Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નવસારીમાં ઊજવાયેલ ભવ્ય દીક્ષા મહોત્સવ
જૈન શાસન (અઠવાડિક) ક વર્ષ ૧૩ : અંક ૩૦/૩૧ * તા. ૨૦-૩-૨૦૦૧
(નવસારીમાં ઊજવાયેલ ભવ્ય દીક્ષા મહોત્સવ
* નવસારી નિવાસી શ્રી ગિરિશભાઇ કેશવલાલ દોલાણી | જન્મ-જરા-મૃત્યુની પરંપરાનો અંત ન આવે ત્યાં સુધી તેઓશ્રીની (મૂળ ખીમતના) ના સુપુત્રી સપનાબહેનની શ્રી ભાગવતી દીક્ષા આજ્ઞા મુજબ દીક્ષાની આરાધના અપ્રમત્તપણે ચાલુ રહેવી નિમિત્તે મ.વ. ૪ થી મે.વ. ૧૧ સુધી પંચાનિક મહોત્સવ | જોઇએ. એ માટે મોટું બંધ રાખવું, કાન ખુલ્લા રાખવા અને મન ઊજવાયો. શા. રમણલાલ છગનલાલ આરાધના ભવનમાં | ગુરુભગવન્તને સોંપી દેવું. તો જ સંયમની સાધના ખૂબ જ સરસ દીક્ષાર્થી બહેનન પરિવાર તરફથી શા. રમણલાલ છગનલાલ રીતે કરી શકાશે. આપણા માટે પૂ. ગુરુભગવન્તને કોઇ પણ દિવસ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રત્નત્રયી આરાધક સંઘના ઉપક્રમે | એવું કહેવાનો વખત ન આવવો જોઇએ કે કેમ સાંભળતા નથી, આયોજિત મહો -સવમાં શ્રી આદિનાથસ્વામીના જિનાલયમાં ! અથવા સંભળાતું નથી...” દરરોજ પૂજા અને આંગીનું ખૂબ જ સુંદર રીતે આયોજન થયું દીક્ષાવિધિની પૂર્ણતા બાદ સમસ્ત નવસારી સંઘન હતું. મ.વ. ૧૮ ના શનિવારે સવારે ૯-૦૦ કલાકે મુમુક્ષુ | સાધર્મિક વાત્સલ્ય ગિરિશભાઇ કેશવલાલ દોલાણી પરિવાર સપનાબહેનનો વર્ષીદાનનો વરઘોડો ભવ્ય રીતે નીકળ્યો હતો. | તરફથી કરવામાં આવેલું પાંચ હજારથી પણ વધુ સંખ્યામાં?? બપોરે શ્રી સિદ્ધચક્ર બૃહપૂજન ભણાવાયું હતું. અને સાંજે | ઉપસ્થિત સાધર્મિક ભાઇ-બહેનોને બેસાડીને જમાડવાનું પરમતારક શ્રી જિનાલયમાં મહાપૂજા થઇ હતી. સમ્યગ્દર્શનને | આયોજન ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરી શા. રમણલાલ છગનલાલ નિર્મળ કરનારી આ મહાપૂજા ખરેખર જ તેના આયોજકોએ ખૂબ | | ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રત્નત્રયી આરાધક સંઘના આરાધકોએ જ પરિશ્રમથી રમણીય અને દર્શનીય બનાવી હતી. રાત્રે ૯-0. એક આદર્શનું પ્રદાન કર્યું છે. કલાકે ૨છે.આ રાધના ભવનમાં સપનાબહેનને સન્માનપત્ર | - દીક્ષા ગ્રહણ કર્યા બાદ જેમનું નામ સાધ્વીજી શ્રી અર્પણ કરવાનો સમારંભ થયો હતો. મ.વ. ૧૧ ના રવિવારે | તત્ત્વપૂણાશ્રીજી રાખવામાં આવ્યું તે સપનાબહેનને દીક્ષાર્થી સપન બહેન ગાડી કોલેજ-હોસ્ટેલના ગ્રાઉંડમાં દીક્ષા-મહોત્સવ ખરેખર જ શ્રી નવસારીના સંધ માટે સુવિશાલ મંડપમાં સવારે ૮-૩૦ કલાકે આવી ગયાં હતાં.