SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIII | પ્રવચન - રડતાલીશમું શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૩૦ અંક ૩૪/૩૫ • તા. ૧૭-૪૧૦૦૧ ઉ.- કયારથી આ પ્લેગ ફાટી નીકળ્યો !! " કાળમાં નીતિ પાળીએ તો જીવી શકાય જ નહિ. તેમની સભા. :- તે વખતે એક રૂપિયામાં ય મઝથી જીવતા આ વાત હું માની લઉં? તમારો શું મત છે? આજે સો રૂા. પણ ઓછા પડે છે. સભા :- જીવી શકાય પણ શ્રીમંત ન થઈ શકય. ઉ.- જે મોટા બંગલામાં રહે તે મોટો જૂઠો અને હવે તમે સાચું બોલ્યા. મોટો ચોર મ નક્કી થયું ને? તમે કહો કે- નીતિપૂર્વક જીવી શકાય તેમ છે પણ - સભ :- બધું મળ્યું તો પુણ્યથી હોય ને? અમારે બહુ મોટી દુર્ગતિમાં જવું છે માટે અહીં ખૂબ લહેર ઉ.- તે બધું પુણ્યથી મળ્યું તેની ના નથી પણ તે કરાય તે માટે ખૂબ ખૂબ પૈસા જોઈએ છે. તેથી અમે પુણ્ય ઘણાં ઘણાં પાપ કરો ત્યારે જ ફળે માટે તે પુય પણ ગોઠવી ગોઠવીને અનીતિ મઝેથી કરીએ છીએ. અને ખરાબ કહે વાય. તમે ભૂતકાળમાં ધર્મ કરેલો પણ ખોટો | અમારાં સંતાનોમાં વધારે અનીતિની આવડત અને તે કરેલો અર્થાતુ ખોટા ભાવથી કરેલો, દુનિયાનું સુખ - પૈસા માટે તેમને ભણાવીએ છીએ. પણ ધર્મનું કાંઈ ભણવતા. - મોજમઝ દિ. માટે ધર્મ કરેલો. તેથી તે પુણ્ય અહીં નથી ! તમે જો નીતિપૂર્વક મઝથી સારી રીતે શાંતિથી આવીને પાર જ વધારે કરાવે. જીવી શકાય તેમ માનતા હોત તો તમારા છોકરાઓને શું શાસન કહ્યું છે કે- દુનિયાની સુખ સાહ્યબી માટે ધર્મ | ભણાવ્યું હોત ! છોકરાઓને પુણ્ય શું - પાપ ! તે કરનાર જી, કદાચ તે સુખસાહ્યબી પામે પણ પછી એવો ભણાવ્યું છે? પુણ્ય કરીએ તો સારી ગતિ મળે અને પાપ પાપી થાય કે જેનું વર્ણન ન થાય. અને પછી પાપ કરી | કરીએ તો ખરાબ ગતિ મળે તેમ કહ્યું છે? આ કાળ બહુ કરીને દુર્ગ માં જ જાય. માટે જ જ્ઞાનિઓ ભારપૂર્વક કહે વિષમ છે માટે સમા બનશો તો સારું થશે. છે કે- આ નિયાનું સુખ જ ભૂંડામાં ભૂંડું છે. તેની ઈચ્છા જેને સારું કરવું હોય તેને મોક્ષમાં જ જવું પડે..અને પણ પાપન, ઉદયથી થાય અને તેનો ભોગવટો પણ જેને મોક્ષની ઈચ્છા થાય તેને સાધુપણાનું જ મન હો. તે પાપના ઉદયથી થાય અને તે મઝથી ભોગવો એટલે સાધુ ન થઈ શકે તો સાચો શ્રાવક તો થાય જ. એટલે તેને નવાંને નવાં પાપ જ બંધાય : આ જાણ્યા પછી હવે તમે ધર્મ વધારે રો છો કે પાપ જ વધારે કરો છો? ધર્મ નહિ સમજેલા અને ધર્મ માર્ગે નહિ જોનારા માતા-પિતા ભાઈ - ભગિની - ભાર્યાદિ બધા ભમરૂપ ઘરમ કોને રહેવું પડે ? અવિરતિનો ઉદય હોય લાગે. તે બધાની વાત જો માને તો મારે નરક - તેને. ઘરમાં રહેવું સારું કોણ માને ? મિથ્યાત્વનો ઉદય તિર્યંચગતિમાં જવું પડે અને આ જન્મ હારી જાઉં તો ફરી હોય છે. તે તે બધા ઘરમાં રહ્યા છો તે મઝથી રહ્યા છો કે કયારે મળે તે જ્ઞાની જાણે આવું તે માને. એટલે તે રહેવું પડે મ ટે રહ્યા છો? કર્મયોગે તમે ઘરમાં રહ્યા છો તો બધાથી સાવચેત રહી રહીને ધર્મ કરે અને કયારે સાધુ જીવવા માટે જે ચીજની જરૂર પડે તે પ્રામાણિકપણે સીધી રીતે મળે ત લેવી છે, વાંકી રીતે મળે તો લેવી નથી - થઈને, સાધુપણું પાળીને ઝટ મોક્ષમાં જાઉં' તેવી આવો પણ નયમ કરવો છે? આજે હું નીતિની વાત કરું ઈચ્છામાં રમે. મારે તમને બધાને આવી ઈચ્છામાં રમતા છે તો સારા સારા લોકો આવીને કહી જાય છે કે- આ | કરવા છે. તે માટે શું કરવું તે વિશેષ અવસરે. * RESPECT a man, he will do the more. * Strong reasons make strong ACTIONS. Rule your PASSIONS, or they will rule you. - Shakespeare King John READI IG maketh a full man, CONFERENCE a ready * Some BOOKS are to be tasted, other to be swallowed man ar 1 WRITING a exact man. and some few to be chewed and digested. • Econ * Resist he DEVIL and he will fiee from you SILENCE is one great art of conversation. * Rate is true love, true FRIENDDHIP is still rarer. - Hazlitt RELIGON (Dharma) is the highest bless; It consists of | SADNESS and gladness succeed each other. noninju y, self-restraint and penance. * Seeing is BELIEVING. Some nen are born great, some achieve greatness * SEEK till you find and you will not lose your labour and so he have greatness thrus upon them. * SELF-PRAISE is no recommendation. • Shakespeare | એક set a thief to catch a thief. =૫૪૫
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy