Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૩૨/૩૩ . તા. ૧૦-૪-૨૦૧ ચિંતવતા છેલ્લા ભવમાં આવે છે. એ પરમતારકોનું | તેમ નથી. પરંતુ જગતની આ માન્યતા સાચી નથી, સમકિત વ રબોધિ કહેવાય છે. એ પરમતારકોને જેટલી | ખોટી છે એ વાત તમારા મગજમાં બેસી જવી જોઈએ. પોતાના આત્માની ભાવદયા હોય છે તેટલી જ આખા | અર્થ અને કામને દરેક શ્રી અરિહંત પરમાત્માગીએ જગતના જીવોની ભાવદયા હોય છે. જગતના બધા | અનર્થકારી કહ્યા છે. સુખ અને સુખના સાધનોની 'રૂર જીવો સુખ નો અર્થી છે, માટે બધાને હું સુખી બનાવું અને લાગી ત્યારથી જ દુઃખની શરૂઆત થઈ જાય છે કામ એ એ માટે ભગવાનના શાસનના રસીયા બનાવું આવો સુખ અને અર્થ એનું સાધન, એને મેળવવા - ભોગવા ભાવદયાના પરિણામ શ્રી અરિહંત પરમાત્માના જીવોનો | - સાચવવામાં દુઃખ છે અને એ ચાલી ન જાય તે રીતે સમ્યગ્દર્શન પામ્યા ત્યારથી વધતો રહે છે, અને અંતિમ રક્ષણ કરવામાં પણ દુ:ખ છે. એ ચાલી જાય તો પણ ભવના પૂર્વના ત્રીજા ભવે પરાકાષ્ઠાએ પહોંચે છે. એના | દુ:ખ છે અને એને છોડીને જવું પડે એ પણ દુ:ખ છે. તમે પરિણામે ( ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાધિન કહે છે. બધા સંસારના અનુભવી છો ને ? તો તમને સંસારમાં અને છેલ્લા. ભવમાં તીર્થંકર બને છે. જ્યાં સુધી સંસારી સુખનો વધારે અનુભવ છે કે દુઃખનો? દુઃખનો જ. રિંતુ જીવો, ૨નંતજ્ઞાનીઓએ અનાદિ કાળથી સ્થાપેલા | સંસાર રસિક જીવની અવસ્થા એવી હોય છે કે- તે લવને મોક્ષમાર્ગ પામે નહિ, ત્યાં સુધી તે જીવોને સુખ અને સુખના સાધન માટેની મહેનતમાં દુઃખHથી આત્મિકસુ બની ઝાંખી થાય નહિ. જગતના સઘળા જીવો લાગતું. સંસાર રસિક જીવો “મને સંસારમાં દુઃખ.” સુખી થાય એ ઈચ્છાય ખરું, પરંતુ જગતના સઘળા એ ફરિયાદ નથી કરતા, અને “મને સંસારમાં દુઃખ છે' જીવોને સુખી બનાવી દેવાય એ શકય નથી. આપણે એવી કબૂલાત પણ નથી કરતા. આવી અવસાના કોઈના પણ દુઃખમાં નિમિત્ત ન બનીએ એ બની શકે કારણે જ તેઓને મોક્ષની ઈચ્છા થતી નથી અને મોતની પરંતુ આપણે બધાના દુઃખ દૂર કરીએ અને બધાને સુખી ઈચ્છા નથી થતી માટે જ સાચા ધર્મની તેઓને કરૂર કરીએ એવી આપણી કોઈની તાકાત નથી.
નથી લાગતી અને એ કારણે જ એવા જીવો ધર્મ મેળવવા જે લોકોને શ્રી અરિહંત પરમાત્માઓની સાચી
માટે મહેનત નથી કરતા. ઓળખ થાય તેઓને જ શ્રી અરિહંત પરમાત્માની જેને મોક્ષમાં જવું હોય તે ધર્મ માટે ઉધમ કરે : સાચી ભકિત કરવાનું મન થાય. જગતના બધા જીવો
- આજે મારે તમને એક મોટો ઉદ્યમ કરવાની વાત શ્રી અરિહંત ભગવંતને ઓળખે - એમના પ્રરૂપેલા
કહેવી છે. એ ઉદ્યમ કર્મની નિર્જરા કરાવનારો છે,સાથે મોક્ષમાર્ગન પામે' એવો સામાન્ય ભાવ તો દરેક
પૂન્ય બંધાવનાર પણ છે જ. એમાં ગુણસ્થાનક પ્રત્યા જે સમકિતી જીવોમાં આંશિકરૂપે પણ હોય છે.
પાપ બંધ થાય તે પણ માલ વગરનો હોય. જેને મનની ભગવા નું નામ બધા જાણે- ભગવાનનો માર્ગ
જરૂર હોય અને તે મોક્ષ માટે ધર્મની જરૂર હોય, લઆ જગતમાં વહેતો થાય' એવું કોઈ સમકિતીને ન ગમે
ઉદ્યમ કરશે. તમારો અર્થ-કામ મેળવવા માટેનો ઘમ એવું બને ? સમકિતી જીવની અને સમકિત પામવાના
કેટલો અને ધર્મ માટેનો ઉદ્યમ કેટલો ? ટકાવારીમાં વધુ અર્થી જી ની ખરેખર અવસ્થા જ કોઈ જુદી કોટીની હોય
ટકા કોને ફાળે આવે? મોક્ષની અને મોક્ષ માટે ધર્મની છે અને બીજા જીવોની અવસ્થા જુદી કોટીની હોય છે..
જરૂરવાળો જીવ, સંસારમાં રહેવું પડયું હોય, ને સંસારની ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો જગતને સંદેશ : પ્રવૃત્તિ કરતો હોય, છતાં પણ તે જીવ તે સંસારની વૃત્તિ ચમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવંતનો આખા
વચ્ચે પણ ધર્મ મેળવવાની - સાચવવાની અને વર્ષમાં જગતને સાચો સંદેશ શું છે તે તમારે જાણવો છે?
આગળ વધવાની મહેનત કરે જ આવા જીવને મારી
આજની વાત ગમે તેવી છે. “અર્થ અને કામને જરૂર જગતના જીવો જે અર્થ – કામમાં સુખ માને છે,
માનનારા જીવો અનંતો કાળ સંસારમાં ભટકયા, હું પણ એ અર્થ - કામમાં સુખ માનવું એ આત્માની દ્રષ્ટિનો
એવો હતો ત્યાં સુધી ભટકયો, હવે મારે સંસારમાં નથી વિકાસ નથી, દ્રષ્ટિનો અંધાપો છે. “જગતનું માનીતું
ભટકવું.' આવુ માનનારા જીવે શ્રી અરિહંત સુખ કામ છે અને અર્થ એ કામનું સાધન છે.” એ વાત
પરમાત્માને ઓળખ્યા કહેવાય. શ્રી અરિહંત પરમાત્મા જગત સમજે છે. આ વાતમાં જગતને સમજાવવું પડે
૫૧૩.