Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કોમદોમ સાહાબી અને ફાટફાટ થતી સંપત્તિ એ પિશાચકર્મથી જ મળે છે
ને પ્રોફેસરઃ હંસાબેન ડી. શાહ- અઠવા લાઈન્સ- સુરત લક્ષ્મી, પાપનાં હેતુભૂત છે. અને સંસાર ભ્રમણ અને ભૌતિક સામગ્રીની રેલમછેલ કયાં સુધી ચાલે? આપનારી છે. મમ્મણ શેઠનું દ્રષ્ટાંત, જુલીયર સીઝર, | પૂન્યાઈ હોય ત્યાં સુધી ! પૂન્ય પાતળું પડે એટલે નેપોલીયન બોનાપાર્ટ, સિકંદરના ચારિત્રો આજ બતાવે સ્વપ્નલોક”ની ઉભી કરેલી સૃષ્ટિ પણ છોડવી પડે અને છે, સુખ મેળવવા ખાતર ધન મેળવવાની પ્રવૃત્તિ આજે | એકાંતે ઉપાધિના શરણે જવું પડે છે. દોમદોમ સાહ્યબી અને જૈનોમાં વધી રહી છે, ધનની ધમાધમ જે ચાલી રહી છે તે | ફાટફાટ થતી સંપતિ ભેગી કરવામાં પિશાચકર્મ જ કરવું અતિ ખેદો અને વિચારવાનો વિષય છે. ધન - પડે છે. ચાણકયે વર્ષો પહેલા લખેલી આ વાત આજે જે પરભવમાં દુર્ગતિ, આ ભવમાં ભય અને ધર્મ વિમુખતા માલેતુજાર બનવા કેવા કેવા અખતરા કરે છે તે આપણે આપે છે. ૨ ને કેટલીકવાર તો પોતે પેદા કરેલા પૈસા ઘણે જોઈ રહ્યા છીએ. ખૂબજ નજીકનાં ભૂતકાળમાં થઈ ગયેલા ભાગે બીજા માં જ ઉપયોગમાં આવે છે.
શાસન હિત ચિંતક હિત રક્ષક પૂ. આ. દેશ પૈસો પેદા કરવા આખી જિંદગી વેઠ કરે છે. પરદેશ ગચ્છાધિપતિજી વિજય રામચંદ્ર સૂ. મહારાજા હંમેમા ગમન કરે છે. આર્યસંસ્કૃતિ અને શ્રાવકપણાને ન છાજે કહેતા કે, તાવેલા ઘીથી ચોપડેલી રોટલી અને થીંગડા એવી રીતે - ચિની સેવા, નીચનો સંગ, ખુશામત અને ૧૮
વિનાના વસ્ત્રો મળી રહે પછી શ્રાવકે બજારમાં જવાથી પાપસ્થાનકો કરાવે એવા કાર્યમાં નાણાનું રોકાણ, અનેક શી જરૂર છે ? આ વાત ઘણું કહી જાય છે. આહારસંક્રા દોષોથી ભ પૂર એવી ખટપટ, એકાંતે ઉપાધિ, મનની
કેવી હોવી જોઈએ ? ધનની મૂચ્છ એજ પરિગ્રહ છે. પણ અશાંતિ આ પનારા કાળા કર્મ કરે છે. હજાર મળે - લાખની |
આજે તો આંતરિક બજાર તો શું? આંતરરાષ્ટ્રીય બજારમાં અને લાખ મળે તો કરોડની ઉત્તરોત્તર ઇચ્છા વધતી જાય
જૈનો જે રીતે ફરી રહ્યા છે. તે કહેવાય એવું નથી. વેપારમાં છે. પૈસા : માવવાનું કાર્ય કદી પૂરું થતું નથી. પૈસાના
સોદા ફાઈવસ્ટાર હોટલમાં થાય છે. અને આવી હોટલોમાં વિચારમાં પાણી એટલો બધો લુબ્ધ થઈ જાય છે કે,
જૈન આઈટેમન્સ''ના બોર્ડ લટકે છે. ફાઈવર પોતાના પિ ધર્મ, માતૃધર્મ, પતિધર્મ, ભકત - સાધર્મિક
હોટલોમાં માંસાહારી પદાર્થો અને મદિરા પીરસવાની હય ધર્મ વિગેરે મેં ભૂલી જાય છે. એને પૈસાના વિચારમાંજ
છે. એટલું જ નહીં પણ પાંચે ઈન્દ્રીયોને બહેકાવે એક મઝા આવે છે. ધર્મનું નામ પણ એને યાદ આવતું નથી.
નગ્ન, અર્ધનગ્ન નાચ ગાન થાય છે પરદેશ જનારા જૈન જૈન ગત પાસે તો દેવતાઈ સામગ્રી સાગરને ઠોકર
પણ એવી હોટલોમાં ઉતરે છે ટી.વી. અને વિડીયો જ
પશ્ચિમનો એઠવાડ છે તેણે તો આર્ય સંસ્કૃતિના આદર્શને મારનારા શાલીભદ્રજીનાં જીવનનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે એક માત્ર શ્રેણિક રાય એના ઘરે જાય છે ને એને કેટલું દુઃખ
પલિતો ચાંપ્યો છે જે સંસ્કૃતિ ત્યાગની આધાર શીલા 1ર લાગી જાય છે કે મારે માથે રાજા છે અને આજે તો ઘરે
ઉભેલી છે ત્યાં એક રાતમાં કરોડપતિ બનવા પોલીશ, અ ઈટી ઓફીસરો, સમન્સ, કેદ, સજા આ બધું
જાહેરાતોએ ધનલોલુપતા વધારી નથી. પણ યુવાવર્ગમાં છતાં અનાદિ થી જીવ દ્રવ્ય લોભમાં તણાતો જાય છે. આની
આ લોલુપતા બોંકાવી છે. અને તેથી જ ન કરવાના કાર્યો સામે કેટલા ની દલીલ છે કે, “ધર્મ માર્ગે પણ ધન વપરાય
થાય છે. આ લોલુપતા તૃષ્ણા બની ગઈ છે અને એ છે ને ? શાસકાર તો કહે છે કે, ધર્મ માટે પૈસા મેળવવાની
તૃષ્ણાનો અંત નથી તે દુગર્તિના દ્વાર ખોલી રહી છે કહેવાયું | ઈચ્છાથી ધન મેળવવું તેના કરતાં ઈચ્છા ન કરવી સારી છે,
છે કે : પગને કાદવમાં મૂકવો અને પછી ધોવા જવું એના કરતા महारंभाओ महा पररिग्गहए कुणिमहारेणं । કાદવનો સપર્શ ન કરવો એ વધારે સારું છે. ધનની पचिंदिवहेण जीवा निरयाउअंअज्जई ।। લોલુપતાના લોક પ્રવાહમાં તણાઈ જવું યોગ્ય નથી.
અર્થાત્ દુનિયા જે દ્રવ્યવાનોને સુખી ધારતી હોય છે. તેનાં
મહા આરંભથી મહા પરિગ્રહથી, માંસાદિ અભય અતઃકરણને પૂછો ! કેટકેટલા પટકાય (સંજ્ઞ પંચેશ્રીય)
આહારથી અને પંચેન્દ્રિયજીવોનાં વધ કરવાથી જીવો જીવોનાં પ્રાપો લઈને સુખ ભોગવતા હોય છે. ભૌતિકસુખ | નારકનું આયુષ્ય બાંધે છે.
- અતુ