Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ? શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૩ ૦ અંક ૨૬૨૭ ૦ તા. ૨૭-૨-૨૦૦૧ વધારે એવું લખી રહ્યા છે અને બોલી રહ્યા છે જેમ કે અહીંથી ધર્મનો પ્રચાર કરવા માટે પરદેશમાં વકતા ભગવાન મહાવીર દીર્ધતપસ્વી ન હતા, સર્વજ્ઞ ન | મોકલવા હોય તો પ્રથમ તો ધર્મનો અભ્યાસ કરે, હતા. સર્વજ્ઞ થાય તો હજી હવે થાય.” આમ કહેનારા અભ્યાસથી ધર્મ જીવે પછી જાય તો કામ થાય. આજે તો પંડિતો આજે ય વિદ્યમાન છે. આત્માની ચિંતા ક્રમસર તમે જાવો છો કે આ દેશમાંથી જે લોકો પરદેશ ગયા વધવા માંડી તે હવે વધવા માંડી તેમ કહીને શ્રી તેમણે ત્યાંની જ વાત પચાવી લીધી. એવી રીતે જૈન જિનેશ્વર ભગવંતોના અનાદિ કાલીન શાસનને ધર્મના પ્રચારક જાય અને ત્યાંના ખાન પાન - વર્તનમાં સ્વીકારવા તૈયાર નથી. તે તો એમ કહી રહ્યા છે કે ખુશી હોય અને કહે કે ભગવાન મહાવીરનું સ્થાપેલ વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ આજે વધ્યા છે. એટલે સર્વજ્ઞ શાસન આવું છે તેના સિદ્ધાંતો ઉમદા છે અને કોઈ પ્રશ્ન ભગવંતો કથિત ભૂગોળ અને ખગોળ આદિને માનતા પૂછે અને જવાબ ન આપી શકે તો શાપનની પ્રભાવના નથી. આજના વિજ્ઞાનને માને છે. આ લોકોને પ્રકાશન થાય કે લઘુતા થાય ? કામ સોંપતો તો પરિણામ એ આવશે કે સાચી વાતો જ | પરદેશીઓ અહીં આવી પ્રચાર કરવાના છે પણ ઢંકાઈ જશે માટે આ લોકોને તો લખતા બંધ જ કરી દેવા તેમની પાસે સાંભળવાનો અર્થ નથી. તેમની વાતોમાં જોઈએ. અને ભગવાન મહાવીરને જગત સમક્ષ રજૂ તત્ત્વ નથી. તે લોકો સ્કોલર થવા જૈન ધર્મ ભણ્યા છે. કરતું એવું સાહિત્ય તૈયાર કરવું કે ગમે તેના હાથમાં શ્રી જિનેશ્વર ભગવંતો અને શ્રી જિનેશ્વર જાય તો ય ઊંધી સમજ તો ન જ પામે. ભગવંતોએ પ્રરૂપેલા સિદ્ધાંતોની સરખામણીમાં આવે તેવું I અત્યારે જે રીતે ઉજવણીની તરફેણ કરનારા કાંઈ જ નથી. આમ જગતને જણાવવું છે. આ બે વાત કાર્યક્રમ કરી રહ્યા છે તેને રોકવાની જ મહેનત ચાલે છે જેના હૈયામાં વસી જાય તેવા માણસો જ ઈએ છે. આવા કેમ કે જો તેમ કરવામાં ન આવે તો નુકશાન ઘણું જ માણસો તૈયાર થાય તો તેમની ભોગ - માપવાની તૈયાર થવાનું છે. જોઈએ. ભગવાન મહાવીર અને તેમનું શાસન જગત જાણે ભગવાન મહાવીર કે ભગવાન મહાવીરના | Jતેના જેવો આનંદનો વિષય એક નહિ. પરંતુ શ્રી અરિહંત સિદ્ધાંતો જગતમાં આવે તેથી કોઈ નારાજ નથી. પરમાત્માઓનું શાસન બધાએ જાણ્યું હોય તેવું કોઈ કાળે વર્તમાનમાં જે બની રહ્યું છે તે બરાબર નથી. કહેવાતા બન્યું નથી અને જાણી શકે પણ નહિ. ““સવિ જીવ કરું આગેવાન અને અમારી વચ્ચે ખાઈ મોટે છે. સાધુઓએ શાસન રસી'' ભાવના વિના તીર્થંકરો થતાં નથી. વિરોધ કરવા માંડયો ત્યારે ગણાતા આગેવાને પૂછયું પણ જગતપૂજ્ય એવા શ્રી તીર્થંકર ભગવંતો અનાદિ નહિ આ શું છે? આગેવાન ગણાતા તો કહે સાધુ ચક્રમ કાલથી સંસારમાં રખડાવનારા એવા ઘાતી કર્મો તેમાં ય છે. સરકાર પાસે ફરી વિરોધ આવ્યો તો સાધુને માટે મોહને મારી, વીતરાગ બની કેવળજ્ઞાન પામે અને પછી એવા વિશેષણ વાપર્યા અને એવી રીતે ઓળખાવ્યા કે શાસનની સ્થાપના કરે ત્યારે સંઘમાં કોને લે છે? પ્રથમ વર્ણન ન થાય. એ તો સાધુ થાય તેને. જેને સાધુ થવાની ભાવના ગળા ગણાતા આગેવાનો વિરોધ કરનાર સાધુઓને કહે સુધી હોય પરંતુ સાધુ થવાની શકિત ન હોવાથી છે કે તમે તમારે વિરોધ કરે જાઓ પણ અમે તો કરીને શ્રાવકધર્મ સ્વીકારે તેને એટલે સંઘમાં સાધુ - સાધ્વી, જ રહેવાના, તમારું કાંઈ ચાલવાનું નથી, તમને જોઈ શ્રાવક અને શ્રાવિકા એ ચાર ને જ સ્થાન. લેવાશે આટલો વિરોધ છતાં જ્યારે જ્યા. પ્રસંગ આવ્યો | તીર્થકરોની ભાવના તો બધાને સુધારવાની હોય ત્યારે સમજાવવામાં બાકી નથી રાખ્યું. પણ જે સુધરવા જ ન માગે તો તેને કોઈ કાળે કોઈ જ્યારે વાપીમાં ગણાતાં આગેવાન મને મલ્યા મેં સુધારી શકયું નથી અને સુધારી શકે પણ નહિ. જેટલી જેટલી વાતો કરી તે તેમને કબૂલ રાખી. મને તો જૈનધર્મ બધા સમજી જાય તો નારાજી કોઈની નથી. એમ જ કે આગેવાન ગણાય છે અને તે વચન આપે છે, એકલો પ્રચાર કામ ન કરે. પ્રચારની સાથે આચાર તેમનાથી સુધરી જતું હોય તો ઝઘડે કરવો નથી. પણ જોઈએ. પત્રવ્યવહાર થયો તેમાં ય ગરબડ ઉભી થયી. ભગવાન JI ૪૩૪), રા ર ના તેવી ધાક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 354