Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મસતી પ્રભંજના
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૨/૨૭ ૦ તા. ૨૭-૨-૨૦૦૧
જ કે- | કવિ બાંધ્યા છે ? પુત્ર - પછી
છે તેને ધન્ય છે. પણ વિષયરસના ભોગી, તેની લાલસા | પત્નિ, ભાઈ – બહેન, પુત્ર – પુત્રી આદિ રૂપે બધા જ અને આશાથી પામર બનેલા અમે કઈ રીતના સંબંધો બાંધ્યા છે છતાં ય સંબંધનો અંત આવ્યો નથી. ત્યાગ કરીએ ?' ત્યારે વિચક્ષણા સાધ્વીએ કહયું કે- કવિએ કહ્યું પણ છે કે‘‘ભદ્ર ! આ સુખો સુખાભાસ હોવા છતાં મોહમગ્ન |
‘ભાઈ બહેન નારી તાતપણું ભજે રે, જીથી તેમાં સુખની જ કલ્પના કરી રાચે છે. જે પરાધીન,
માતા પિતા હોય પુત્ર તેહી જ નારી વૈરીને વળ વાલો રે, પરાવલંબી અને પરતંત્ર તેને સુખ માનવું તે જ મૂર્ખાઈ
એહ સંસાર સૂત્ર.' છેજેમાં દુઃખ અને કલેશ વિના કશું જ નથી, જેમાં આ મશકિતનો વ્યય માત્ર છે અને અનેક દુઃખોને
વિનાશી એવા વધુની સાથેનો સંબંધ પણ વિનાશી આમત્રણ છે તેમાં મોહાધીન જીવો સુખ માની પછી
! જ હોય. જ્યારે અવિનાશી એવા આત્મા સાથેનો જ દુઃW થાય છે. જે અશુચિમય, બીભત્સ અને લજ્જનીય
સંબંધ અવિનાશી હોય, આ શરીર અને આ નામ પણ છે. જ્યાંથી પોતે સ્વયં પેદા થયો તેની જ ઝંખના કરે છે
વિનાશી છે, ક્ષણિક છે, નાશવંત છે. અગાસ્વત છે. તે મોહમૂઢતા નહિ તો બીજાં શું ?' રાજકુમારીની
તેની સાથેનો સંબંધ પણ વિનાશી, ક્ષણિક, ' ાશવંત છે. સખાઓ તો સ્વયંવર માણવા અધીરી ઉતાવળી અને
આત્મા જ શાશ્વત છે, અવિનાશી છે, તો તેને – આત્મા બાવરી બની છે. ત્યારે જે જીવોનું ભાવિમાં ભદ્ર નજીક
સાથેનો જ સંબંધ શાશ્વત છે, અવિનાશી છે. ખરેખર છે કે જીવો તો માને કે ખરેખર આવી ધર્મતત્ત્વમય
આ શરીર અને નામનો સંબંધ એ તો રાગ - ષાદિ મોહ વાનું શ્રવણ મળવું તે ખૂબ જ દુર્લભ છે. રાગ
રાજાની પરિણતિ છે, દુર્ગાનનું કારણ છે. નરેખર આ. વિલાસ-ભોગની વાતો તો ચારે બાજા સાંભળવા મળે છે
જ્ઞાનામૃત અંજને મને શ્રદ્ધાની સાચી રે માંખ અને પણ વિરાગની વીણાનું વાદન તો આવા મહાત્માઓ
સદાચારની સાચી પ્રીતિ રૂપી પાંખ આપી જેથી મારી પાસે જ મળે તેવી અધીરી બનેલી સખીઓને રોકી, વધુ
પ્રીતિ આ શરીર પરથી ખસી આત્મા પર સ્થર થઈ, ઊંડાણથી ધર્મતત્ત્વ સમજાવવા સાધ્વીજીને વિનંતિ કરે છે.
