Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન શાસન (અઠવાડિક) * વર્ષ૧૩ * અંક ૨૬/૨૭ * તા. ૨૭-૨-૨૦૦૧ એકી સાથે ૩૨૦૦ ઉપ્રવાસ કરતા જૈનો ભૂલેશ્વરના આંગણે વીશસ્થાનક મહોત્સવ
એકી સાથે ૨૦ ઉપવાસ કરતા જૈનો
મું બઇ શહેરના હાર્દ સમા ભૂલેશ્વર લાલબામના આંગણે આવેલ ચંદાવાડી ખાતે રવિવાર ૩૧ મીં ડીસેમ્બ’નો દિવસ વૉશથાનક મહા-પૂજા-પૂજનના દેવો માહોલમાં અવિસ્મરણીય બન્યો હતો. સુપ્રસિદ્ધ જૈનાચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આજીવ{ સેવક સમા વર્ધમાન તપોનિધિ આચાર્ય શ્રી વિજયરૂ ણયશસૂરીશ્વરજી મહારાજે આદરેલ સુદીર્ઘ શ્રી વીશથાનક તપની પૂર્ણાહુતિ પ્રસંગે શેઠશ્રી મોતીશા લાલબાજૈન સંઘ અને તપધર્મના અનુમોદકોએ ખૂબ જઆલિશાન×મ-મથી આ આયોજન મોઠવ્યું હતું.
ાઇ પીને પૂજામાં જોડાવાનું આમંત્રણ હોવા છતાં લોકો જોતા હોતા નથી તેની સામે અહીં કશું જ ખાધાં વિના જોધવાનું હતું છતાં સવારના નવના ટકોરે વિશાળ મંડપ રાધકોો ચિક્કાર થઇ ગયો હતો.
કે ઇપણ ભૌતિક લાલસા કેલાલચને પોષ્યા વિના માત્રઆ મલ્યાણ અને તે દ્વારા વિશ્વકલ્યાણના લક્ષને વરેલ અનુષ્ઠાન હતું.
વિશાળ મંડપમાં ખૂબ જ આકર્ષકડેકોરેશન કરાયું હતું. સૌ ॥ મધ્યમાં પપઇંચના જિનેશ્વર પ્રભુ પધરાવાયા હતા. એ નીં બાજુમાં વીશ મેરૂ પર્વતોનારચના કરી વાશ તીર્થંકરો ની પ્રતિમા પધરાવવામાં આવી હતી. દરેક મેરુ સમક્ષ ફ નૈવેદ્યનું વિશિષ્ટ માંડતું આલેખાયેલ. મુખ્ય પરમાત્મા આગળ મોટું માંડલુ અને યંત્ર પધરાવેલ હતું જેની સમક્ષ વોશથાનક પૂજનની માંત્રિક ક્રિયા કરવામાં આવેલ.
વાશથાનકના વૉશ પૂજા ભણાવવા માટે દેશ-દે વી અલગઅલગÁતકારોને બોલાવાયા હતા. ડૅમાં મજાનનભાઇ ઠાકુર, દાલપભાઇ શંખેશ્વરવાળા, પ્રફુલ્લભાઇ રાજકોટવાળા, મહાવીરભાઇ, નિમેશભાઇ વગેરે મુખ્ય હતા.
સવારેસાડા આઠ લાંકે લાલબાગના ઉપાશ્રયેથી વરઘોડાસાથે ‘સવિ જીવ કરું શાસન રા' ઉદ્યાનમાં પધારત . લોકોએ જયનાદી ગુરુભગવંતોને વધાવ્યા. પૂજયો વચન પીઠ પર પધારી થયા બાદ પૂજાની રૂપરેખા સમજાવવામાં આવી પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીવિજપ્ત કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે વીશસ્થાનકતપ અમે ખુલ્લ જ સુંદર પ્રવચન કરેલ श्रीकलाससागरर
૪૫૧
વર્તમાન દુષ્કાળ અંગે તેમજ લોંચ પાંજરાપોળમાં લાગેલ આમથી ઉતરી આવેલ અણધારી આહતમાં પશુઓને રાહત થાય એ માટે પ્રેરણા કરતાં મિનિટોમાં લાખો રૂપિયાનો ફાળો કરીને ભાવિકોએ જીવાની લાગણીને પ્રકટરૂપે વ્યક્ત કરી હતી.
ગુરુદેવોના પૂજન અંગે ઉછામણી થતાં ચાંચોર નિવાસી ચંદન ગ્રુપના ભાગ્યવંતોએ વિધિવત્ વવાંમાં ગુરુપૂજનૉસભામાં ભક્તિ અને સમર્પણનું મોજું ઊભું
કરી દીધેલ.
એક એક પૂજા ભણાતી એની સાથે ૧૬૦ ભાવિકો મેરુ પાસે પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરતા. પૂજા માવા-ઝીલવા માટે સૌને વીશસ્થાનક પૂજાની પુસ્તિકા પણ અપાયેલ દરેક પૂજા હોઠ પદના ગુણ મુજબ ફળ-નૈવેધનુંસમર્પણ થતું.
શાંતિમૂર્તિ આચાર્ય શ્રી ચંદ્રોદયસ્વરજી મહારાજ અને પ્રવચનકાર આચાર્ય શ્રી કનકશેખરસૂરાશ્વરજી મહારાજની નિશ્રામાં આ કાર્યક્રમ ઉજવાયો તપસ્વી આચાર્યશ્રી ગુણયશસૂરીશ્ર્વરજી મહારાજ તથા પ્રવચન પ્રભાવક આરાર્યો કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રારંભો છેક સુધો ઉપસ્થિતરહ્યા હતા.
સવારે ૯ વાગે પ્રારંભાયેલ ભક્તિયજ્ઞનું સમાપન સાંજેપવામે થયું હતું છતાં માનવ મેઠિૌર્થી મંડપ હકડેઠઠ જરહ્યો હતો.
આ પ્રસંગે મુનિરાજ શ્રી મતિરવિજયજી મહારાજનો વીશથાનક તપ પણ પૂર્ણ થયેલ.
આ ઉજવણૢ પાટે ના, નાસિક, સંગમનેર, સોલાપુર, કોલ્હાપુર, ચલકરંજી, વર્ણા, અમાવાદ, સુરત, નવસારી, ભોરોલ, ડીસા, રામપુરા આદિ ર સદુરના સ્થળોથી મોટોસંખ્યામાં ભાવિકો પધારેલા.
આ સમગ્ર આયોજન માટે શાસ્ત્રીય મામદર્શન આચાર્ય શ્રી વિજય કૉર્તિયશસૂરીશ્વરજી મહારાજે આપેલ. મુનિરાજ શ્રી નિર્બળદર્શન વિજયજી મહારાજનું પળ પળનું માર્ગદર્શન તેમજ લાલબાગના દૉલીપભાઇ ઘીવાળા, કમલભાઇ, શ્રેયાંસભાઇ, જયંતભાઇ, ભાઇ, બાબુભાઇ,રાજુભાઇ, ચેરમેન, મોતીશા જૈન સ્વયં સેવક મંડળ, વર્ધમાન જૈન સેવા મંડળ અને વર્ધમાન મિત્ર મંડળે ખૂબ ભોગ આપી કાર્યક્રમ સફળ કરેલ.