SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવન - સુડતાલીશમું શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ ૦ અંક ૩૪૩૫ ૦ તા. ૧૭-૪-૨૦૦૧ 'પ્રવચન - સુડતાલીશમી પ્રકીર્ણક ધર્મોપદેશ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી કે હારાજા ૨૦૪૩ ભાદરવા સુદિ -૧૫, સોમવાર, તા. ૭-૮ -૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪ 0005. ગતાંકથી ચાલુ | ચોપડામાં કદી ખોટું લખે નહિ કે લખાવે ન ૩. શેઠ જૂઠું તમે બધા અહીં મઝામાં છો તે શાથી છો ? તમારી લખવાનું કહે તો નોકર, નોકરી છોડી દેતો હતો પણ જૂઠ હોંશિયારીથી કે ભૂતકાળમાં ધર્મ કરીને પુણ્ય કર્યું તેથી ? લખતો ન હતો. આજે તમે તમારો ખર્ચો ઉ મલક લખી અહીં ધર્મ વધારે કરો છો કે પાપ વધારે કરો છો ? અહીં શકો છો, કયાં વાપર્યા તે લખી શકો નહિ, જારે આગળ ધર્મ કરવો છે કે પૈસા જ મેળવવા છે અને મોજમઝાદિ તો શેઠ પણ પોતાનો ખર્ચો આઈટમવાર લખ વતો હતો. કરવાં છે? સાચા સુખી થવું હોય તો ય ધર્મ જ કરવો આજે તો તમારો ખર્ચો પણ એવો કે કહી ન શકાય. તેને જોઈએ. તમે કહો કે મારે ય ધર્મી થવું છે અને મારા તો ઢાંકી જ રાખવો પડે. માટે આ બ૬ સુખ સારું પરિવારને પણ ધર્મી બનાવવો છે. ખરો ધર્મી કોણ ? નથી ને ? સાધુ સાધુ થવાની શકિત મેળવવા માટે શ્રાવક ધર્મ તમારે કેવું સુખ જોઈએ છે? જેમાં દુઃ નો લેશ ન કરવાનો છે. માટે તમારે તમારા પરિવારને સુખી હોય, જે પરિપૂર્ણ હોય અને આવ્યા પછી ક ી નાશ ન બનાવવો છે કે ધર્મી બનાવવો છે? પામે તેવું હોય. આવું સુખ સંસારમાં નથી, મોક્ષમાં જ સભા : આપ સંસારના સુખીને દુઃખી માનો છો, છે. માટે તમારે બધાને મોક્ષમાં જ જવું છે ને ? રોજ મોક્ષ અમે સંસારના સુખીને સુખી માનીએ છીએ. યાદ આવે છે ? અત્યારે અહીંથી મોક્ષે જઈ કાય તેમ નથી તો આવતા ભવે કે ત્રીજે ભવે તો મોક્ષ માં જવું છે ઉ.- તે મૂર્ખાઈ છે કે ડહાપણ છે? સંસારના સુખને ને? જેને મોક્ષમાં જ જવું હોય તેને માટે દુર્ગતિ છે નહિ, સુખ માનવું તે જ મોટી બેંવકૂફી છે. તે સુખ મેળવવા પાપ સગતિ નક્કી છે. તેને મરવાનો ભય હોય ખરી? તે તો કર્યા વિના તમારા બાપને ય ચાલે નહિ! આજે તો એક કહે કે- “મેં મારા જીવનમાં મારા માલિકને મિત્રને, નીતિમાન, પ્રામાણિક માણસ જડતો નથી ! લાખોની પેઢી સ્નેહી - સ્વજનને અને જે કોઈ વિશ્વાસ મૂકે તેને ઠગ્યો ચલાવનારો આ, મરી જાય તો પણ જૂઠ ન બોલે તેવી નથી, કોઈનું ભૂંડું કર્યું નથી કે કોઈના ભૂંડ માં ભાગ આબરૂ નથી ! આજે જે માલ તપાસીને ન લે તો તે લીધો નથી, શકિત તેટલું સારું કર્યું છે. પછી મને ઠગાયા વિના રહે નહિ. આજે તો એવી ભેળસેળ કરે છે કે મરવાનો ભય શું કામ હોય ? હું તો સદ્ ાતિમાં જ જેનું વર્ણન ન થાય. આજે સારામાં સારો વેપારી પણ જવાનો છું' આમ જે બોલે તે જ શાહુકાર કહે વાય ને ? સાચો મળે ખરો ? કોઈ મોટો વેપારી જૂઠ ન બોલે તેવી શેઠ કોને કહેવાય ? જે સારાં કામ કર્યા કરે છે. આજે ખાત્રી આપો ખરા ? આ બધાનું કારણ એક જ છે કે મોટેભાગે ખરાબમાં ખરાબ કામ શેઠ કહેવરા નારા કરે સંસારના સુખને જ સુખ માન્યું છે, સારું માન્યું છે. તમારી છે, સારામાં સારી ચોરી હોંશિયારીથી શાહ લ કો કરે છે પાસે કેટલા પૈસા છે તે બોલી શકો ખરા ? અને સાહેબો શેતાનિયત કરે છે. સભા ભય છે. સાચું બોલીએ તો ધાડ આવે. મારે તમને બધાને મોક્ષના અર્થી બનવવા છે. 6.- ધાડ આવે છે, તે તેના ઘરમાં ચોરીના પૈસા છે | મોક્ષનો અર્થી અને તેને આખો સંસાર ભયરૂપ લાગે. માટે ને? ગરીબને ઘેર ધાડ નથી ગઈ. જે શ્રીમંતને ઘેર | સંસારમાં કોડાનારાં મા-બાપ - ભાઈ-ભાડું (દિ બધા ધાડ આવે છે તે શ્રીમંત ચોર છે કે શાહુકાર છે ? ભયરૂપ લાગે. તમારા માબાપ તમને કેવા બના વા માગે શાહુકાને ઘેર ધાડ આવે તો ગભરામણ થાય ? છે? સંસારમાં રાખવા માગે છે કે મોક્ષે મોકલવા માગે છે રાહુકાર કોનું નામ ? જે કહે કે- મારા ઘરમાં કે | ? તમે આજે શાહુકાર પણ છો ? મારી પેઢીમાં, જે મારા ચોપડામાં હોય નહિ તે હોય નહિ. સભા : - આજથી પચાસ (૫૦) વર્ષ ૫ લા ધંધા આગળ વેપારીનો ચોપડો પ્રમાણભૂત મનાતો. તે | - ધાપાદિ સીધા હતા. ૫૪૪
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy