________________
કરજણ ગરમાં દીક્ષા મહોત્સવ
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ ૦ અંક ૪૪-૪૫ ૦ તા. ૩-૭ ૨૦૦૧
કરજણ નગરમાં ઉજવાયેલ ભવ્ય અંજનશલાકા પ્રતિક - દીક્ષા - મહોત્સવ
કરજણ (જી. સુરત) : સુરત જીલ્લાના કામરેજ | આદિ મુનિવૃંદને અનુજ્ઞા ફરમાવી પૂજ્યો ઉગ્રવિકાર કરી તાલુકા કરજણ નગરમાં તાજેતરમાં ૨૨-૪-૨૦૦૧ | કરજણ નગરીની ભૂમિમાં પધાર્યા આ પ્રસંગે કરજણ ચૈત્ર ૩ ૧૪ રવિવારથી તા. ૩૦-૪-૨૦૦૧ વૈશાખ નિવાસી શ્રી વસંતલાલજી લક્ષ્મીચંદજીની સુપુત્રી સુદ ૭ સોમવાર પર્યત ભવ્યાતિભવ્ય રીતીએ જિનભકિત કલ્પનાબેનની ભાગવતી પ્રવ્રજ્યા તો નિર્ણિત થર લી પણ મહોત્સમ ઉજવાયેલ તેનાથી સમગ્ર સુરત જીલ્લામાં જૈન સોનામાં સુગંધ સમાન રામપૂરા નિવારી શ્રી - જૈનેતર જનતામાં શાસનપ્રભાવના અપૂર્વ સર્જાયેલ... વીરચંદભાઈ પણ પૌઢવયે તથા રાજુર (મહારાષ્ટ્ર) પ્રીયુત તલકચંદ જસાજી ચૌધરી રૂમાલવાળા
નિવાસી શ્રી સીતાકુમારી યુવાનવયે સંયમ આકારનો પરિવારના સુપુત્રી શ્રી જયંતિભાઈ તથા શ્રી
નિર્ણય થતાં ઉલ્લાસ ઉત્સાહ વિગુણીત બની ગયો વિનોદભાઈએ પોતાના પિતાશ્રી તથા માતુશ્રી
પૂજ્યોનો પ્રવેશ અનેરા ઉલ્લાસપૂર્વક ચૈત્ર દ ૧૪ ગંગાબેની ઉત્તમ ભાવના તેમજ સંસારી બેન મહારાજ
રવિવાર તા. ૨૨-૪-૨૦૦૧ ના વિશાલ સાજન માજન પૂ. સા. શ્રી ઈન્દ્રરેખાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી
પૂર્વક થયેલ. પ્રવેશના દિવસે વિવિધ ભાગ્ય પાળીઓ સિદ્ધાંત પ્રસાશ્રીજી મ. ની પાવન પ્રેરણાથી સ્વવતનમાં
તરફથી ૨૫ રૂ. નું સંઘપૂજન થયેલ તે જ દિવસે ભવ્ય પગેમરમરના શિખરબંધી જિનાલયના નિર્માણનો
કુંભસ્થાપન દિપક સ્થાપનથી માંડીને અષ્ટમંગત, પૂજન પ્રારંભ કર્યો અને ટૂંક જ સમયમાં દેવવિમાન સંદેશ ભવ્ય |
સુધીના માંગલિક અનુષ્ઠાનો ખૂબ જ સુંદર રીતીએ જિનાલા. ખડું થઈ ગયું તે જિનાલયમાં બિરાજમાન
સંપન્ન થયા. ચૈત્ર વદ ૦)) ના નવપદ પૂજન વૈશાખ કરવા પ્રાચીન મૂળનાયક શ્રી શાંતિનાથ સ્વામી આદિ
સુદ ૧ ની પરમાત્માના ચ્યવન કલ્યાણકનું વેધાન. જિનબિ કોની પ્રતિષ્ઠા તેમજ શ્રી વિનોદભાઈના મુંબઈ
વૈશાખ સુદ ૨ ના જન્મ કલ્યાણક મહોત્સવ અનેરા નિવાસસ્થાને નૂતન નિર્મિત મહાજિનાલયમાં પ્રતિષ્ઠીત
ઉલ્લાસપૂર્વક ઉજવાયેલ. વૈશાખ સુદ ૩ અક્ષયતૃતીયાના થનાર શ્રી સંભવનાથ સ્વામી આદિ જિનબિંબોની
મંગલગદિને પૂ. આ. શ્રી વિજય કિર્તિયશસૂરીશ્વ જી મ. અંજનશલાકા પ્રસંગે ભવ્યાતિભવ્ય મહોત્સવના
સા. ના શિષ્યરત્નો પૂ. મુ. શ્રી મંગલયશ વિ. ., પૂ. આયોજનની રૂમાલવાળા પરિવારની ભાવના હતી
મુ. વિરાગયશ વિ. મ., પૂ. મુ. કનકયશ વિજર જી મ. પૂજ્યપાઈ સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્
આદિ તથા બહુ સંખ્યક સાધ્વીજી ભગવંતો રૂમાલવાળા વિજય હોદય સૂરીશ્વરજી મહારાજા પાસે આ પ્રસંગે
પરિવારના મોભી શ્રી જયંતીભાઈના ધર્મપત્ની છે.સૌ. મુહૂર્ત દાન તથા નિશ્રા પ્રદાનની વિનંતી કરતા
જ્યોતીબેન આદિ અનેક શ્રાવક - ' શ્રાવિકાઓને પૂજ્યશ્રીએ શ્રેષ્ઠ મુહૂર્તનું પ્રદાન કરી પોતાના
વર્ષીતપના પારણાનો પ્રસંગ ખૂબ જ ઉલ્લ સંપૂર્વક લઘુગુરૂવધુ તપસ્વીરત્ન પૂ. પંન્યાસપ્રવરશ્રી ભદ્રશીલ
ઉજવાયો પરમાત્માને પ્રથમ ઈશુરસના પ્ર સાલની વિજયજી ગણિવરના શિષ્યરત્ન શાસનપ્રભાવક પૂ.
ઉછામણી નો આંક પણ ખૂબ જ સુંદર રીતીએ થરાલ. તે આચાર્ય શ્રીમદ્ વિજય ગુણશીલ સૂરીશ્વરજી મ. સા.
દિવસના સમગ્ર સાધર્મિક વાત્સલ્યનો લાભ મુર સુરત્ન પૂ. મુપ્રિવર શ્રી કુલશીલ વિજયજી મ. આદિને તથા
વીરચંદભાઈની દીક્ષા નિમિતે તેમના સંસારી સ્વજનોની વર્ધમાન્ય તપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
આગ્રહભરી વિનંતીથી તેમને અપાયેલ તે દિવસ ગણયશસૂરીશ્વરજી મ. સા., પ્રવચન પ્રભાવક પૂ. |
પ્રવચનમાં વિવિધ ભાગ્યશાળીઓ તરફથી ૬૫ રૂ. નું આચાર્ય શ્રીમદ્ વિજય કિર્તિયશ સૂરીશ્વરજી મ. સા. | સંઘ પૂજન થયેલ. તે જ દિવસે પરમાત્માના અઢાર