Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભૂકંપ માટે જવા દાર
જૈન શાસન (અઠવાડિક) + વર્ષ ૧૩ : અંક ૩૦/૩૧ : તા. ૨૦-૩-
૨
૧
.
એક કરતા
- પાવડે જ વOાદર Lઈ, ધી વરસો પ્રાણીઓની હયાઓથી પણ થાય છે.
એના
પર
હીને
સંહારને )
અમદાવાદ, શુક્રવાર પ્રકૃતિ નિષ્ણાતો અને કેટલાક | ડો. બજાજના સંશોધન નિબંધ “બિસ પ્રભાવ''! વિજ્ઞાનીઓએ કરેલા એક સંશોધનમાં એમ જણાવ્યું છે કે ભૂકંપ | તાત્પર્ય છે “બજાજ ઇબ્રાહિમ સિંહ” અર્થાત્ મદન મોમ માટે ઇ.પી. તરંગો જેટલા જવાબદાર છે એટલા જ ભૂગર્ભ આણુ | બજાજ, મૌહમ્મદ સૈયદ, મૌહમ્મદ ઇબ્રાહિમ અને ડો. વિનય ધડાકા, જવાળામુખીની પ્રક્રિયા મોટા બંધોનું બાંધકામ, | રાયસિંહના નામોનું સંક્ષિપ્ત રૂપ (ટૂંક નામ) છે. “વીસ અસ: SS ભૂગર્ભમાંથી જે ટ્રોલ, ડીઝલ અને બીજા લુબ્રીકેટિસનું સતત થતું ખરી રીતે તો વિજ્ઞાની, આઇસ્ટીનનું સંશોધન ‘આઇટીન) ( દોહન એવાં બીજા અનેક કારણો પણ જવાબદાર છે. પરંતુ એ | દર્દ તરંગો’Einstein pain waves ની અસરને આલેખે છે બધાંમાં છે પૃવી પર આવતા મોટા ભાગના ભૂકંપ જે ઇ.પી. | એ સંશોધન પેપરમાં જણાવવામાં આવ્યું છે, કે વિજ્ઞાને તરંગો 3 વેવ્સથી આવે છે તે તરંગો હત્યાનો ભોગ બનતાં પ્રાણીઓના બળ પર તમામ ચમત્કારો કરી દેખાડયા છે. રેડિયો, ટી.વી. ૨૨ ચિત્કારોથી આ વે છે. આ જ કારણે સમગ્ર વિશ્વમાં ભૂકંપ દ્વારા ઉપગ્રહ એટલા સુધી એ અણુ બોંબ જેવા વિસ્ફોટો સુકા થતી વિનાશ ૯ લાનો ક્રમ દર વર્ષે વધી રહ્યો છે.
તરંગોથી સંચાલિત થાય છે. એટલું જ નહીં તરંગોના બળ . - આજે વિશ્વમાં જેટલાં ભૂકંપ આવે છે એટલા અગાઉ | જ રશિયાના વિજ્ઞાનીઓ ચૂનોખોદ નામના યંત્ર વડે પૃથ્વી 2 કોઇ યુગમાં એ વ્યા નથી.