લયલીન થઈ. આત્માની આત્મા પરથી પ્રીત જ
અવિનાશી, શાશ્વત અમર બનનારી છે, શરીર | જ્ઞાનદ્રષ્ટા સાધ્વીજી પણ તેના મનોભાવને જાણી
સંબંધોનો આંચળો ઉતારી શાશ્વત સંબંધો તું સરવૈયું ધીર- ગંભીર બની કહે છે કે- “ભદ્રે ! કપડાને પહેલાં
કાઢવા લાગી શું હું પહેલી જ વાર લગ્નગ્રંથિથી જોડાવું મેલ કરવું અને પછી ધોવું તે ઉત્તમ આચાર નથી. કપડું
છું? ના..... ના..... આવા લગ્ન તો અને સંસારમાં મેલું ન થવા દેવું તેમાં જ મનુષ્યની મહાનતા છે.
અનેક વાર મંડાયા. અનેક વાર કર્યો. અનેક ધર આત્માને પહેલા વિષય - કષાયથી મલીન કરી પછી
વસાવ્યા. વર અને ઘર કરી કરીને, વસાવી હસાવીને ધર્મ | ધોવાનો પ્રયત્ન કરવા કરતાં પહેલાથી જ રાગ
છોડી દીધા. પણ મારા હાથમાં કશું જ ન આવ્યું. હું તો દશાને રડાવી વિરાગ દશાની વેણુ વગાડવી શું ખોટી
હાથ ઘસતી જ રહી મોહે મને મારા આત્માને ભૂલાવ્યો. છે 1 મોહ દશાના ચમા ઉતારી જ્ઞાન દશાના વિવેક
શરીરને જ મારું મનાવ્યું પણ ના આ શરીર સારું નથી. ચક્ષુ વિચાર છે, જેની સાથે વરવા ઈચ્છે છે તે પુરૂષની
મારો આત્મા જ મારો છે. સંયોગના ક રણે જીવે સાથે તારો સદા કાળ માટે સંબંધ રહેવાનો છે ?
અનંતીવાર દુઃખો વેઠયા. માટે હવે મારે યોગજન્ય જીવાતભર સાચો સાથ નિભાવવાના છો ?
સંબંધ જોઈતા જ નથી. તેને કાપી જ નાખવ છે. તેનો વૈરાગ્યની વાણીએ પ્રભંજન રાજકુમારીના ચિત્ત | અંત જ લાવવો છે. મારે તો મારા આત્માને જ સંબંધ તંત્ર ઢંઢોળી નાખ્યું. મોહમૂઢતા મરી ગઈ અને કરવો છે. હું જડ ભોગી, પુદ્ગલ ભોગી, પુદ્દાલ રાગી, આત્માનું જ્ઞાનામૃત પેદા થયું તે વિચારવા લાગી કે- “હે ! પુદગલ સંગી નથી. હું તો સહજાનંદી છે, જ્ઞાાનંદી છું આ+ન્ ! તું અનાદિકાળનો અને અનંતકાળ સુધી નિજાનંદી છું, સદાનંદી છું. જ્ઞાનાદિમય આત્મા જ મારો રહેનારો છે. જેમ તું આત્મા છે તેમ તે પણ આત્મા છે. છે તે સિવાયનું કશું જ મારું નથી. પુદ્ગલ 'ન્ય સુખો. કર્મના કારણે આ સંસારમાં જેમ હું ભણું છું તેમ તે પણ ક્ષણિક છે, કારમાં વિપાકને આપનારા ૬. જ્યારે ભમે છે. જ્ઞાનાઓ કહે છે કે, કર્મને પરવશ બનેલા આત્માનું સુખ શાશ્વત છે. હું મોહમગ્ન ની ભાન આ+ાએ, બધા જીવોની સાથે માતા - પિતા - પતિ – | ભૂલી પણ સદ્ગુરૂ સંગે મને મારા સાચા સ્વરૂ નું ભાન
(
૪૫૪