Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ આતમ રિણતિ આદરો, પર પરિણતિ ટાળો શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૩ ૦ અંક ૨૬/૨૭ ૦ તા. ૨૭મ-૨૦૦૧ પિંજરામાં પૂરાયેલ પક્ષી પણ મુકત થતાં મુકિતનો જે નવા નવા ભૌતિક આવિષ્કારોએ બધાને આંજી નાખ્યા છે આનંદ અનુભવે છે તે સૌના અનુભવમાં છે. બંધનમાં | તેથી આત્માની અચિંત્ય શકિત - સામર્થ્યને નકામું સવામણું બંધાયેલા મુકત બને તો કેલો આનંદિત બને છે. તેમ સિદ્ધ કરવાના નિરર્થક પ્રયત્નો ચાલુ છે. કુદરત સાથે ચેડાં મોહમૂઢ પ્રાણી સ્નેહના તંતુઓને બાંધવામાં આનંદ માને કરવાના પ્રયત્નોના પરિણામ નુકશાન નજરે દેખાવા છતાં છે. પણ જો સ્નેહના બંધનનું અંતિમ પરિણામ વિચારે તો ય હજી તેનાથી મુકત થતા નથી. પ્રત્યેક ક્ષેત્રોમાં યંત્રોને કાર્યરત કાંઈક સંતના જરૂર જાગે. શ્રી કૃષ્ણ વાસુદેવનું શબ લઈ કરવા છતાં ય હજી મનની અમાપ શકિતને પહોંચી-નાથી બળભદ્રાજી કેમ ભટકતા હતા ! મન - વચન - કાયાથી શકયા નથી. બહારની શોધખોળમાં પોતાના આત્માને જ પવિત્ર મહાસતી અંજના પણ બાવીશ - બાવીસ વર્ષ સુધી ભૂલી જવાયો છે. બાહ્ય પદાર્થોના રાગે અંદરના તત્ત્વને અનરાધ ૨ આંસુઓની ધારા કેમ વહાવતી હતી ! આ | ભૂલાવી દીધું કે- “હું કોણ છું ! કયાંથી આવ્યો !! કયાં અવસર્પિણી કાળના પ્રથમ સિદ્ધ શ્રી મરૂદેવા માતાના | જવાનું છે ! મારું કર્તવ્ય સ્વરૂપ શું છે. ?” શરીરને રોગો નયનોને પણ હજાર હજાર વર્ષ સુધી કોને ભીંજાવ્યા ? | માટે અનેક યંત્રો શોધાવા છતાં પણ આત્માના રોગનું કોઈ જ્ઞાનિઓ પોકારી પોકારીને કહે છે કે, માતા - પિતા, પુત્ર - યંત્ર શોધી શક્યા નથી. શરીરનો રાગ જો આવું સામર્થ્ય પુત્રી, ભાઈ - ભગિની, પતિ-પત્ની, સ્નેહી - સંબંધી - ધરાવે છે તો આત્માને સાચો રાગ કેવું સામર્થ્ય પેદા કરાવે ? સ્વજન બાદિ બધા જ આત્માના મોટા મોટા બંધનો છે. જડ પદાર્થોમાં રહેલી શકિતના પ્રવાહો અવનવું સર્જન કરે છે તેમના નેહના બંધનો કાપીશ તો જ તું સુખી થઈશ. તો સ્વતંત્ર એવા આત્માની સાચી શકિતનો પ્રવાહ મો કેવું સ્નેહના તાંતણાની ગાંઠ એવી છે કે જે ઉકલી શકાય તેવી જ અદૂભૂત સર્જન કરે તે વાતની વાસ્તવિકતા પણ વિચારાતી નથી. નથી, તેને તો મૂળમાંથી જ કાપવા જેવી છે. જો તારે રાગાદિ કર્મમલથી રહિત એવા આત્માનું ફિટિક દુ:ખના વાગ્નિથી બચવું હોય અને સાચા સમાધિ સુખ - રત્ન જેવું નિર્મલવિશુદ્ધ સ્વરૂપ એ જ સાચી મુકિત છે દરેક શાંતિના પારણે ઝૂલવું હોય તો આ સ્નેહની ગાંઠ ઉપર વસ્તુ પોતાના સ્વરૂપમાં જ શોભે - સુંદર લાગે. સોહામણી કાતર ફેરવવા માંડ. બાકી સ્નેહની ગાંઠ જેટલી મજબૂત લાગે તેમ રાગાદિ વિકારોથી રહિત એવો આત્મા જ તેટલું વધુ દુઃખ સ્નેહની ગાંઠના મૂળને કાપવાનો પ્રયત્ન સ્વસ્વરૂપમાં શોભે. પરના કર્મના આવરણમાં ફસાયેલી તેટલું સાચું સુખ ! આત્મશકિતને ખીલવવા જરૂર છે પરભાવના પરાભવની. ૧) “કા મુકિત ? રાગવર્જન મું, પરભાવની શકિત તો આત્માની આગળ ગુચ્છ - રાંકા છે. મુકિત શું છે? રાગનો ત્યાગ. પણ રાગ-મોહ-મમત્ત્વ-મમતા-મારાપણાના કારણે તેનુચ્છ શકિત પણ અચિંત્ય બની જાય છે. જગતના પદાર્થો પરથી બધા જ મુકિતને ઈચ્છે છે પણ સ્વેચ્છાચાર, સ્વચ્છતા મારાપણાની બુદ્ધિનો ત્યાગ, તેવો પ્રયત્ન તેનું નામ જ તે મુકિત છે ? ના. જેને જે ગમે, મરજી આવે તે કરે તે મુકિત છે ? ના, તો મુકિત શું? જડ કે ચેતન પરના રાગના મુકિત છે. બોલવું સહેલું છે પણ આચરવું અતિ કાનમાં ત્યાગ તે જ મુકિત છે. કર્મોથી પરતંત્ર બનેલા આત્માને કઠીન છે. રાગ-પ્રેમ-મોહ-માયા-મમતા-મમત્વ-માપણું , સર્વથા કર્મોથી રહિત બનાવવો તે જ સાચી સ્વતંત્રતા, દ્વેષ - ક્રોધ - માન - અજ્ઞાન - ઈર્ષ્યા - મત્સર-અસૂયાબાદ અનેકાનેક રૂપે તે રાગાદિ જડ સમાં પ્રગટ થાય છે અને આ માને સમાનતા અને સ્વાધીનતા છે. મુકતાચારના નામે સ્વનું ભાન ભૂલાવે પોતાની એક ચક્રી સત્તા જમાવે છે. | સ્વતંત્રતા, સમાનતા અને સ્વાધીનતાના પરિણામો દુનિયાએ જોયા છે. મુકત સહવાસની બદીએ જે રીતના જેમ એક સિંહનું બચ્ચું, બકરીના ટોળામાં મોડું થયું સુંદર સંસ્કારોનો ખાત્મો બોલાવ્યો છે તેનાથી કોણ અજાણ અને પોતાને ભૂલી બકરી જેવું બની ગયું પણ એકવાર એક છે? જેને સ્વ - પોતાના આત્માનું સાચું જ્ઞાન થાય, પોતાની સિંહની ત્રાડ સાંભળતા તેને પણ પોતાની શકિતનું માન આત્મશકિતઓનું ભાન થાય તેમ પર - કર્મનું પણ સાચું જ્ઞાન થયું અને તે ટોળાનો ત્યાગ કરી જંગલનો રાજા બની bયું. થાય, પરશકિત - કર્મની અચિંત્ય શકિતનું પણ ભાન થાય તે તેમ જે આત્મા સ્વશકિતની ત્રાડ પાડે તો જડશકિતનું તો આત્મા રાગનો ત્યાગ સાચો કરી શકે. બાકી સ્વને ભૂલી, ચૂરે ચૂરા થઈ જાય અને રાગનું વર્જન થતાં તો સ્વની પૂર્ણ પરને જ પોતાનો માનવાની વૃત્તિ એ તો સઘળાં ય દુઃખોને શક્તિ ખીલી ઊઠે અને આત્મા સાચી મુકિતને પામી શકે. આમંત્રણ પત્રિકા છે. રાગાદિ જડશકિતનું સીંચન નહિ પણ મૂળમાંથી સંહા, એ જ આત્માની મુકિત છે. આવી દશાને પામીએ 4 જ આજે સ્વને ભૂલી જવાયો છે. ભૂલાવી દેવાયો છે ભાવના. અને પર-જડનું જ્ઞાન ફૂલ્ય ફાલ્યું છે. આજના નીત નીત (ક્રમ:). ૪૪૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 354