Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ આતમ પ રણતિ આદરો, પર પરિણતિ ટાળો શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૨૭/૨૭૦ તા. ૨૭-૨૦૦૧ આતમ પરણત આકરો, પર પરત ટાળો - પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શનવિ. લે ખાંક - ૩ સમાચાર ક્ષણવારમાં દુનિયાભરમાં ફેલાઈ જતા ધો પણ નંત ઉપકારી હિતૈષી પરમર્ષિઓએ આત્માના આપણા અંતરમાં રાગ-દ્વેષાદિના કારણે જે ઉથલ -પાથલ કલ્યાણ માટે આત્મિક ગુણ - દોષોની જે સાચી ઓળખ થાય છે, જે ઉલ્કાપાત સર્જાય છે તેને જોનારા કેટલા!! ધર્મી આપણને કરાવી છે જે દુનિયાભરમાં કયાંય જોવા પણ નહિ પણ આત્મ નિરીક્ષણ ન કરે તો ધર્મ કઈ રીતના બચાવે ! મળે કોઃ મનોચિકિત્સક પણ બિમારીના મૂળ સુધી નહિ જે ધર્મ આત્માની મુકિત ન થાય ત્યાં સુધી મુકિતમાં જરૂરી પહોંચે. બાજના ડીગ્રીદારી ડોકટરો બહુ બહુ તો શરીરને બધી સામગ્રી આપે, તે ધર્મને પણ ન કરે, તેનામ અને તપાસવા માં હોંશિયાર હશે પણ આત્માના સાચા પશુમાં ભેદ શું? એક કવિએ પણ કહ્યું છે કેભાવરોગ ની નાડ પારખનારા તો અનંતજ્ઞાનિઓ અને ધર્મ કરત સંસાર સુખ, ઘર્મ કરત નિર્વાણ; એમની 'રમ તારક આજ્ઞા મુજબ જીવનારા સદ્દગુરૂઓ છે. ધર્મ પંથ સાધન વિના, નર તિયી સમાન.' દુનિયામ પણ કહેવાય કે શરીરનો સાજો પણ મનનો માંદો આજે સંસારની સુખ સામગ્રી માટે ધર્મ કરનારો વર્ગ કાયમનો રોગી છે અને શરીરનો માયકાગલો પણ મનથી છે પણ આત્મિક ગુણને પામવા માટે કરનારો વર્ગ ઓછો બહાદૂર ને કોઈ રોગ અસર કરી શકતા નથી. ભગવાનની છે. આત્મિક ગુણ સંપત્તિથી સમૃદ્ધ બનવા જ્ઞાતિઓએ આજ્ઞા પ્રમાણે આપણા શરીરના - મનના ભાવરોગને જાણી આત્માના સાચા સ્વરૂપનું જે દિગ્દર્શન કરાવ્યું છે તેનું થોડો તેનાથી ૯ ચી ઓપણે આત્મકલ્યાણ સાધવું છે. વિચાર કરવો છે. જેનાથી પરપરિણતિથી બચાશે અને જે બાહ્ય પ્રવૃત્તિ ધર્મ ઘણો દેખાય છે પણ હૈયાની આત્માની પરિણતિ પેદા થશે. અનાદિકાળથી ખાત્મા પરિણતિ નિર્મલ નહિ હોવાથી તેનાથી જે આત્મિક લાભ સંસારમાં કેમ ભટકયો અને હવે ભવભ્રમણથી બચવા શું થવો જો એ તે દેખાતો નથી. દુનિયામાં “વાહવાહ' થઈ કરવું તેનો પણ ખ્યાલ આવશે. શરીરનો તાવ બતાવનાર જાય છે પણ હૈયું તો હતું તેવું ને તેવું કોરું જ રહે છે. થર્મોમીટર છે, હવામાનનો વર્તારો કરનારા સાધનો છે પણ જ્ઞાનિઓ મન આત્મિક પરિણતિની નિર્મલતાની મહત્તા આત્માની હાલત વિચારવા, દુનિયાની દ્રષ્ટિ કામ નહિ છે. તેના માટે બાહ્ય પ્રવૃત્તિ ધર્મ પણ આજ્ઞા મુજબ જરૂરી આવે, અનંતજ્ઞાનિઓની દ્રષ્ટિથી વિચારીશું તો કામ થશે. છે. જે પ રણતિને પેદા કરી, નિર્મલ કરી, ખીલવનારો છે. દુનિયાના ચશ્માં ઉતારી અનંતજ્ઞાનિની નજરે નીહાળશું તો માટે જ મહાપુરૂષો કહે છે કે- હૈયાની પરિણતિને નિર્મલ | આપણી જાત આપણને ઓળખશે. કરો. (૧) “કો યોગઃ ? ચેતસો રોધઃ' ‘લા ન તાલી આત્માની, ગ્રહ્યો નહિ સદ્ગુરુ સંગ; યોગ શું છે? ચિત્તને રોકવું તે. રાગાદિથી સંકેલષ્ટ તે ક્રિયા ફોગટ સહુ, ભાખે ભગવાઈ અંગ.” અને મલીન એવી વૃત્તિઓને સમજાવીને રોકવી તેનું નામ * ઘર્મ આત્મ સાખે કરો, એનું મૂલ અમૂલ; જ યોગ છે. પુણ્યયોગે પ્રાપ્ત મન - વચન - યાના ન રંજનીયા ધર્મનું, મળે ન કોડી મૂલ.' યોગોની સફળતા અશુભ - અકુશલ પ્રવૃત્તિથી બચી શુભ આ જે બાહ્ય દેખાડાનો ધર્મ વધવાથી પરિણામ શુન્ય અને કુશળ પ્રવૃત્તિમાં જ્ઞાનીની આજ્ઞા મુજબ ઉપયોગ કરવો દેખાય છે તેના પરિણામે લોક તો જુએ તેવું કહે કે- આકાર તેમાં છે. માનવનો છે પણ આચાર તો પશુતાને પણ ટપાવે તેવો છે. ' રાગાદિના કારણે મારા - તારાની, ઈષ્ટ - ધર્મીકુલમ આવવાં છતાં, કુલાચાર પ્રમાણે ધર્મ કરવા છતાં અનિષ્ટની, સુંદર - બેડોલની, વહાલા - દવલા અને ય માનવ ાને પણ ભૂલી જાય તો લોક પશુને સારા કહે અળખામણાની, પ્રિય - અપ્રિયની, મનોહર - તેમાં નવ ઈ નથી. આપણે માત્ર આપણી જાતને જોવી છે અમનોહરની, સારા - નરસાની કલ્પના કરી કરીને આપણે અને જા ને સુધારવી છે. આજે મોજશોખના સાધનો આજ સુધી શું શું કર્યું છે, તેનું વર્ણન પણ શકય નથી. વધવાથી કદાચ દેશોનું અંતર ઘટયું હશે, દેશ - પરદેશના | આત્મા શરીર, સ્વજનની ચુંગાલમાં એવો ફસાયો છે કે

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 354