________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૬-૪૭
सानुवादास्तुतिधारा
नाशक्तः संयमाचारे नाऽऽसक्तो भोगताण्डवे । विरक्तोऽहर्निशं योगी रामचन्द्रः स मे गुरुः ॥८॥ (૧૧ સંયમના આચારોમાં જેઓ અશકત નથી... (૨ ભોગસુખોના તાંડવમાં જેઓ આસકત નથી... (૩૪ અને જેઓ સદૈવ વિરકતયોગી રહ્યા છે... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૮॥
श्रीवृन्दमनोवेधी श्रुतज्ञानमहानिधिः । चिदानंदरसास्वादो - रामचन्द्रः स मे गुरुः ॥ ९ ॥
શ્રોતાવર્ગનો મનોવેધ કરનારા, શ્રુતજ્ઞાનની નિધિ સમા અને ચદાનંદ સુખના રસાસ્વાદ જેવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! IIIા
लोकवृन्दै महामान्यः संमान्यो जिनशासने । वाण्या शास्त्रशतैर्मान्ये रामचन्द्रः स मे गुरुः ॥१०॥ લોવૃન્દ દ્વારા બહુમાન્ય બનેલા, જિનશાસનમાં સંમાન્ય બનેલા અને વાણી દ્વારા સેંકડો શાસ્ત્રપ્રમાણોની માન્યતા પામેલા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો !
||૧૦||
वृन्दवृषा श्रीमान् पुण्यपालिप्रभञ्जनः । सन्मतिमन्दसञ्चारेः रामचन्द्रः स मे गुरुः ॥ ११॥ મુનિમંડલના અધિપતિ, પુન્યના તરંગોને વિકસાવનારા ચક્રવાત્મ્યમા અને સન્મતિનું હવામાન સંચારનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ||૧૧||
विरगो दीप्तिमर्चित्ते ऽनुरागो जिनशासने । साहसानां तगोये रामचन्द्रः स मे गुरुः 119211 (૧) જેમના ચિત્તમાં વૈરાગ્ય ઝળહળે છે... (૨) અને જૈનશાસન પ્રત્યેનો અનુરાગ ઝગમગે છે... (૩) સાહસિકતાના સરોવર જેવા શ્રીમદ્ વિજય રામચનસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૧૨॥
आसामवरोधश्च विपदामवबोधवान् ।
आगमाऽवगमः साक्षात् रामचन्द्रः स मे गुरुः ||१३|| અપરાધોને અવરોધનારા, વિપત્તિઓને પચાવનારા અને આગમોના સાક્ષાત્ અવગમ (જ્ઞાન) સમા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।। ૧૩ ।
તા. ૧૭- ૧-૨૦૦૧
विजेता विषयौघस्य नेताऽर्हच्छासनस्य च । जेता दुर्मतचक्रस्य रामचन्द्रः स मे गुरुः || १४ || પાંચે વિષયોના સમૂહને જીતનારા, જિનશાસનનું નેતૃત્ત્વ કરનારા અને કુમતના વિષચક્રને નાથનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ||૧ ||
वज्रादपि कठोरो यः प्रसूनादधिकं मृदु ।
चेतो लोकत्तरं यस्य रामचन्द्रः स मे गुरुः ॥१५ ॥
જેમનું ચિત્ત વજ્રથી પણ વધુ કઠોર હતું અને પુષ્પથી પણ વધુ કોમળ હતું એવા શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૧૫ ||
વિજય
रक्षादक्षमनोवृत्तिः कक्षादक्षा च भारती 1 प्रौढिमं यस्य माहात्म्यं रामचन्द्रः स मे गुरुः ॥ ६॥ (૧) જેમની મનોવૃત્તિ શાસનરક્ષામાં દક્ષ છે... (૨) જેમની વાણી શ્રોતાઓની કક્ષાને પરખવામાં દ છે... (૩) જેમનું માહાત્મ્ય પ્રૌઢ જણાય છે... એવ, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૧ :
श्रुतसागरमर्मज्ञ - स्तिथि तथ्य प्रकाशकः । उद्देष्टा मुक्तिमार्गस्य रामचन्द्रः स मे गुरुः ॥ ७॥ શ્રુતસાગરના મર્મને જાણનારા, મુકિતમાર્ગને ઉપદેશનારા અને સત્યતિથિમાર્ગનું ઉદ્ઘાટન કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૧૯।
मोक्षेषु निहितोरागो विरागः सततस्रवी । सूरीश ततिपुन्नागो रामचन्द्रः स मे શુ ।૧૮।। મોક્ષતત્ત્વમાં જેમનો રાગ નિહિત (સ્થાપિત) ન્યો છે, સતત પ્રવાહશીલ વૈરાગ્યના જેઓ સ્વામી છે અને સૂરિવરોમાં જેઓ શિરમોર છે એવા શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૧૮॥
Fes
मनसा मेरूणां जेता कर्मणा वायुमण्डलम् । વારે વારે વિનેતા મે - રામચન્દ્ર: સ મે શુ ।।૩।।
મનોબળ દ્વારા મેરૂપર્વતને જીતનારા, કાર્યબળ દ્વારા હવામાનને પલટાવનારા અને પ્રત્યેક વાદોમાં વિજેતા બનનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ
હો ! ॥૧૯॥