Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે આ વેદન જૈન શાસન (અઠવાડિક) એક વર્ષ ૧૩ : અંક ૨૮ ૨૯ : તા. - 3-
૬ ૧ છે 路多變革塗塗塗塗塗塗塗塗染途塗塗塗染染染染途梁遂溪業染染染染途塗染染染染染染梁途迷途迷途染染途家密塗绍
દેવામથી પણ ધર્મ માટે છે. બાહ્ય સ્વાથ્ય માટે પણ જરૂર છે | સદુપયોગ કરો તો જીવન સ્વર્ગ અને દુરૂપયોગ કરો તો જીવન , !િ અંતની શુદ્ધિ, આત્માની સ્વસ્થતા, મનની નિર્મળતા, હૃદયની | નરક બનશે. • 3 ઉદાતા અને ચિત્તની પ્રસન્નતાની, આત્માનું સાચું આરોગ્ય | આ હે આત્મન્ ! કાનનો પણ તે શું ઉપયોગ કર્યો ? આંખ પર
ખી ઊઠશે. સાચું સૌંદર્ય દીપી ઊઠશે. શરીર સુંદર પણ આત્મા પોપચાં છે કાન પર કોઇ ઢાંકણ નથી. તેથી ભૂલી જ નાની વાતો કે અસુર તો અસ્વાસ્થ. શરીર અસુંદર પણ આત્મા સુંદર તો | યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાતો ભૂલી જઈએ સ્વાય ! તારે કયું પામવું તે વિચારી લે !
છીએ. આત્મહિતકર જિનવાણી ભૂલી જવાય છે અને કોઇના
અપમાન કડવા વાકયો જીવનભર યાદ રહે છે. આત્મન ! તું અહં અને મમના નાદે નાચ્યો-કુઘો-ફુલ્યો. | જો તું આંખથી કચરા જેવું જોઇશ, કાનથી ચર જેવું છુિં પણ નાથી તારો વિકાસ થયો કે વિનાશ ! દુર્ગુણો આવ્યા કે | સાંભળીશ તો જીવન દુર્ગધમય બનશે અને જો આંખ -કાન પર
સગો આવ્યા ? જ્ઞાનિઓ તો કહે છે કે મોહના આ મંત્રને વિવેકની જાળી રાખીશ તો જીવન સુંદર બનશે, મન હળવું ફુલ આધમ થઇ તે તારી આત્મગુણ સંપત્તિનો સર્વનાશ કર્યો. જો | બનશે અને આત્મા અમર બની જશે. તારે માત્મગુણ સંપત્તિના સ્વામી બનવું તો ‘નાહ’ અને ‘ન | U હે આત્મન્ ! અનાદિકાળથી વિષયની વાસના અને કષાયની
મમ' મંત્ર જાપ કર. પછી જાદ છે. દુર્ગુણોને ભાગવું પડશે. | કાલીમાથી તું એવો મલિનમાં મલિન બની ગયો છું. બહારથી ધુ સFiાનું સન્માન થશે. ભ્રમણાથી ભટકતું મન શાંત-પ્રશાંત | કદાચ રૂડો રૂપાળો દેખાય છે. પણ હૈયાથી કેવો ક ળો છે તે દય બનશે મોહ મૃગજળથી બચીશ અને આત્મવૈભવમાં આળોટીશ,
વિચાર્યું છે ? હૈયાની કાળાશને દૂર કરવા અને આત્મ જ્યોતિને નકકીરી લે તારો માર્ગ!
નિર્મલ કરવા પ્રભુભક્તિની તક મળી છે તો પ્રભુ સાથે ર ાચી પ્રીત T U ખાત્મન ! સાગરમાં તોફાન આવે છે તેમ જીવનમાં પણ
જોડી દે. ભકિતએ પાણીનું કામ કરશે. કર્મમલથી ક્યા માં પણ હું તોફાન ઝંઝાવાતો પેદા થાય છે. ત્યારે તેનો સામનો નથી
શ્યામ બનેલ આત્મવસ્ત્રને ધોવા માટે હૈયાના ભા’ :પૂર્વકની કરવાનું પણ તેને સહન કરવાના છે. તે જ જીવન શાંતિનો
ભકિતરૂપ પાણી ખૂબ જ જરૂરી છે. ભકિત દેખાડો કરવા કે
ભગવાનને રીઝવવા નથી કરવાની પણ આત્માને રીઝવવા અણમલ ઉપાય છે. તું સાચા-ખોટાની ભાંજગડમાં પડીશ તો
કરવાની છે. જેમ ગાય વનમાં જાય ચારો ચરે પણ ચિત્ત તો છે તું જ કરી જઇશ. માટે જીવનમાં જાગતા તોફાનોનો સામનો
વાછરડામાં હોય, નટ દોરડી પર નાચે લોકોને હસાવે પણ ચિત્ત મિ કરવા વ-ગુરુ-ધર્મની એવી કૃપાનું બળ મેળવ જેથી તને આ,
તો દોરડીમાં હોય, પનિહારી માથે બેડા મૂકી હસતી-રમ ની વાતો છે જીવન મરવા જેવું નહિ પણ જીવવા જેવું લાગે. -સમ્યજ્ઞાનની
કરતી જાય પણ ચિત્તતો બેડામાં હોય તેમ આપણે સંસારમાં છું એવી યોતિ જગાવ જેથી તે જ્યોતિના શીતકિરણોમાંથી
હોઇએ, સંસારની પ્રવૃત્તિ કરીએ પણ મન તો પ્રભુભક્તિમાં જ ૩ સુસંવાદિત સૂરાવલી જીવનને વીતરાગતાના પંથે દોરી જૈશે.
હોવું જોઇએ. આવી ભક્તિ એટલે આજ્ઞા પ્રમાણેનું જી ન ! આ આપઘાત તો આત્મઘાત છે. કાયરનો માર્ગ છે. ખુમારી ભર્યું
આવી જાય તો બેડો પાર ! માં જીવનને આત્મોન્નતિનો માર્ગ છે.
| _ હે આત્મન ! તને આ શરીર ઉપર ખૂબ જ મોહ છે શરીરને 1 હે આત્મન ! આજ સુધી આ રૂપી દેહને ચાહવામાં તે અનંતા
સારું રાખવાં તું શું નથી કરતો ? આ શરીરની ગ તેટલી છે ભવો માવ્યા. તારે તારી આ ભૂતકાળની ભૂલનો ભાગાકાર, સાફ-સફાઇ કરો, અત્તર-પાવડર લગાવો, તો પણ કેવું છે તેની દ કરવો વય તો હવે અરૂપી આત્માને ચાહવા લાગ. તો આ જીવન | આપણને ખબર છે. દુનિયાની કોઇ ફેકટરીજુઓ તેમાં ક, 'Raw ૩
Materials” કાચો માલ વાપરવામાં આવે છે તે એવો હોય છે કે થી 3 હે અભનું! પુષ્ય યોગે પાંચ ઇન્દ્રિયો મેલી. પણ તે તેનું શું | જોવો પણ ન ગમે. પરંતુ તેનું જે ‘Production' થાય તે જોવું
કર્યું ? તે મહારાણી બનાવી કે મહા હરામી બનાવી ? ઇન્દ્રિયો | ગમે તેવું હોય છે. તેમ આપણું આ શરીર આપણી આ મારામ છે આત્માની ઉન્નતિ કરે તો મહારાણી અને અવગતિ કરે તો મહા | કંપનીના પરિવારના એક ભાગ રૂપ છે. આ શરીરને બાપણે ?
હરામી. ધારો માણસ આંખનો દુરૂપયોગ કરતો નથી. આંખથી પોષવા જે Material આપીએ તે કેવું સુંદર હોય છે અને તેનું
કામ પ્રકો અને કામથી હૃદય મલીન બને. આંખ તો જીવનની | Production જોવું પણ ન ગમે અને નામ પણ લેવું ન ગમે છે આ જ્યોત છે. તેના પર વિવેકની જાળી રાખવાની છે. આંખનો | તેવું ! શેના ઉપર તારે મોહ કરવો છે ? શરીર પર કે આત્મ પર ?