મોક્ષે જઈ કાય તેમ
નથી તો આવતા ભવે કે ત્રીજે ભવે તો મોક્ષ માં જવું છે ઉ.- તે મૂર્ખાઈ છે કે ડહાપણ છે? સંસારના સુખને
ને? જેને મોક્ષમાં જ જવું હોય તેને માટે દુર્ગતિ છે નહિ, સુખ માનવું તે જ મોટી બેંવકૂફી છે. તે સુખ મેળવવા પાપ
સગતિ નક્કી છે. તેને મરવાનો ભય હોય ખરી? તે તો કર્યા વિના તમારા બાપને ય ચાલે નહિ! આજે તો એક
કહે કે- “મેં મારા જીવનમાં મારા માલિકને મિત્રને, નીતિમાન, પ્રામાણિક માણસ જડતો નથી ! લાખોની પેઢી
સ્નેહી - સ્વજનને અને જે કોઈ વિશ્વાસ મૂકે તેને ઠગ્યો ચલાવનારો આ, મરી જાય તો પણ જૂઠ ન બોલે તેવી
નથી, કોઈનું ભૂંડું કર્યું નથી કે કોઈના ભૂંડ માં ભાગ આબરૂ નથી ! આજે જે માલ તપાસીને ન લે તો તે
લીધો નથી, શકિત તેટલું સારું કર્યું છે. પછી મને ઠગાયા વિના રહે નહિ. આજે તો એવી ભેળસેળ કરે છે કે
મરવાનો ભય શું કામ હોય ? હું તો સદ્ ાતિમાં જ જેનું વર્ણન ન થાય. આજે સારામાં સારો વેપારી પણ
જવાનો છું' આમ જે બોલે તે જ શાહુકાર કહે વાય ને ? સાચો મળે ખરો ? કોઈ મોટો વેપારી જૂઠ ન બોલે તેવી
શેઠ કોને કહેવાય ? જે સારાં કામ કર્યા કરે છે. આજે ખાત્રી આપો ખરા ? આ બધાનું કારણ એક જ છે કે
મોટેભાગે ખરાબમાં ખરાબ કામ શેઠ કહેવરા નારા કરે સંસારના સુખને જ સુખ માન્યું છે, સારું માન્યું છે. તમારી
છે, સારામાં સારી ચોરી હોંશિયારીથી શાહ લ કો કરે છે પાસે કેટલા પૈસા છે તે બોલી શકો ખરા ?
અને સાહેબો શેતાનિયત કરે છે. સભા ભય છે. સાચું બોલીએ તો ધાડ આવે.
મારે તમને બધાને મોક્ષના અર્થી બનવવા છે. 6.- ધાડ આવે છે, તે તેના ઘરમાં ચોરીના પૈસા છે | મોક્ષનો અર્થી અને તેને આખો સંસાર ભયરૂપ લાગે. માટે ને? ગરીબને ઘેર ધાડ નથી ગઈ. જે શ્રીમંતને ઘેર | સંસારમાં કોડાનારાં મા-બાપ - ભાઈ-ભાડું (દિ બધા ધાડ આવે છે તે શ્રીમંત ચોર છે કે શાહુકાર છે ? ભયરૂપ લાગે. તમારા માબાપ તમને કેવા બના વા માગે શાહુકાને ઘેર ધાડ આવે તો ગભરામણ થાય ?
છે? સંસારમાં રાખવા માગે છે કે મોક્ષે મોકલવા માગે છે રાહુકાર કોનું નામ ? જે કહે કે- મારા ઘરમાં કે | ? તમે આજે શાહુકાર પણ છો ? મારી પેઢીમાં, જે મારા ચોપડામાં હોય નહિ તે હોય નહિ. સભા : - આજથી પચાસ (૫૦) વર્ષ ૫ લા ધંધા આગળ વેપારીનો ચોપડો પ્રમાણભૂત મનાતો. તે | - ધાપાદિ સીધા હતા.
૫૪૪