SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ व्याक्यान वाच्यतये नमः॥ શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩૦ અંક ૪-૪૫ ૦ તા. ૩-૭૧ ૨૦૦૧ ॥ व्याख्यान वाचस्पतये नमः ।। -પૂ. સા. શ્રી અનંતગુણાદજી મ. હું નંતોપકારી શ્રી જિનેશ્વરદેવોનો શાસનમાં | ‘પૂજક પણ પૂજક મટી પૂજ્ય બની જાય છે' મ જે સ્વાધ્યાય સમાન કોઈ જ શ્રેષ્ઠ તપ બીજો કહેવાયો નથી. | કહેવાય છે તે આ સ્વાધ્યાયનું ફળ છે તેમ કહેવું જરાપણ અજ્ઞાની જીવ ક્રોડો વર્ષો લગે જે કર્મ ખપાવે ખોટું નથી. તેટલાં જ કર્મ જ્ઞાની જીવ ડ્રોસો સ્વાસમાં ખપાવે છે તેનું તત્ત્વચિંતન સ્વરૂપ સ્વાધ્યાય એ ભગવાન શ્રી કારણ પણ વિચારતા સ્વાધ્યાયની જ મહત્તા સમજાય છે. જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં તત્ત્વોના પરિશીલન રૂમ છે. સારી રીતે આત્મ વિષયક વિચારણા કરવી તે પણ મનન ચિંતન દ્વારા પરિશીલનતાના યોગે તેય અને સ્વાધ્યાય છે. • ઉપાદેય તત્ત્વોનું વાસ્તવિક જ્ઞાન થાય છે, ભગવાનના સામાન્યથી વાચના, પૂના, પરાવર્તન, | માર્ગની શ્રદ્ધા, અખંડ – પરિપૂર્ણ બને છે. ચારિત્ર ધર્મની અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદો સ્વાધ્યાયના પ્રાપ્તિ અને નિર્મલતા થાય છે. તેમજ આત્મ સમભાવ સુપ્રસિદ્ધ છે. તે જ રીતે પ્રાર્થના, સ્તવના અને દશામાં જ રમણતાનો પૂરો અનુભવ થાય છે. ] તત્ત્વચિંતન એ ત્રણને પણ સ્વાધ્યાયના ભેદ તરીકે આગમમાં તત્ત્વ સંવેદનજ્ઞાનનું જે વર્ણન કરાયું છે વર્ણવ્યા છે. ' તે પણ આ ત્રીજા સ્વાધ્યાયના ભેદથી પ્રાપ્ત થ મ છે. આ ઈચ્છિત વસ્તુની બીજાની પાસે આજીજી કરવી જ્ઞાનનું સ્વામીપણું પમાય તો જ આ ગુણ પદ્ધ થાય તે પ્રાર્થના સ્વરૂપ છે. દુનિયાની ચીજ - વસ્તુઓની સ્વામી એટલે જ્ઞાનને પચાવનાર અને જીવનમાં અમલમાં આજીજી કરતાં, દીનતા દેખાડતા આપણને સારી રીતના મૂકનાર અને યોગ્ય જીવોને સમજાવનાર. સહજ અભ્યસ્ત છે. પણ આત્મગુણોની પ્રાર્થના કરવી તે સ્વાધ્યાયના આ ત્રણે ગુણો પરમરાધ્ધપાદ,માતઃખૂબ જ કઠીન છે. સ્મરણીય પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી પરમોપકારી ગુણવાન એવા મહાપુરૂષોની સેવામાં મહારાજના જીવનમાં યથાર્થ જોવા - જાણો - નમ્ર બનીને વિનીતભાવે હૈયાની આજીજી સ્વરૂપ | અનુભવવા મળતા હતા. પૂજ્યશ્રીજી સાથે જેઓએ પ્રાર્થનામાં સમાવેશ આમાં થાય છે. જો સાચા ભાવે આ ચૈત્યવંદન કર્યા છે. તે બધાને આનો પૂરો અનુભવ્યું હતો પ્રાર્થના થાય તો બેડો પાર. કે- તેઓશ્રી જે ભાવોલ્લાસથી ચૈત્યવંદનો બોલતા તેનો આસું જીવન પણ બદલે છે. પણ તે મગરના અર્થ ન સમજાય તો પણ સાંભળનારને અપૂર્વ આનંદ નહિ, શુગરના જોઈએ. નિરાશસભાવે, દોષોને દૂર આવતો હતો. પ્રભુ ભકિતમાં તન્મયતાનો અનુભ પણ કરવા અને સદ્ગુણોને પામવા શ્રી વીતરાગ પરમાત્માદિ થતો હતો. જાણે પૂજ્યશ્રી ! ભગવાન સાથે એકવાર ન મહાપુરૂની સેવામાં કરાતી આ પ્રાર્થના પણ બની જતા હોય તેવો આભાસ પણ અનુભવાતો. આત્મકલયાણકના બીજભૂત છે. બ્દયપૂર્વકની આવી એકાગ્રતા જ પરમાત્માપણાને પ્રગટાવનાર છે. મહાગુણવંત એવા પૂયપૂરૂષોની સ્તવના એ પણ સ્વાધ્યાયનો બીજો પ્રકાર છે. જેમાં પરમારાધ્ધપાદ - પૂજ્યશ્રીજીના તત્ત્વચિંતનનો તો સૌ કોઈ છે પુરૂષોની ગુણ સ્તુતિ અને પોતાના દુષ્કતોની નિંદા - શ્રોતાઓને પૂરો અનુભવ છે કે, ભગવાન શ્રી ગહનો નામાં સમાવેશ થઈ જાય છે. આ સ્તવના દ્વારા જિનેશ્વરદેવોનું શાસનના ગહન અતિગહન - મર્મિક આત્માને પોતાની અધમતાનું, પોતાના દોષોનું, પોતાની પદાર્થોને એકદમ સરળ - સુબોધ - સ્પષ્ટ ભાષામાં મલીનતા નું પૂર્ણ ભાન થયા છે. અને પૂજ્ય પુરૂષોની સમજાવવાની શૈલી જે તેઓશ્રીને હસ્તગત કળાને જેમ ઉત્તમતાને જાણી, તે મેળવવા પ્રયત્નશીલ બને છે. તે અનુસંધાન પાના નીક૭૬
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy