Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
RASPARENTE DELLA દૂ સાકાર અને સમાલોચના
જૈન શાસન (અઠવાડિક) + વર્ષ ૧૩ + અંક ૨૮ ૨૯ . . ૬-૬-૨૮૬ 速率说塗塗塗染染染染染途迷迷染染塗塗塗業染染染途業染染梁黛染染染染染染染染染染染染途迷漆塗漆塗漆涂蒙
છે
૭ સ્વીકાર અને સમાલોચના ૭
.
ભવશ્રાવકની ભવ્યતા : પ્રવચનકાર પૂ. ગણિવર્યશ્રી. નયવર્ધન ૨૭-૧૨-૨૦૦૦ સુધીના યાત્રા પ્રવાસનું વર્ણન છે. તથા મિજી મ. પ્રકાશિકા શ્રી ભારતવર્ષીય જિન શાસન સેવા સમિતિ,
યાત્રામાં કામ લાગતી વિધિઓ આપવામાં આવું છે. ડેમી રૂર દ પ્રાપ્તિ સ્થાન: સતિષભાઇ વી. જરીવાલા, શ્યામકુંજ ત્રીજે
પેજ ૧૬૦ પેજ છે. છે મા ૮૧, વાલકેશ્વર રોડ, મુંબઇ નં. ૬. ર્ફોન : ૩૬૭૬૭૦૭
સુવાસ સૂરિ પ્રેમની : સ. પૂ. પં શ્રી રવિરત્ન વિજયજી મ. ડેમ ૮ પેજી ૧૯૦ પેજ, મૂલ્ય રૂા. ૫૦. પૂ. ગણિવર્યજીના
પ્રકાશક આધ્યાત્મિક શિક્ષણ કેન્દ્ર, ૪૪, ખાડીલકર રોડ, શાક ધર્મની મહાનતા અંગે ૧૭ મનનીય પ્રવચનોનો સંગ્રહ છે.
મુંબઇ - ૪. પૂજ્ય ભાઈશ્રી મનનીય 10 ગુણોનું સંકલન કરી
પૂજ્યશ્રીના જીવનના ગુણ વૈભવનો પરિચય કર વ્યો છે. (૧) પ્રાવમાં શ્રાવક ધર્મ એક દષ્ટિપાત મનનીય લેખ છે.
સિન્દુર પ્રકર સાથે રૂા. ૧૫ (૨) સંબોધશિખ સાથે રૂા. ૧૦ પ્રવમન અમીઝરણા : પ્રવચનકાર પૂ. ગણિવર્ય શ્રી નયવર્ધન
(૩) વૈરાગ્ય શતક સાથે રૂા. ૧૦ (૪) ઇન્દ્રિય પરાજય શતક |િ વિનજી મ. પ્રકાશક શ્રી નવરંગપુરા જૈનધે. મૂ. સંઘ, નવરંગપુરા
સાર્થ રૂા. ૧૦. સંપાદક – પ્રકાશક ઉપર મુજબ જુદા જુદા ભાવિક પોક ઓફિસ પાછળ, અમદાવાદ-૯. ડેમી ૧૬ પેજી, ડેમી
આત્માઓ તરફથી આ ચારે પુસ્તકો માટે લાભ લેવાયો છે. ડેમી ૧# પેજ મૂલ્ય રૂા. ૨૫/-. શ્રી નવરંગ પુરા ચાતુર્માસિક | ૩૨ પેજીમાં પ્રકાશિત છે. પ્રવનોમાંથી મનનીય બોધ સુવચનોનો સંગ્રહ છે.
સંયમ શતક નિયમાવલી : સં. પૂ. મુ. શ્રી જયેશ રે ન વિજ્યજી સન્માયમાલા (૧૦૦ સક્ઝાયો) : સ. પૂ. . શ્રી રવિરત્ન મ., પ્રકાશક શા. જીવરાજ નરસીંગજી પરિવાર, સાધુ જીવનને દિ વિષમજી મ. પ્રકાશક શ્રી આધ્યાત્મિક શિક્ષણ કેન્દ્ર, ૪૪, અપ્રમત્ત બનાવવા માટેના ૧૦૦ નિયમો આપ્યા છે. જેનો ખાડીલકર રોડ, ડેમી ૩૨ પેજી ૧૧૧ પેજ મૂલ્ય રૂા. ૨૦/-.
ઉપયોગ રાખવાથી સંયમ શુદ્ધિ અને સંયમના અનુ-ગિનો લાભ જ ઉપયોગી ૧૦ સક્ઝાયોનો ઉપયોગમાં આવે તેવો સંગ્રહ છે.
પ્રાપ્ત થાય છે. ' Jસમેતશિય વંદુ કર જોડી: સંપાદક પૂ. પં. શ્રી રવિરત્ન
પાનું ફરે પંથ મળે : સે. પૂ. મુ. શ્રી રાજરત્ન નિયજી મ., E વિજી મ. પ્રકાશક શ્રી વેલાંગરી સમેત શિખરજી ટ્રેન યાત્રા
પ્રકાશક શ્રી પંકજ જૈન સંઘ સંવેગી ઉપાશ્રય સુબાજી જૈન સંધ મિતિ-આયોજક ૨૧૧ સમાજી મોતીજી, મુ. વેલાંગરી .
વિદ્યાશાખા, અમદાવાદ ડેમી ૧૬ પેજી, ૩૪ પેક’. પૂ. પાદ
આ. ભ. શ્રી વિજય ભદ્રંકર સૂરીશ્વરજી મ. ના ધર્મસાધક ઉપદેશક . (જીસિરોહી-રાજસ્થાન) (તા. ૮-૧૨-૨૦૦૦ થી તા.
વચનોને સુંદર સંગ્રહ છે.
સંબંધો મહત્ત્વના . 1 સંબંધનો પાયો શ્રદ્ધામાં હોય છે. શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી હોતું. પ્લાસ્ટિકનાં ફૂલ બહારથી રૂપાળાં હોય છે પણ છે હિંફા hi નથી હોતાં. બે વાસણ સાથે હોય તો ખખડે એમ પતિ-પત્ની વચ્ચે છમકલાં થાય પણ સમરાંગણ ન થાય.
એક કોકનો ભરોસો હોય તો કશું વેર-વિખેર નથી થતું, પણ હેમખેમ રહે છે. સંજોગવસાત્ માણસ આકળો થઇને (ઉકળી ઉઠે
એ સ્વાભાવિક છે પણ એ ઉકળાટમાં લાગણીની ઉષ્મા હશે તો ભડકો નહીં થાય સંબંધો મહત્ત્વના હોય છે. જીભ જોડીના કે નથી હોતા જે વ્યક્તિને પોતાના આત્મા સાથે મેળ ન હોય એનો મનમેળ બીજે થવો શકય નથી. – રમિ રાગી
પ્રસંગ પરાગ બૌદ્ધ ધર્મના આપણા મહા વિદ્વાન ધર્માનંદ કોસમ્બી પાલી ભાષા અને બૌદ્ધ ગ્રંથોનો અભ્યાસ કરવા બ્રહ્મદેશમાં આચર્ય ત્રિલોકાચાર્યજીના મઠમાં રહેતા હતા. ત્યાં વિદ્યાર્થીઓને સવારે મોડા ઊઠતા જોઇ આચાર્યજીએ એવો નિયમ કર્યો કે જે વિદ્યાર્થી સવારે મોડો ઊઠે તેણે દૂરની નદીએથી અમુક ઘડા પાણી લાવીને મઠના ઝાડને પાવું. એક દિવસ ખુદ
આચર્યજીને પાણી પાતા ઊંઇ કોસમ્બીજીએ આશ્ચર્ય વ્યકત કરતાં આચાર્ય બોલ્યા: ‘આજ મારાથી મોડા ઉઠાય છે.’... છે |‘પણ એ નિયમ તો વિદ્યાર્થીઓ માટે છે. એવું કહેતાં આચાર્યો દઢતાપૂર્વક કહ્યું: ‘નિયમ સીને સરખો જ લાગુ પડે.
ઘડનારાએ તો તેને પહેલું માન આપવું જોઈએ.’