Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5) પ્રવચન મુડતાલીશમું જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૩ અંક ૩૦ ૩૧ - તા. ૨૦૩-
૨૧ તે કહેય નહિ. કરોડપતિ પણ ભીખારી થઇ જાય, શ્રીમંતોની | તો ય ઓછી લાગે. જેની પાસે આજીવિકા ન હોય તે મેળવવા પણ છે મંતાઇ ચાલી જાય, રાજા પણ રંક થઇ જાય. માટે દુનિયાના | મહેનત કરે તે જુદી વાત છે. પણ જીવવા માટે ઢગલો હોય છતાં સુખને વિશ્વાસ કરવા જેવો નથી. મરણ માથા ઉપર બેઠું છે. | ય વધુ મેળવવા મહેનત કરે અને વધુને વધુ મળે તો ય સંતોષ ન કયારે કોણ આવશે તે ખબર નથી. મરવું નહિ હોય તો પણ મરવું | થાય તે મહાપરિગ્રહમાં જાય. અવસરે જે આડે આવે તેને ઠેકાણે પડશે. મારે મરવું નથી એમ કહો તો ચાલે ખરું ? મારે ઘર-બાર, | પાડવાની ઇચ્છા ખરી ને ? તે બધા પંચેન્દ્રિય ઘાતક કહેવાય. - કુટુંબ-રિવાર, પૈસા-ટકા, પેઢી આદિ છોડવા નથી તેમ નકકી | ઘાત ન કરે તો ય ઘાતક ! ખાવા-પીવામાં મરજી આવે તે
કરો તે તે ચાલે ખરું ? મરવાનું નકકી છે તો મરીને ક્યાં જવું છે તે | ખાય-પીએ, ભક્ષ્યા ભક્ષ્યનો પણ વિચાર ન કરે, પાદ માટે નક્કી ઈ છે? ‘મારે અહીંથી મરીને ખરાબ ગતિમાં જવું નથી | માંસાહાર કરે તે બધા નરકગામી જીવો છે. નરક છે તેમ માનો અને રી ગતિમાં જવું છે તેમ પણ તમારા મનમાં છે? ખરાબ | છો ? તમારે નરકમાં જવું છે? ગતિ છે અને સારી ગતિ કઇ છે તે પણ જાણો છો ? ખરાબ | તમે બધા જે ગામમાં જન્મ્યા છો તે ગામના લ કો તમારે ગતિ ન મળે અને સારી ગતિ કોને મળે ? તમારાં કામ તેમને માટે શું વિચારે છે? જે શેરીમાં એક સુખી હોય તેના મ ટે શેરીના સારી તિમાં લઇ જાય તેવાં છે કે ખરાબ ગતિમાં લઇ જાય તેવાં | લોકોનો શું અભિપ્રાય હોય ? આજના સુખી માટે લોકોનો છે?રવાનું નકકી છે તો ક્યાં જવું તે નક્કી ન કરે તે ડાહ્યો | અભિપ્રાય છે કે- લોકોનું લોહી ચૂસનારા છે. સગો ભાઇ ભૂખે કહેવાકે બેવકૂફ કહેવાય ? કપડાં-લત્તાં પહેરી તૈયાર થઇ બહાર | મરતો હોય તો ય સહાય કરવા તૈયાર ન થાય. તમારે ઘેર કોઇ નીકળે અને મારે ક્યાં જવું છે તે ખબર નથી તેમ કહેનાર બેવકૂફ | દુ:ખી - જરૂરીયાતવાળો આવે તો ‘આવો, કેમ આ છો , શું દુનિયા માં જોયા છે ? મારે ખરાબ ગતિમાં ન જવું હોય અને | જરૂર છે' તેમ પૂછો ? તમે કોઇનું દુ:ખ દૂર કરી શકે તે વા હો તો સારી તિમાં જવું હોય તો કેમ જીવવું જોઇએ તે જાણ્યા વિના, | પ્રેમપૂર્વક તેનું દુ:ખ દૂર કરો ખરા ? તમારા ઘેર સન્માન કે શું થાય ? સમાની કોશિશ કર્યા વિના સમજુ આદમી રહે ખરો ? જાણ્યા સભા: સરખે સરખાનું.
