Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ઇર્ષાની આગ
# # #
# # #
# # # # #
જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ : અંક ૨૮ ૨૯ * તા. -૩-૨d # # # # # # # # # # # # # # # # # જજ જ એ
છે
ચોળી મારા
-પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. . આગ આગ..આગ..શબ્દ સાંભળતા જ સૌ ચોંકી ઊઠે | પર કોઈને પ્રીતિ પેદા થતી નથી. જ્યાં પ્રેમ-વાત્સલ્યનું ઝરણું છે માં છે અને પ્રાણ બચાવવા-ચીજ-વસ્તુ બચાવવા બધા પ્રયત્ન કરે | વહેવું જોઇએ ત્યાં ભય-દાબ રાખે તો અનિષ્ટ પરિણામ પણ આ
છે, ભાગા ભ ગ કરે છે. તેને માટે લાયબંબાવાળાને પણ બોલાવે | આવે તેમાં નવાઇ નથી. છે અને તે આગ આજુબાજુવાળાને પણ ભડથુ ન કરે માટે તેને | ઇર્ષા એ તો મનની મુદ્રતા છે, ગુપ્ત પાપ છે, હૃદય માં બૂઝાવવા ચા. બાજૂથી પાણીનો મારો ચલાવે છે. | ભરેલી આગ છે. તેને માટે જરૂર છે એકાદ ચિનગારીની. તે કરે
પણ માપણા હૈયામાં જે આગ ઊઠે છે તેને બૂઝવવાનો | ભડાકો થઇ જાય તે કહેવાય નહિ. બીચારો કોઇનું સારું કરી શકે છું પ્રયત્ન કરનારા કેટલા ? જ્ઞાનિઓએ ઈષ્યને મોટી આગ કહી | તો નથી પણ જોઈ પણ શકતો નથી. છે. ઇર્ષ્યા બે જ વિવેક શત્રુ છે. ઉંદર અને બિલાડી, | ઇર્ષાની આગ ઘર-ઘરને બાળે છે, જેઠાની-દેરાણી,
સાપ-નોળિ ની જેમ ઇર્ષા અને વિવેકને આ જન્મ દુશમની સાસુ-વહુની વચ્ચે કજિયા-કંકાસની હોળી સળગાવે છે. વુિં છે. ઇર્ષ્યા હોય ત્યાં વિવેક ઉભો પણ ન રહે અને વિવેક હોય ત્યાં સામાન્ય દૃષ્ટાન્તથી આ વાતને વિચારીએ. એક સાધારણ દ, ઈર્ષ્યા પણ ( ભી ન રહે. ભાગી જ જાય. સંસ્કૃતિમાં સુભાષિત | સ્થિતિના બેભાઇ છે. બન્નેને પત્ની પણ છે. એક પ્રસંગ પર એક
છે કે- “ફુડ હિ વિવે-પરન્શિન''. ઈર્ષ્યા જ વિવેકની સાડી લાવ્યા છે. બે સાડી લાવવાની પણ પરિસ્થિતિ નથી.તો આ શત્રુ છે.
તે સાડી કોને આપવી! જો જેઠાનીને આપે તો દેરાનીનું મોં પડી ઇષ્ય એક એવો ગુપ્ત રોગ છે જે પ્રગટ નથી થતો પણ , જાય તેને એમ જ લાગે કે, આ ઘરમાં તો જેઠાનીનું ચલણ છે, હૈયાને હંમેશા બાળ્યા જ કરે છે. તેનું લક્ષણ એ છે કે જેના પ્રત્યે | મારું સ્થાન નોકરાણી કરતાં ય નીચું છે. ઇર્ષાની આગના કારણે ઈર્ષ્યા હોય તેનું કશું સારું જોઇ શકતો જ નથી. પ્રગટ શત્રુ પ્રત્યેની | એવા પણ વિચાર કરે કે આ સાડી જલ્દી ફાટી જાય, ચોરાઇ દુશ્મનાવટ નયે-અજાણે શબ્દોથી પ્રગટ થઇ જાય છે. જયારે [ જાય. પછી તો વચમાં જે આવે તેનું આવી બને. મનનો રોષ પોતાના ગામાતા પ્રત્યેની પણ જે ઈ-માત્સર્ય હોય છે તે ભૂલેચૂકે ! કોઇનાને કોઇના પર ઉતારે. પણ જો તે દેરાની ઇર્ષ્યાથી સળગતાને પણ શબ્દોની વ્યકત ન થઇ જાય તેની કાળજી રાખે છે. તે એક | બદલે વિવેકથી વિચારે કે આજે જેઠાનીને આપી. તો કાલે મારા ભયાનક છૂપો રૂસ્તમ છે. કોઇની સફળતા પ્રત્યે હૈયાથી હર્ષ | માટે પણ આવશે. જેઠાની પણ મારે પૂજ્ય છે, મારી મોટીબેન બતાવશે, ૮ ધામણી આપશે પણ હૈયામાં તો બળ્યા જ કરશે. | છે. હું પણ અવસરે પહેરવા માંગીશ તોના નહિ પાડે-આ ચારે મનમાં ને મનમાં કેવી ય ગાળો આપશે તે તેનો આત્મા જાણે. | તો પોતાના હૈયામાં જે સુખ-શાંતિ-સમાધિની છોળો ઉછળે ઈર્ષ્યા ને દંતની દોસ્તી હોય છે. પોતાનો જ્યારે અસફળ પામે | જેથી પરિવારમાં પણ પ્રસન્નતા બની રહે.
ત્યારે હૈયામાં આનંદની ખુશી મનાવશે. કોઇ ડોકટરના યંત્રમાં ન માનો કે તે સાડી જેઠાનીને ન આપતા દેરાનીને આમ તો હું પકડાય તેવા આ જીવલેણ રોગ છે.
. | ઇર્ષા રાક્ષસી જેઠાનીનો કબજો લઇ લે અને સમજાવે કે “તું હિં જે કામમાં ભલે પોતે સફળ ન થયા પણ પોતાનો જ | હવે જૂની થઇ ગઇ. તારું આ ઘરમાં કાંઇ સ્થાન-માન નથી તારે
સગોભાઇ બેન - મિત્ર - બંધુ - પરિચિત કે સ્નેહી-સ્વજનને | તો ઘર કામના ઢસરડા કરવાના આ દેરાની નવા જમાનાની, સફળતા તો આનંદ-પ્રસન્ન બનવું જોઇએ તેને બદલે | નવી ફેશન વાળી ચીબાવલી એટલે છાકટી થઇને ફરે છે. પણ વેદના-દ:' - ઇર્ષ્યાથી બળે તે કેવું આશ્ચર્ય !!
| ત ઇર્ષાને વશ થયા વિના વિવેકથી વિચારે કે- એક સાવ બેને ઇર્ષામાંથી જ શંકા અને વહેમનો જન્મ થાય છે શંકાશીલ | તો કયાંથી મળે? આજે તેને મલી તો કાલે મને પણ મળશે. તો અને વહે. સ્વભાવવાળાનો કોઇ જ ઇલાજ નથી. તે સ્વયં | ઘણું ખાવું-પીધું, પહેર્યું-ઓઢયું. ઘણી દિવાળ
બળે છે, ટુંબ - પરિવારવાળાને બાળે છે. પોતે અરધકારપદ | મારે શોક કેમ કરવો ? દુ:ખી કેમ થાઉં ! આ દ ૭ પર હોય તો અધિકારના બળે બધાને દાબમાં રાખે છે, પણ તેના | તાજી આવેલી છે. મારી નાની બેન જેવી છે. હમણા તેના