બેઠા બેઠા ચંદ્રમા પરથી માટી ખોદીને લાવ્યા હતા. એજ રીતે ભૂકંપ જેવી મહાવિનાશકારી દુર્ઘટનાનો સંબંધ | દર્દ તરંગો દ્વારા જ ભૂકંપોનો જન્મ થાય છે. પ્રાણીઓના ૨ શમૂહિક સંહાર સાથે છે,
વિજ્ઞાનીઓના કથન અનુસાર આ આ વાત કહેવા તથા સાંભળવામાં ઘણી
પૃથ્વી પર ૩ પ્રકારના તરંગો સતી વિચિત્ર અને ચોંકાવનારી લાગે છે,
S: ભૂકંપ સાથે સીધો સંબંધ છે | વહેતાં રહે છે. (૧) પ્રાથમિક તરંગ પરંતુ દિલ્હી નિવર્સિટીના જાણીતા
છે (૨) દ્વિતીય તરંગો અને (૩) ભૂગ વિજ્ઞાની ડો. મદન મોહન બજાજે પોતાના બે સાથીદાર 1 તરંગો. પ્રાથમિક તરંગો ખૂબ તીવ્ર હોય છે અને દ્વિતીય સ્તરને વિજ્ઞાનીની મદ થી એ વાત સાચી સાબીત કરી દીધી છે. ડો. તરંગો થોડા ધીમા. આ બંને તરંગો જીવોની હત્યાના સમયે પે બજાજે પોતાને ગૌરવશાળી સંશોધનનું નામ આપ્યું છે. 'ઝેરી | થતા તેમના ભયંકર ચિત્કાર દ્વારા ફેલાતા હોય છે. પ્રાણીઓની અસર” (વિષ ભાવ) ડો. બજાજે પોતાના મહત્વના સંશોધનને | સતત થતી હત્યાથી આ પ્રકારના તરંગો ઉઠતા રહે છે અને તેનું ૧૯૯૫ ના જૂન માસમાં રશિયાના મોસ્કો શહેરની નજીકમાં | સંકલન ડિન્સીફાઇ) થતું રહે છે અને જ્યારે આ તરંગોની ઉજ આવેલા સૂજડ 1 નામના શહેરમાં યોજાયેલાં એક આંતરરાષ્ટ્રીય | શક્તિ વિસ્ફોટક સ્થિતિ સુધી વધી જાય છે, પૃથ્વી ભૂગર્ભમાં વિજ્ઞાનીઓના સંમેલનમાં રજૂ કર્યું હતું. આ મહાન સંશોધન કંપન પેદા થાય છે. જેને આપણે ભૂકંપના નામે ઓળખી નિબંધેન માત્ર જ્ઞાનિક જગતમાં હાહાકાર મચાવ્યો, પરંતુ આજ | છીએ. આ સંશોધન દ્વારા એ સાબિત કરવામાં આવ્યું છે, સુધીના તમામ જ્ઞાનિક ભૂકંપ સંબંધીધારણાઓને હચમચાવીને | જ્યારે મોટા પ્રમાણમાં જીવોની હત્યા કરવામાં આવે છે. ત્યાં રાખી દીધી. ખરી રીતે તો તેમના આ ક્રાંતિકારી મૌલિક સંશોધન | તેનાથી જે વેદના ઉત્પન્ન થાય છે. એ જ ઇ.પી. તરંગ પેપરે અહિંસા તથા સહઅસ્તિત્વના સિદ્ધાંતની વૈજ્ઞાનિક ધરતી | Einstein pain waves હોય છે. ભલેને તે મનુષ્યની હોય પર સ્થાપના : રી એક નવા યુગનો આરંભ કરી દીધો. આ| પશુઓની આ તરંગોમાં એટલી તો જબરદસ્ત શકિત હોય છે, સંશોધન પેપરે જયાં એક બાજુ વિજ્ઞાન અને દર્શનનો અભૂત | પૃથ્વી સુદ્ધા કાંપી ઊઠે છે, જેને સામાન્ય બોલચાલની ભાષામાં સમન્વયની સ્થપના કરી છે, તો બીજી બાજુ એ રહસ્ય પણ | ભૂકંપ કહેવામાં આવે છે. આ સંશોધનમાં એ પણ જણાવવામાં ખુલી ગયું કે જે કંપ મનુષ્યની મૂર્ખતાઓથી પેદા થાય છે અને તું આવ્યું છે કે જીવહત્યાનો ભૂકંપ સાથે પરસ્પર સંબંધ બરાબર મનુષ્ય જો ઇચ્છે તો તેની રોકી શકે છે.
એવો છે, કે જેવી રીતે આહારના અતિરેકથી અજીર્ણ અને