Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* * શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ.૧૩ * અંક૩૨/૩૩ * તા.૧૦-૪-૨૦૧ આવ્યાં જેમાં આ વાત તથા કથિત રૂપે શ્વેતાંબરો દ્વારા સ્વીકાર
થયાની વાતને રદિયો અપાયો હોય ?
****** * * *
સમેત શિખર તીર્થ વર્તમાન પરિસ્થિતિ
કેસ સંભાળતા હતા તેમણે તેઓ જ જાણે છે તેવા કારણસર આ મામલો એક જુનિયર વ્યક્તિને સોંપ્યો જેણે કોઇ અન્યને સલાહ આપવ ની છુટ પણ ન આપી. મેં કેટલીય વાર તેમની સાથે કોન્ફરન્સ (કાનૂની ચર્ચા) કરવાની તૈયારી દર્શાવી પણ તેનો પણ તેમા અસ્વીકાર કર્યો. સિંગલ બેંચની સામે જે સંપૂર્ણ રકાસ થયો તે કારણે શ્વેતાંબરોનોં કેસ આજ સુધીની છેક નીચલી પાયરે એ પહોચી ગયો અને સિંગલ બેંચના ચુકાદા પછી જે કાંઇ બચ્યું હતું તે કમિટિની રચના સાથે સાવ પણ ધોવાઇ ગયું.
આમ ૬ તાંય, ડિવિઝન બેંચની સામે ચાલતી કાર્યવાહીનું બધી જગ્યાએ એ જ રીતે ચિત્ર અપાતું રહ્યું કે બધું શ્વેતાંબરોના પક્ષમાં જઇ રહ્યું છે. એક અવ્યવહારૂ, સ્વર્ણિમ આશાવાદનું ચિત્ર ખડું કરા રહ્યું હતું જે અવાસ્તવિક હતું અને કોર્ટમાં થતી દરેક સુનાવણી ઓના ઘટના ક્રમના સત્ય તથ્યો વિરુદ્ધ હતું. અંતે કોથળામાંથી બલાડું બહાર આવ્યું અને ચુકાદો આપવાની નિશ્ચિત તારીખ રકાસ થયો, જ્યારે બેમાંથી એક જજે ૯૨ પાનાનું જજમે ટ બહાર પાડયું, જેના દ્વારા શ્વેતાંબરોના કેસમાં જે કાંઇ બચ્યું હતું તે સઘળું ધોવાઇ ગયું. બીજા જજ કોઇ ચુકાદો ન આપી શક। કારણ કે ન્યાયમૂર્તિ મિશ્રાના અભિપ્રાયના સમર્થન કે વિધમાં કોઇ પણ આદેશ કે નિર્ણય આપવાની એમણે ના પાડે.
ક) શ્વેતાંબરો વતી આ કેસ સંભાળનારાઓ શું આ તબક્કે પણ એવું એફિડેવિટ ફાઇલ કરશે જેમાં દિગમ્બરો ૮૦ % અને શ્વેતાંબરો માત્ર૧૦% હોવાની વાત ખોટી અને જુઠાણાપૂર્વકના ડ
હોવાની કહેવાય ?
૨) જસ્ટીસ મિશ્રાના અભિપ્રાયમાં નોધવામાં આવ્યું છે કે ટોક પર આવેલ તીર્થંકરોના પગલાનું નિર્માણ દિગંબરો ઘાય થયું છે (સંદર્ભ- અભિપ્રાયના પાના ૮૫ અને ૮૭ પર પેરાગ્રા ક્રમાંક ૫૪ અને ૫૯). આ બાબતે પ્રશ્નો છે ;
અ) (શ્વેતાંબરો તરફથી) આ વાતનો સ્વીકાર લેખિત રીતે મૌખિક દલીલોમાં કોણે કર્યો ?
બ) જો સ્વીકાર ન કર્યો હોય તો જે વકીલ આ કેસની સુનવામ
દરમ્યાન સતત હાજર હતા અને કેસના ઇન્ચાર્જ હતા તેમ એફિડેવિટ ફાઇલ કરી આ બાબતને પડકારી શા માટે નહીં ? ક) આ તથ્યને રેકર્ડ પર સુધરાવવા માટે રિવ્યુ અરજી શા મ ફાઇલ કરવામાં ન આવી ?
ડ) આ બાબતને પડકારવા માટે કોઇ સંદર્ભો વિગેરે કોર્ટની સમય ધરવામાં આવ્યા ? નહીં, તો શા માટે ?
૩) જસ્ટીસ મિશ્રાએ શ્રી જૈનની દલીલોને આધારે નોધ્યું છે કે ઠરાવિક સ્થિતિ એ છે કે દિગંબરો મૂળ જૈનો છે, અને શ્વેતાંબરો પાછળથી અસ્તિત્વમાં આવ્યા છે. આ વાતને કયાંય પડાકરવામાં આવી નથી. શા માટે ?
આ બાબતે પણ ઉપર પ્રમાણેના જ પ્રશ્નોના જવાન
આ બ' જે બન્યું તેના દોષી આપણે જ છીએ. હવે કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઉદ્ભવે છે જેના ગંભીરતાપૂર્ણ જવાબો તેમની પાસેથી અપેક્ષિત છે, જેમની ઉપર ડિવિઝન બેંચની સામે આ કેસ ચલાવવાની જવાબદારી નંખાયેલી હતી . તે પ્રશ્નો આ પ્રમાણે છે :
(૧) જસ્ટી મિશ્રાએ એવું શા આધારે નોધ્યું કે શ્રી જૈન (દિગંબરોના એડવોકેટ) ની દલીલ પ્રમાણે આ એક સ્વીકાર કરેલ તથ્ય છે . જૈનોની કુલ સંખ્યાના ૮૦ % દિગમ્બરો છે ? આ સંદર્ભે જે પ્રશ્નોના જવાબ જરૂરી છે તે છે;
અ) શ્વેતાંબરો તરફથી લેખિત કે મૌખિક દલીલોમાં કોણે આ વાત સ્વીકારી ? જો ન સ્વીકારી હોય તો લેખિત કે મૌખિક દલીલોમાં તેને જોરદાર રીતે રદિયો શા માટે ન અપાયો ? બ) જો આ રીં રદિયો ન અપાયો હોય તો નિયત પદ્ધતિ મુજબ રિવ્યૂની અર અને એફિડેવિટ શા માટે ફાઇલ કરવામાં ન
૪) જસ્ટીસ મિશ્રાના અભિપ્રાયમાં જ્યાં વકીલોની દલીલોનો ઉલ્લેખ થયો છે, ત્યાં અડધા કરતા પણ ઓછી દલીલોમાં સિદ્ધાર્થ શંકર રેના નામનો ઉલ્લેખ છે અને એવું જાણય છે કે કાં તો એમણે પોતે બધા જ મુદા પર દલીલો નથી કી અથવા તો જજની સમજફેરને કારણે શ્વેતાંબરોના અધ્ય
૫૨૫
અપેક્ષિત છે.
મારી ભલામણ છે કે આ અભિપ્રાય (જસ્ટીસ મિશ્રાનો ૯૨ પાનાનો અભિપ્રાય) ટ્રસ્ટની કાનૂની સલાહકાર સમિતિના સભ્યોની સામે મુકાવો જોઇએ, જેમાં ઉપર જણાવેલ મુદાઓ આંશિક કે પૂર્ણ રીતે કેટલા સાચા છે તે ચર્ચાવું જોઇએ અને તે સાચા હોય તો પરિસ્થિતિ સુધારવા શું પગલાં લેવા તેની વિચારણા થવી જોઇએ.