Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્મ સંવેદના
જૈન શાસન (અઠવાડિક)
વર્ષ ૧૩ * અંક ૩૦ ૩૧ * તા. ૨૦-૩-૨૦૧૬
| આત્મ સંવેદના
' –આ. સૌ. અનિતા આર. પટણી - માલેગાંવ.) 1 એકવાર મને વિચાર આવ્યો કે ભગવાન પાસે | જીભના ખાવું અને બોલવું એ કામ કહ્યા છે. જો ખાવામાં ભૂલ Is : રાખ-સંપત્તિની માગણી સારી કે આત્મિક ગુણોની | કરે તો શરીર બગડે અને બોલવામાં વિવેક ન રાખે, ભૂલ કરે તો પ્રાપ્તિની ? જીવનને સુંદર બનાવનાર શું? અંતરમાંથી અવાજ જીવન બગડે. માટે બોલવામાં વિવેકી બનવું જરૂરી છે. | આવ્યો કે - અનત ! ભગવાન પાસે સંપત્તિની પ્રાર્થના ન કર નદીમાં આવેલા ભયાનક પુરથી થયેલ વિનાશની ઘટના પણ તત્ત્વજ્ઞાન | પરિણતિની પ્રાર્થના કર, રાગાદિની પુષ્ટિની વાંચતી હતી. મારું મન પણ વિચારે ચઢયું કે, પાણીના પ્રવાહની | ઇચ્છા નહિ પણ વૈરાગ્યની પુષ્ટિની માગણી કર, દોષો જેમ આપણી વિચારણાનો વેગ પણ અદમ્ય-અગમ્ય છે. પુરનું ટાળવાની ઇ) કરતાં મૌન રહેવાની માગણી કરી અને 'પાણી જેમ રોકી શકાતું નથી, બંધનો તોડી આગળ વધે છે. જીવનમાં સુખ-શાંતિની ઈચ્છાને બદલે સંસારની, સંસારના અને જે તારાજી વિનાશ સર્જે છે દુ:ખદ હોય છે. તેવું જ પદાથોં પરની આસકિત દૂર કરવાની માગણી કરી. આ આપણી વિચારણાનું છે. માટે ખરાબ-ખોટી વિચારણામાં વિચારાગાથી ૫ ) મને સાચું સત્ય સમજાયું અને જે આનંદની ચઢેલા મનને રોકવા કે દબાવાનો પ્રયત્ન કરવાને બદલે તેને જો અનુભૂતિ થઇ તે અવાર્ગીનીય હતી.
સારી વિચારણામાં વાળવામાં આવે તો પરિણામ જરૂર - ] જીવનને નંદનવન જેવું સુંદર બનાવવા શું કરવું આવી સુંદર-સુખદ આવી શકે. માટે જ જ્ઞાનિઓએ મનને ભૂત જેવું . વિચારણામાં હતી ને મને સ્વયંભૂ અંત: સફૂરણા થઇ કહી તેને શુભ વિચારણાથી બાંધવાનું કહ્યું છે. કે- પંગલી ! અ રિકારક ક્રોધની જગ્યાએ હિતકર ક્ષમાને ધારણ | Tદુનિયાના દરેક ક્ષેત્રોમાં અભ્યાસની જરૂરિયાત છે. હું પણ કર. આનંદદા પક રાગની જગ્યાએ સર્વના હિતને કરનાર મારા સંતાનોને અભ્યાસ કરાવું છું. ઘણી વાર મને થાય છે કે, વિરાગને સહજ બનાવ, અહંકાર જનક સંપત્તિના સંગ્રહને વ્યવહારના શિક્ષણ માટે આલો અભ્યાસ કરાવું છું તો ધર્મનો બદલે કલ્યાણક - મૂચ્છનાશક દાન ધર્મનો અમલ કર, જડનું અભ્યાસ પણ તેટલો જરૂરી છે. અભ્યાસથી જ જીવનમાં દઢતાઆકર્ષણ છોડી ચેતનને જગાડ તારું જ નહિ, તારા કુટુંબી- નિશ્ચલતા-આત્મ વિશ્વાસ વધે છે, ભૂલો દૂર થાય છે, આપાગી | પરિવાર, સ્નેહ, સંબંધી- પરિચિત બધાનું જીવન નંદનવન શકિતઓનું ભાન થાય છે. અભ્યાસ એટલે આત્મસાતુ દઢતા? જેવું બની જશે
'સ્થિરતા ન આવે ત્યાં સુધી તેને માટેનો પ્રયત્ન વારંવાર કરવો. nિ મારા નાના દીકરા પર ગુસ્સે થઈ તેને જોરદાર થપ્પડ અભ્યાસ સહજ થવાથી દુષ્કર કાર્યો સુકર બને છે. જીવનને લગાવી. પછી મને થયું કે મેં આ શું કર્યું ? કયાંયક વાંચેલ અને | સુંદર બનાવવા અભ્યાસ જરૂરી તેમ આત્માને સુંદર બનાવવા મારા ભાઇ મહારાજ પાસે સાંભળેલ એક વાકય યાદ આવ્યું ધર્મનો અભ્યાસ જરૂરી આ સત્ય મને સમજાયું છે. કે- ચા અને ગરમ જોઇએ છે પણ જીભ સહન કરે, દાઝે | એકવાર અંશુચિમાં પગ પડવાથી પગ બગયો પણ તેને મે SS નહિ તેવા. તેમ જીભ પણ તેટલી જ ગરમ જોઇએ-કરવી, સામો | પાણીથી સાફ કર્યો. તે વખતે મને સહજ ફુરણા થઇ કે - બાહ્ય સહી શકે, દારુ નહિ. હું પશ્ચાતાપથી રડી પડી, હવે આવી | અશુચિ આપણને અપ્રિય લાગે છે, જરા પણ પસંદ નથી. ભૂલ ન થાય તે ન જીવીશ."
ઘરમાં કે નગરમાં પણ અશુચિ સાફ કરવામાં આવે છે, સાફ ને ]િ મારા દીકરાને સરકસનો પાઠ ભણાવતી હતી કે વાઘ, સિંહ | 'કરાય તો રોગ ચાળો ફાટી નીકળે. બાહ્ય અંશુચિ દૂર કરવા ? આદિ જંગલી પ્રાણીઓને પાળી તેમની પાસે કેવા કેવા અદભૂત | જેટલી કાળજી રાખીએ છીએ તેટલી મનમાની અશુચિ દૂર ખેલ કરાવે છે. તે પછી મને અંત: પ્રેરણા જાગી કે- સાપ, વરૂ કરવાની કાળજી તારી છે ખરી ! ખરી અશુચિ તો મનની દૂર સિંહ, વાઘ આદિ જંગલી પ્રાણી પાળવા સહેલા, તેમની સાથે કરવાની છે. રાગાદિના કારણે મનમાં કેવી કેવી અશુચિની કામ કરાવવું રહેલું પણ આપણી જીભને જ પાળવી કઠીન ઠેરના ઠેર ભર્યા છે. બહારની અશુચિ તો ક્ષણ જીવી છે પણ છે. કયારે કરડે, કોને કરડે, કયાંથી કરડે તે જ ખબર ન પડે !
(અનુસંધાન પાના નં. ૪૪
?
?
?
?
?
?
?
૫૦૩