અને સમજ્યા પછી જેનાથી દુર્ગતિ મળે તેવાં કામ તે કરે ખરો? તમારાથી અધિક તો આવે નહિ. બાકી આ છે તમારો - જેના સગતિ મળે તેવાં કામ પણ ન કર્યા વિના રહે ખરો ? | સગો દરિદ્રી હોય તો ય તમારે ઘેર આવે નહિ. કદાચ તે આવે તો દુર્ગતિ કેટલી છે? બે. કઇ કઇ ? નરક અને તિર્યચ. સદ્ગતિ | કહે કે- “ખાવા આવ્યો હશે, પૈસા માટે આવ્યો હશે !' આવા કેટલી છે? બે કઈ કઈ ? દેવગતિ અને મનુષ્યગતિ. નરકમાં | જીવો મરી મરીને કયાં જાય ? કોણ ય ?
‘મારી ઇચ્છા હોય કે ન હોય મારે મરી જવાનું છે. મારી સભા: મહારંભી અને મહાપરિગ્રહી.
મેળવેલી એક ચીજ સાથે લઇ જવાનો નથી. બધું અહીં મૂકીને - રોજ સાંભળનારા પણ પૂરું નથી જાણતા.
જવાનો છું. કોઇ સગા-સંબંધી પણ સાથે આવવાના નથી. મારે જ મોટા મોટા આરંભ કરે, ઘણો ઘણો પરિગ્રહ રાખે, એકલા જ જવું પડશે. પાપ વધારે કર્યું હશે તો દુર્ગતિમાં જ જવું પંચેનિયનો ઘાત કરે અને માંસાહાર કરે તે બધા નરકનાં કારણ પડશે.’ આવી પણ શ્રદ્ધા છે ? રોજ આવી ચિંતા થાય છે ? છે. મેંદી પેઢી અને મોટાં કારખાનાવાળા મઝેથી તે ધંધા કરતા પાપનો ભય લાગે છે ? ધર્મનો પણ ખપ છે કે વર્ષોથી હોય, અને આ હું ખોટું કરું છું તેમ પણ માનતા ન હોય, હજી સાંભળનારા એવાને એવા નંગ છે! મઝેથી મહારંભ-મ પરિગ્રહ મોટા રવાના વિચારવાળા હોય તે બધા મરીને કયાં જીય ? | કરે છે. પાપ પણ થાય તેટલાં કરે છે. ‘આ કદી જૂઠ બોલે નહિ. 'જેમાં બહુ જીવોની હિંસા થાય તેવી જે પ્રવૃત્તિ તે મહારંભ | ચોરી કરે નહિ, કોઇને ઠગે નહિ” આવો અભિપ્રાય કોઇ સુખી કહેવા આજીવિકાના સાધન પૂરતો નિર્દોષ ધંધો કરે તે મહારંભ | માટે તમારો છે ખરો ? બજારમાં કોઇ એવી પેઢી મળે જ્યાં દશ ન કહે ય. મોટાં મોટાં કારખાનાં મઝેથી કરે તે મહારંભ કહેવાય. | વર્ષના છોકરાને મોકલો તો ય ઠગાયા વિના આવે ? પંદર h૫) કર્માદાન મહારંભમાં આવે. ગમે તેટલા પૈસા મળે તે | સભા: એક જ ભાવનું બોર્ડ લગાવેલું હોય છે
ઓછલાગે હજી વધુ જોઇએ તેવી ઇચ્છા તે મહાપરિગ્રહ કહેવાય. ઉ. : તે ય સાચું છે કે જૂઠું છે ? એક જ ભાવનું બોર્ડ ) આજીવિકાના સાધનથી વધારે મેળવવાની ઇચ્છા થઇ એટલે | મારનાર વેપારી જેવો ગ્રાહક તેવો ભાવ લે છે. આ બે જૂઠાને મહાપ રિગ્રહની શરૂઆત થઇ. તેને આખી દુનિયાની લક્ષ્મી મળે | કોણ પહોંચે ?
-કુમશ: