Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
2 એ સાથે ૩૨cઉપવાસ કરતા જેનો
જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ + અંક ૨૬ ૨૭ - તા. ૨૭-૨-૨૦૦૧
- આ શુભ પ્રસંગનું આલંબન લઇ અનેક નવા
સાત-આઠ કલાક સુધી લાગત ધર્મ વિના મર્યા જે Ø પુરયાત્માઓએ વીશરચાનક તપ કરવાનો સંકલ્પ
માહોલમાં પસાર થવાનો અલૌકિક લાભ ||ષ્ઠાd| » ડચ હતો.
દ્વારા સાંપડ્યો હતો આશરે દસેક હજાર જે લાજેનોએ.
આ પ્રસંગે પધારભાવના સમર્પણ કર્યું હતું ] આજની ટાણે જ સન્મા પ્રકાશન અમદાવાદ
ઉપવાસ ન કરી શકનાર દરેકની સાત કિ ભki S હા આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે
લાલબાગની વાડીમાં કરાઇ હતી. રાત્રે પણ Sપમાં પ્રભુ » લાલ ‘તપયા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો’
ભક્તિભજન સંધ્યામાં મોટી સંખ્યામાં ભાવિકો પઘારેલ, પુસ્તકનું વિમોચન જામનગરવાળા નવીનભાઇએ કરેલ.
મુંબઇના ૨૦ જિનાલયો ઉપરાંત પાલિતાણા , શંખેશ્વર, RS ] વિધિવિધાન માટે જામનગરથી શ્રી નવીનભાઇ,
ભોરોલ, સુરત, મુરબાગ આદિતીર્થોના જિનાલયોમાં આ ગથીશ્રીરમણીકભાઇ, માલેગામથી મનસુખભાઈ નિમિત્તે ભવ્ય આં રચાયેલ. લાલબાગo | જિનાલયે છે અહિ નિ:સ્વાર્થભાવે વિધિ કરાવતા શ્રાવકો પઘારેલા. પણ ભારે આંગી હતી. સાથે રંગોળીનું આ પોજન કરેલા E | ઉપવાસ કરી એક દિવસીય આ આરાધના કરનાર ઉપાશ્રયમાં ખુબજ ઉદારતાથી ઉજમણું પણ ગોઠવાયેલ > દરેકને રૂ. ૨૫ નું પુરત તેમજ મીઠાઇના બોક્ષની |
જેમાં સાબરમતી ખાતે નિર્માણ પામતારિર અમારકના > પ્રાવના કરવામાં આવી હતી.
ચિત્રવાળો સાચી જરીનો છોડ આકર્ષણનો વિષય બનેલ.
જૈન સમાજનું સુપ્રસિધ્ધ સામયિક
સુઘોષા' ના આદ્ય ૨થાપક -- સંપાઠક શ્રી સોમચંદ ડી. શાહ નું દુ:ખદ અવસાન
પાલિતાણા નિવાસ સ્થાને વયોવૃધ્ધ ૯૦ વર્ષની ઉંમરે નવકાર મંત્રન, સ્મરણ પૂર્વક તા. ૧૬-૧-૨૦૦૧ Liા રોજ અવસાન થયેલ છે. જેમણે આજીવન જૈન સમાજની તન-મન-ધનથી સેવા કરી જીવનને ધન્ય બ૦ વેલ છે. | ‘સુઘોષા' સામયિક તેમજ ધાર્મિક પ્રકાશનો દ્વારા તેઓએ જૈન સાહિત્યની અણમોલ સેવા કરી છે. માની મોટી અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હતા અને તેઓનું અનન્ય યોગદાન હતું. તેમની વિદાયથી કન સમાજને ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમના જીવન કથન અંગે ખૂબ જાણવા જેવું છે. પણ આ તે કે અમો પ્રધ્ધાંજલિ વ્યક્ત કરી તેમના ધન્ય જીવનની અનુમોદના કરીએ છીએ.
તા. ૧૬-૧-૨૦૦૧ ના રોજ પાલીતાણા ખાતે તેઓની અંતિમ વિધિ પાલિતાણા શહેરના અ ઘણીઓ તેમજ પાલિતાણા સમસ્ત જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવેલી. ‘સુઘોષા' નો રૂ તિ અંક ગટ થશે.
:: નિવાસ સ્થાન ::
સુઘોષા' સર્વોદય સોસાયટી, પાલિતાણા. ૩૬૪ ૨૭૦. ફોન : ૩૨૭૪