૯:૧૫ | અવિસ્મરણીય બની રહેશે. આ પ્રસંગે શ્રી આદિનાથ સંઘ તરફથ કલાકે શ્રી ભાગવતી દીક્ષાનો તેમ જ નૂતન સાધ્વીજી શ્રી | નૂતન ઉપાશ્રયે આ વખતે ચાતુર્માસ માટે પધારવા પૂ. આ. ભરો રિદ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.ની વડી દીક્ષાનો શુભ વિધિ શરૂ થયો હતો. | શ્રી વિ. ચન્દ્રગુપત સૂ. મ. સા. ને ખૂબ જ ભાવભરી વિનંતિ થી ૮ એ પૂર્વે સપનાબહેનને વિદાય તિલક કરવાનો વિધિ સંપન્ન | હતી. પૂજ્યશ્રીએ તે અંગે પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞા પ્રાપ થયો હતો. '
થશે તો વિનંતિનો સ્વીકાર કરવામાં હરકત નથી. એ પ્રમાણે, પૂ. પરમ શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. | જણાવ્યું હતું. અત્તે પૂજ્યશ્રીની નિશ્રામાં એક અદ્ભુત આ મ. સા. ની અસીમ કૃપાથી પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિ. | અવિસ્મરણીય મહોત્સવ નવસારી શ્રી સંઘને અનુભવવા મળ્યો છે - મહોદય સું. મ. સા. ની પરમતારક આજ્ઞાથી પૂ. આ. ભ. શ્રી | કાળના પ્રવાહમાં પ્રસંગો વિલીન થતા જ હોય છે. પરંતુ તેની 'વિ. અમરગુપ્ત સુ. મ. સા. ના શિષ્ય પૂ. આ. ભ. શ્રી વિ. | સ્મૃતિ કાળના પ્રવાહની સાથે અવિરત વહે છે. , ચન્દ્રગુપ્ત સૂ... સા. ના વરદ હસ્તે દીક્ષાની પ્રારંભની ક્રિયા | આ પ્રસંગને શાસનપ્રભાવક બનાવવા કાર્યકર્તાઓ પૂર્વક સપનાબાંદનને રજોહરણ અર્પણ કરવામાં આવ્યું હતું. એ ખૂબ જ જહેમત ઉઠાવી છે. શ્રી અરવિંદભાઇ, શ્રી ભરતભાઈ વખતની મંગલ ક્ષણે હજારો ભાવિકોનાં હૃદય સંયમની શ્રી દિલીપભાઇ અને શ્રી ભૂપેન્દ્રભાઇનો અવિરત પ્રયાસ છે ભાવનાથી ભાવિત બન્યા હતા. સપનાબહેનને સાધ્વીપણાનાં નરેશભાઇનું આત્મસ્પર્શી વકતવ્ય અને ડો. હેમન્તભાઇ શાહી સંયમનાં ઉપકણો અર્પણ કરવા અંગેની ઉછામણી ખૂબ જ સફળ સભાસંચાલન ચિરસ્મરણીય બની રહેશે. તેમજ સન્નિા સારી થઇ હતી. દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ દીક્ષાર્થીજનોને કાર્યકર્તા શ્રી શૈલેષભાઇ, શ્રી મનીષભાઇ, શ્રી ઉર્વેશભાઇ, '. પૂજ્યશ્રીએ હિતશિક્ષામાં ફરમાવ્યું હતું કે “જન્મ, જરા અને મેહુલભાઇ, શ્રી હિતેષભાઇ અને શ્રી રાજેશભાઇના અવિરત ) મૃત્યુના નિવારણ માટે શ્રી તીર્થંકર પરમાત્માએ આ ભાગવતી | પ્રયાસોને અમે કોઇ પણ રીતે ભૂલી શકીએ એમ નથી. | દીક્ષાને સ્વ આદરીને ઉપદે શી છે. જ્યાં સુધી એ
ભરતભાઈ એમ. શાહ ૩૫૦૧
?