Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આતમ પરિણતિ આદરો, પર પરિણતિ ટાળો
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩૦ અંક ૨૮ ૨૯ ૦ . ૬-૩-૨૦૦૧
જ
| આતમ પરિણત આકો, પર પર્ણાત ટાળો.
- પૂ. મુ. શ્રી પ્રશાનાદર્શન વિ. લેખાંક - ૪ "
પડે તે નવાઈ ! નબળા મનનો કબજો શત ન લઈ લે તો 1 શરીરના રોગોનું નિદાન કરવા માટે પણ આજના શું થાય? વકટરોને હજી ય ઘણા અખતરા કરવા પડે છે જેમાં મનની આધિથી બચાવનાર સુદેવ - સુગુરૂ અને પતરાનો પૂરો સંભવ છે. જ્યારે અનંતજ્ઞાનિઓએ જ્ઞાનના સુધર્મ છે. પણ આજે તો શહેરે - શહેરે, ગ મડે - ગામડે, બળ આપણા આત્માનું જે યથાર્થ નિદાન કર્યું છે તેમાં કોઈ | પોળે. મહોલે - મહોલ્લે, ડોકટરો વધી રહ્યા છે તે ઓછા જ અખતરાની જરૂર નથી કે ખતરાનો લેશ પણ ભય નથી. લાગે છે, હોસ્પિટલો ઓછી પડે છે પણ મંદિર - ઉપાશ્રય દુનિયામાં બસ, ટ્રેઈન, મોટર, વિમાન, જહાજ આદિ કે જિનમૂર્તિ વધે તો બધાનું ટેન્શન વધી જાય છે ! વાહનોમાં - સાધનોમાં મુસાફરી કરનારા લોકો તેના આટલા મંદિરાદિની શી જરૂર ? આ જ વનની આધિ ચાલકને ઓળખ્યા - પીછાયાના વિના પણ તેના પર પૂર્ણ બોલાવે છે. વિશ્વાસ રાખી તે તે વાહનોમાં મજેથી મુસાફરી કરે છે.
માટે આપણી નાડ પારખી આપ ને નિરોગી જયારે અનંતજ્ઞાનિઓના વચનોને નિદાનોને હજી તપાસવા
બનાવવા જ્ઞાનિઓ કહે છે કે, રોગાદિનું મૂા જે રાગાદિ અખતરા કરે છે. ખરેખર દુનિયામાં જેવી શ્રદ્ધા છે તેવી જો
છે તે રાગાદિને ઓળખી તેનાથી બચવા પ્રયત્ન કરે તો ત રક જ્ઞાનિઓના વચન પર થઈ જાય તો આપણો
| શરીરનો વ્યાધિ કે મનનો આધિ તારો પડછાયો પણ નહિ છૂટકારો નક્કી જ છે. કેમ
લે. ધર્માત્માને ન કોઈ આધિ પીડે કે ન કોઈ યાધિ હેરાન હવે આગળ જણાવે છે કે
કરે. તે તો તેની આરાધનામાં મસ્ત હોય. (૫) કો રોગઃ ? આવિ રસ્તી હ.
| બાળકને સુખ સગવડ ભરી શૈયા કરત ય માતાની રોગ શું? મનની ચિંતા.
| ગોદ મીઠી - મધુરી લાગે છે. કેમ કે, ત્યાં પૂર્ણ સલામતી રોગ શબ્દ અનિષ્ટ વાચક, ભયજનક છે. બહુ બહુ
છે તેમ આપણે પણ જો બાળક જેવા બની એ પણી સાચી તો મારીરની અસ્વસ્થતાને રોગમાં ખપાવીએ છીએ. શરીર
પરમમાતા એવા શ્રી જિનેશ્વરદેવની ગોદનું સાચા ભાવે જરાક બગડે તો તરત જ ડોકટરનો સંપર્ક કરીએ છીએ.
સમર્પણ, વિશ્વાસ, શ્રદ્ધાથી શરણું સ્વીકારીશું તો આપણને પણા શરીરમાં રોગ કેમ થયો તેની ચિંતા કરનારા કેટલા ?
કોઈ બાહ્ય રોગ કે અત્યંતર રાગાદિ રોગ જરાપણ પીડી હંમેપા ભૂલને પકડી ભૂલનો જ નાશ કરાય તો જગતમાં
શકશે નહિ અને સંપૂર્ણ નિરોગી અવસ્થાને પામીશું. એકપણ દર્દ જીવતું ન રહે. તનના રોગનું મૂળ કારણ () ક પીડા? દુષ્ટ વાસના. મનની ચિંતા છે. રાગાદિથી વ્યાપ્ત મન એ વાત સમજી
પીડા શું? દુષ્ટ વાસના ! શકી નથી. મનની ચિંતા તે આધિ કહેવાય, શરીરના રોગ
ખરેખર જૈનાગમ તો અદભૂત રત્નોનો ખજાનો છે. તે વાધિ કહેવાય અને આ આધિ અને વ્યાધિની જનેતા તે
જે જે નિદાન કર્યા તે અનુભવની એરણ પર કસોટીના ઉપાધિ છે. આ સંસાર જ્યાં સુધી ઉપાધિ ન લાગે ત્યાં સુધી
તાવડે તવાઈને પાર પામેલા છે. આપણને કોઈ હેરાનઆ અને વ્યાધિના ભોગ બન્યા જ કરવાનું છે.
પરેશાન કે દુઃખી કરે તો કહીએ કે મને ઘણી પીડા આપે છે રાગાદિના કારણે પેદા થયેલી અપેક્ષાઓ, આગ્રહો,
પણ આપણા હૈયાને આપણા જ મનમાં પેદા થતો જે ખોટી અધિકારો તે જ બધા રોગોનું મૂળ છે. મનની નબળાઈ એ
ઈચ્છાઓ, મલીન કામનાઓ, દુષ્ટ વાસના નો તે જ જ બધા રોગોની ખાણ છે. જેને ગુસ્સો ઘણો રહેતો હોય તે
પીડાદાયી છે. એમ પણ લાગે - સમજાય છે ખરું ? આ લગતગ તણાવમાં જ જીવે અને પછીનું પરિણામ બધાને
વાસ્તવિકતાના સ્વીકાર સૌના અનુભવથી જન્ય અને ગમ્ય 'ખબર છે. બીજાની સંપત્તિ - આબાદી - સમૃદ્ધિ જોઈ
પણ છે. એક મોહજન્ય ખોટી ઈચ્છા પેદા થાય તો તેની મનમ ઈષ્યદિના ભાવો પેદા થાય છે પછી મને નબળું ન | પર્તિ માટે શું શું ન કરીએ અને છતાં ય પ્રાપ્ત ', થાય તો
કોઇ માપણે પ, જનેલ્વે
૪૬૨ )